________________
પ્રતિભા દર્શન
જે ૩૪૫ કરણીદાનજીએ જેવી આશા રાખી હતી તેવી રકમ તેમણે તેને સલાહને માનની દૃષ્ટિથી જોતા. જોધપુર જેવા દિલ્હી સાથે ન આપી. કરણીદાનજીથી છાના ૮૦) અપિયા કરણીદાનજીને સંબંધ ધરાવનાર રાજવંશની રાજધાનીમાં રહી કરણીદાનજીએ ઘેર માણસ સાથે મોકલી આપ્યા. પણ તે વાતનો તેણે પાછળથી રાજસ્થાનની સમસ્ત ભારતની તત્કાલીન કરણીદાનજી પાસે ખુલાસો કર્યો નહિ. તેથી કરણીદાનજી રાજનીતિનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું. ભાગ્યને દોષ આપી નિરાશ વદને શાહપુરથી વિદાય થયા.
વિ.સં. ૧૭૮૬ના શ્રાવણ માસમાં કરણીદાનજીનું શાહપુરથી કરણીદાનજી ડુંગરપુર ગયા. ડુંગરપુરના પુષ્કર ક્ષેત્રમાં યાત્રાર્થે આવવાનું થયું. દૈવયોગે તે વખતે મહારાવળ શિવસિંહજી સંસ્કૃતના જ્ઞાતા, કાવ્યપ્રેમી અને જયપુર મહારાજા સવાઈ જયસિંહજી (સં. ૧૭૫૬-૧૮૦૦) આંગતુક વિદ્વાનોનો યોગ્ય સત્કાર કરતા. કરણીદાનજીની અને જોધપુર મહારાજા અભયસિંહજી (સં. ૧૭૮૧કવિતાથી પ્રસન્ન થઈ મહારાવળ શિવસિંહજીએ તેમને લાખ ૧૮૦૬)નું પણ પુષ્કરમાં આગમન થયું. મહારાણા પસાવ આપ્યા.
સંગ્રામસિંહજીએ કરણીદાનજીના ચમત્કાર પૂર્ણ ગીતોને ડુંગરપુર કરણીદાનજીનો ભાગ્યોદય થયો. ત્યાં કેટલાક મંત્રોની પેઠે ધૂપ દઈ તેમને લાખ પસાર આપેલ છે. તે વાતની વખત પૂરા આદરમાનથી રહ્યા બાદ તેઓ ઉદેપુર આવ્યા.
બન્ને મહારાજાઓ વાકેફ હતા. તેથી પુષ્કરમાં મુલાકાતે જતાં મહારાણા સંગ્રામસિંહજી (બીજા સં. ૧૭૬૭-૧૭૯૦) પોતાના
કરણીદાનનું તેમણે બહુ સન્માન કર્યું અને તેમનું દેશની પૂર્વજોની જેમ મોટા દાની હતા. કરણીદાનજીએ તેમને
તત્કાલીન રાજનૈતિક પરિસ્થિતિનું ઊંડું જ્ઞાન જોઈ તે વિષેની ડીંગળીભાષામાં પાંચ ગીત સંભળાવ્યાં.
ગુપ્ત મસલતો પણ તેમની સાથે કરવા લાગ્યા. અજૂઠી કલ્પના અને ભાષા સૌષ્ઠવયુક્ત પાંચગીતો
કર્નલ ટોડ તેમના “રાજસ્થાનનો ઇતિહાસ' ગ્રંથમાં લખે સાંભળી મહારાણા સંગ્રામસિંહ ખૂબ પ્રસન્ન થયા. અને
છે કે, રાઠોડ કવિ કરણીદાનજી આ ઉભય રાજાઓના કરણીદાનજીને કહ્યું.
મેળાપના સંબંધમાં ઉત્તમ પ્રકારે વર્ણન કરી ગયા છે. તેમણે
જણાવ્યું છે કે, “તે ઉભય રાજાઓએ એક બીજા માટે આ ગીતો નથી પણ ક્ષાત્રધર્મ સમજાવનાર મંત્રો છે.
પોતપોતાની પાઘડી પસારી દીધી અને તેઓ તેની ઉપર થઈને મંત્રોને ધૂપદીપ દેવામાં આવે છે. માટે આપ જો કહો તો આ
ચાલ્યા આવ્યા અને તેમણે સાથે બેસીને ભોજન કર્યું અને ગીતોને ધૂપદીપ દેવરાવું અને કહો તો લાખ પચાવ દઉં.”
વિશ્રામ કર્યો. ત્યારપછી તેઓ યવન સામ્રાજ્યનો વિધ્વંસ કવિરાજ કરણીદાનજીએ નિવેદન કર્યું કે,
કરવા માટે ગુપ્ત મસલત કરવા લાગ્યા.” લાખ પસાવ તો મને ડુંગરપુરના મહારાવળ કવિ કરણીદાનજીના આ શબ્દો પરથી પ્રતીત થાય છે શિવસિંહજીએ હમણાં જ આપેલ છે. અને બીજા પણ લાખ કે, તેમને એ બે રાજાઓ વચ્ચે થયેલી ગુપ્ત મસલત સારી રીતે પસાવ આપનાર મળશે પણ આપ હિન્દવા સૂરજ કહેવાઓ છો જાણવામાં હતી. એટલે આપના હાથે મારાં ગીતોને ધૂપ દેવામાં આવે તે મારા
જોધપુરપતિ અને જયપુરપતિ બન્ને રાજાઓ સ્થાપિતને માટે પરમ માનનો વિષય છે. માટે આપ ધૂપ દીપ ઘો.”
ઉથાપવા અને ઉથાપિતને સ્થાપિત કરવા માટે સમાન મહારાણા સંગ્રામસિંહ આ ઉત્તરથી ઘણા પ્રસન્ન થયા. શક્તિશાળી છે. (તમાં) ક્રમ-કચ્છવાહા જયપુર નરેશે ગીત લખેલા કાગળને ધૂપદીપ કરીને લાખપસાવ આપ્યા. પોતાના નાના પુત્ર ઈશ્વરસિંહને ગાદીએ બેસાડવાની ઇચ્છાથી કરણીદાનજી ઉત્તમ વિદ્વાન અને કવિ હોવા ઉપરાંત
પોતાના મોટાપુત્ર શિવસિંહને અને જોધપુર નરેશે ગાદીના રાજનીતિના પણ પંડિત હતા. જોધપુરના દિલ્હી સાથેના તેમજ
લોભથી પોતાના પિતા અજીતસિંહને મારેલ છે. મહારાજા અભયસિંહજી અને તેમના નાનાભાઈ નાગોરના ચારણ જ્ઞાતિના સત્ય પ્રેમ અને નિર્ભયતાપૂર્ણ રાજાધિરાજ વખતસિંહજી વચ્ચેના રાજનૈતિક સંબંધની અતિ સ્પષ્ટવાદિતાથી એક નવીન ઉદાહરણ સંસાર સન્મુખ રાખતો ગુપ્ત મંત્રણાઓમાં તેઓ આગળ પડતો ભાગ લેતા. મહારાજા દુહો સાંભળી ઉભય ગુણગ્રાહી રાજાઓ ખૂબ જ પ્રભાવિત અભયસિંહજી અને રાજાધિરાજ વખતસિંહજી કરણીદાનની બન્યા અને પોતાના કુકર્મો બદલ મનમાં લજ્જિત થયા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org