________________
૩૪ જે
બૃહદ્ ગુજરાત ઉત્તર ગુજરાતના કિરાત ભગત અભેમાલ, લોકો ઉપર વજઘાત થયો ભાણસાહેબના આ નિર્ણયથી વાંકાનેરના સંત કવિ રતનદાસ, બંધારવાડના કુંવરજી, સૌ વિમાસણમાં પડી ગયા. મેપો મરવા જેવો થઈ ગયો. પણ શ્યામદાસ, શંકરદાસ, માધવદાસ, ચરણદાસ અને હવે શું થાય? છૂટેલું તીર થોડું પાછું ફરે? મેપો પોતાની ભૂલ . ગરીબદાસ બધા ભાણસાહેબના સત્સંગથી પ્રસિદ્ધ થયા અને માટે પસ્તાવા લાગ્યો. પણ ભાણસાહેબ અડગ રહ્યા. અને આ રીતે અનેક પુરુષોનો તેને સમાગમ થયો. આમ આખરે નાછૂટકે સૌ ભાણસાહેબના નિર્ણયને તાબે થયા. ભાણસાહેબના ઉપદેશથી ઘણાનો ઉદ્ધાર થયો. આવી અનેક - ભાણસાહેબની સમાધિ ત્યાં જ તૈયાર કરવામાં આવી. વાજતે વાતો તેમના જીવનમાં વણાયેલી છે. “ભાણ ચરિત્ર' નામના ગાજતે ભવ્ય સમારંભ સાથે ભાણસાહેબે તેજ સ્થળે ગ્રંથમાં તેના પૂર્વજીવનની કથાનું વિસ્તૃત વર્ણન છે. તેમણે સં. ૧૮૧૧ના ચૈત્ર સુદ ૩ને ગુવારે જીવતાં સમાધિ લીધી. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગામોમાં ફરી ભગવદ્ ભાણસાહેબને ૪૦ શિષ્યોનો મોટો પરિવાર હતો. એ ગીતાનો પ્રચાર કર્યો.
બધા એમની સાથે પ્રવાસમાં રહેતા. તેથી એમનો પરિવાર તેમનો શિષ્ય સમુદાય પણ બહોળો હતો. તેમના ભાણ ફોજ નામે ઓળખાતો અને ‘ભાણ ફોજ' નામે એક સંપ્રદાયમાં મુખ્ય તો રવિસાહેબ પરમ પ્રસિદ્ધ સંત કવિ થઈ | ભજન પણ લખાયું છે અને તેમાં તેના શિષ્યોનાં નામ છે. ગયા. ભાણસાહેબના પુત્ર ખીમસાહેબ તથા એક હરિજન
બિરદ શૃંગારતા રચયિતા શિષ્ય ત્રિકમસાહેબનાં નામ પણ કચ્છના ભક્ત મંડળમાં પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ રવિદાસજી પણ તેમના શિષ્ય હતા.
કરણીદાનજી ભાણસાહેબનો દેહવિલયનો પ્રસંગ પણ ભવ્ય છે.
“બિરદ શૃંગારના રચયિતા કવિરાજ કરણીદાનજી એકવાર ભાણસાહેબ ગુજરાતના કમીજડા ગામે જઈ
મેવાડના સુલવાડા ગામમાં મારૂ ચારણ જાતિની કવિયા ચડ્યા. થોડા દિવસ ત્યાં રોકાઈને વિદાય થતી વખતે મેપા શાખામાં એક ગરીબ ઘરમાં આશરે સં. ૧૭૬૦માં જન્મ્યા નામના એક ભક્તને ત્યાં મળવા માટે ગયા. મેપો બહાર ગામ
હતા. તેમના પિતાનું નામ વિજયરામજી હતું. ગયો હતો એટલે ભાણસાહેબે તેની ઘરવાળીને કહ્યું, “હું ગરીબ ઘરમાં જન્મ લેવા છતાં કરણીદાનજીએ સંસ્કૃત, આજે અહીંથી વિદાય લઉં છું, મેપો જ્યારે ઘેર આવે ત્યારે વ્રજભાષા અને હિંગળી ભાષાનું ઉત્તમ જ્ઞાન મેળવી કાવ્ય મારા રામરામ કહેજો.” આમ કહી ભાણ સાહેબ ત્યાંથી વિષયમાં પણ સારી યોગ્યતા મેળવી હતી. તેમને બિરજૂ નામે વિદાય થયા.
એક બહેન હતા. તે પણ ઉત્તમ કવયિત્રી હતા. અને તેમનું એટલામાં મેપો ઘેર આવ્યો અને ભાણસાહેબનો સંદેશો નામ ચારણ જાતિની અને રાજસ્થાની સ્ત્રી કવિઓમાં સાંભળીને પાછળ દોડ્યો.
અગ્રગણ્ય હતું. ભાણસાહેબ એમને વિદાય આપવા એકત્ર થયેલા લોકો ભણીગણીને કરણીદાનજી નિપૂણ થયા. એટલે તેમણે વચ્ચે તળાવની પાળે ઊભા હતા. લોકો ભાણસાહેબને રોકાઈ પોતાના પાંડિત્ય અને કવિત્વ શક્તિનો પરિચય કરાવવા, જવા વિનંતી કરતા હતા. એજ વખતે મેપો ત્યાં દોડતો આવી અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે દેશાટન કરવાનો પહોંચ્યો. એક દિવસ વધુ રોકાવાની વાત કરી. ભાણસાહેબ વિચાર કર્યો. માનતા ન હતા. એટલે મેપાએ લોકોની વિનંતી મજબૂત પ્રથમ તેઓ આશરે સં. ૧૭૮૪-૮૫માં શાહપુર બનાવવા ભાણસાહેબને કહ્યું, “હવે અહીંથી એક ડગલું પણ (મેવાડ)ના કંવર ઉમેદસિંહજી પાસે ગયા. ઉમેદસિહજી તે ઉપાડો તો રામ દુહાઈ!”
દિવસોમાં પોતાના પિતા ભરતસિંહજીને કેદ કરીને ગાદીએ મેપાના શબ્દો કાને પડતા ભાણસાહેબના પગ થંભી બેઠા હતા. કરણીદાનજીએ પોતાના વાક્યાતુર્યથી ગયા, તે સ્થિર થઈ ગયા અને લોકોને કહેવા લાગ્યા. “હવે ઉમેદસિંહજીને પ્રસન્ન કર્યા પણ તેમણે તેમને જજ (બક્ષીસ) વાટ તો મારાથી એક ડગલું આગળ પાછળ ભરી શકાય નહિ. માટે ખર્ચ આપી વિદાય કર્યા. ઉમેદસિંહજી ઉદાર હતા અને મારી સમાધિની તૈયારી કરો.”
કરણીદાનજીની કવિતાથી પ્રસન્ન પણ થયા હતા. છતાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org