SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૪૩ ગુજરાત, ઉપરાંત રાજસ્થાનમાં વધારે છે. કવિરાજની બોલાવેલ. ભુજથી પાછા ફરતા કચ્છનાં ઘણાં ગામોનાં એમને રાજસ્થાની રચનાની ભાષા જાણનારા કચ્છ, કાઠિયાવાડ, આમંત્રણ મળ્યાં અને એ ગામની એમણે મુલાકાત લીધી હતી. ગુજરાતમાં ઓછા છે. લગભગ બધી રચના ઇશરદાસની વાગડમાં આવેલ રાપર ગામના ભાવિક લોકોની ભક્તિથી ભાષા પ્રણાલિકા પ્રમાણે હોવાથી તેની કદર રાજસ્થાનમાં એમને ઘણો આનંદ થયો હતો અને ત્યારથી રાપર આ વધારે છે. ત્યાં કવિરાજની કૃતિઓની પ્રતિલિપિ પણ થઈ છે. સંપ્રદાયનું ધામ ગણાય છે. આ સંપ્રદાયની મુખ્ય ગાદી શ્રી હમીરજી રત્નએ “યદુવંશ વર્ણન' કાવ્ય લખ્યું છે. ગુજરાતના શેરખી ગામે છે અને જેમ અનેક સંતો, ભક્તોનાં જેમાં જાડેજા વંશના ૧૬૪ પેઢીના નામનો ભુજંગી છંદ સં. જીવનમાં અનેક પરચા વણાયેલા છે તેમ ભાણ સાહેબના ૧૭૯૬માં લખેલ તેની સં. ૧૮૦૯ની હસ્તપ્રત શ્રી જીવન સાથે પણ અનેક પરચા જોડાયેલા છે. ભાણસાહેબને માવદાનજી રત્ન પાસે હતી. લોકો કબીરનો અવતાર માનતા તો ઘણા લોકો દતાત્રેયનો અવતાર પણ ગણતા. તેમની જ્યારે પાંચ વરસની વય હતી હમીરજી રત્નની જન્મ તારીખ કે સ્વર્ગવાસની તારીખ મળેલ નથી. પણ તેના રચેલા ગ્રંથોમાં રચના કાળની સાલ ત્યારે એક અવધૂત આવ્યા અને ભાણનાં દર્શન માટે હઠ કરી પણ લોકોનું માનવું છે કે અવધૂતના વેશમાં દતાત્રેય હતા અને લખેલ છે. તેણે ભાણ ગુરુને ઉપદેશ આપ્યો. ભક્ત સંત અને કવિ ભાણ સાહેબ. કહેવાય છે કે, એકવાર યાત્રિકોનો એક સંઘ તીર્થયાત્રા રવિ-ભાણ સંપ્રદાય સ્થાપવામાં જેનું મોટું બલિદાન છે કરવા નીકળ્યો. રસ્તો ઘણો ભયંકર હતો. ચોર, લૂંટારાનો ભય અને જેમની ભજનવાણી ગુજરાતની જનતાએ ઘણા ભાવથી હતો એટલે તે યાત્રિકો ગુરુ ભાણના શરણે આવ્યા. ભાણ ઝીલી છે. ““ભણે લોહાણો ભાણો” આવા સરળ શબ્દનો સાહેબે તેને એક તુલસીની માળા આપી અને કહ્યું “આ માળા પ્રયોગ આજેય લોક હૈયે રમે છે. લઈ જાઓ અને કોઈ લૂંટારા સામે આવે તો તેને આ માળા, આવા ભક્ત-સંત અને કવિ ભાણસાહેબનો જન્મ બd બતાવીને કહેજો આ માળા મારા ગુરુ ભાણની છે” ગુજરાતના ચરોત્તરપ્રદેશના કનખિલોડ ગામે લોહાણા યાત્રિકો ત્યાંથી ચાલ્યા. આગળ જતા લૂંટારાઓએ જ્ઞાતિમાં સં. ૧૭૫૪ના મહાસુદ ૧૧ ને સોમવારે થયો હતો. તેમને ઘેરી લીધા. એટલે યાત્રિકોએ માળા બતાવી કહ્યું, “આ તેમના પિતાનું નામ કલ્યાણજી અને માતાનું નામ અંબાબાઈ ગુરુ ભાણની માળા છે.” પણ નિર્દય લૂંટારા તેમને લૂંટવા હતું. તેમના પિતા સંસ્કારી અને ભક્ત હતા અને તેના સંસ્કાર લાગ્યા. ગુરુ ભાણ સાહેબ ઘોડેસ્વાર થઈ ત્યાં પ્રગટ થયા અને ભાણ સાહેબમાં ઊતર્યા હતા. કહ્યું, “તમે ડરો નહિ તમારી રક્ષા માટે હું આવી ગયો છું.” આગળ જતા આંબા છઠ્ઠા નામના ભક્ત ભરવાડ ગુરુ સંતને જોઈ લૂંટારા સ્તબ્ધ થઈ ગયા. ભાણસાહેબે કહ્યું, “અરે તરફથી એમને ગુરુમંત્ર મળ્યો અને ભાણસાહેબના હદયનાં દુષ્ટો, અંધો! આમ ચોરી, લૂંટ અને દુષ્કર્મનો જ ધંધો કરો છો? લર ઊઘડી ગયાં અને એમના અંતરમાંથી સંતવાણીનો પ્રવાહ તમે સંતની માળાની મર્યાદા પણ ન સાચવી?” આ વાણી વહેવા લાગ્યો. સાંભળતા જ બધા લૂંટારા આંધળા થઈ ગયા, એટલે ગભરાઈ ભાણસાહેબની માફી માગવા લાગ્યા. તેઓએ સંતના ચરણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમની વાણીથી અજ્ઞાત નથી. આ સંતોની વાણીમાં યોગ, વેદાંત, વૈરાગ્ય અને પકડ્યા અને હવે કુકર્મ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. તત્ત્વજ્ઞાન અવિરત વહે છે. ભાણસાહેબ ગૃહસ્થાશ્રમી હતા સંતનું હૈયું કોમળ હોય છે. ભાણસાહેબની દયાથી અને ખીમસાહેબ નામે એક પુત્ર હતા. આગળ જતાં તેમની આંખો સારી થઈ, તે બધા પાછા ફર્યા અને સાધુ જીવન ખીમસાહેબે પણ રવિ, ભાણ સંપ્રદાયની દીક્ષા લીધી. જીવવા લાગ્યા. સં. ૧૮૦૫ની સાલે જ્યારે કચ્છના મહારાઓ શ્રી કચ્છનાં રણ તરફ આવતા મોજુદ્દીન નામના પઠાણને દેશળજી બાવાએ ભુજમાં શિવરામંડપનો સમારંભ રચ્યો ઉપદેશ આપી સ્વીકાર્યો. આગળ જતાં તે મોજમિયાં એક મસ્ત ત્યારેભાણ સાહેબ અને એમની મંડળીને આમંત્રણ આપીને ભજનિક ભક્ત થયા. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy