________________
૩૪ર જે
બૃહદ્ ગુજરાત પાશ્ચાત્ય કલા પ્રવૃત્તિઓનો સુંદર સમન્વય જોવા મળે છે. તેની તેમાં ત્રીજા પુત્ર ગિરધર અને તેના પુત્ર હમીરજી. આ ભવનનિર્માણ કલામાં જૂના રાજપ્રસાદનો આઈના મહેલ અને હમીરજી ઘણા વિદ્વાન અને કવિ થયા. મહારાવ લખપતજીની છત્રી છે.
હમીરજી રત્ન રાવશ્રી તમાચીજી પછી રાવશ્રી મહારાવ શ્રી લખપતજી આ આઈના મહેલમાં બેસી રાયઘણજી પહેલા અને તેના કુંવર ગોડજી પહેલા પછી કાવ્યરચના કરતા હતા અને પોતાના કવિઓની કવિતા પ્રથમના રાવશ્રી દેશળજીના સમયમાં થયેલ. રાવ દેશળજી સાંભળતા હતા. સંગીતજ્ઞ અને નૃત્ય વિશારદો પણ તેમની કચ્છમાં દેશરા પરમેશ્વરાનું બિરુદ પામી ગયા તેમાં ઘણા બધા કલા મહારાવ સમક્ષ આ મહેલમાં જ પ્રદર્શિત કરતાં કારણ કે સહકાર અને પ્રેરણા કવિરાજ હમીરજીનાં હતાં. મહારાવશ્રીને પોતાને પણ નૃત્યકળાનો શોખ હતો અને પોતે
સાંભળવા પ્રમાણે હમીરજી રત્નનું મોસાળ પણ તેના ઘણા પ્રકારો જાણતા.
રાજસ્થાનમાં હતું તેથી તેમણે ઘણો બાલ્યકાળ રાજસ્થાનમાં “નૃત્ય સુધારસ મંજરી”ના લેખક ફકીરચંદે ગાળેલો. જૈન યતિ શ્રી કનક કુશળ એમના ગુરુ હતા અને લખપતિજીના સહૃદયતા, રસજ્ઞતા, કલા મર્મજ્ઞતા, અને કવિ, તેમની પાસે રાજસ્થાનમાં જ અભ્યાસ કરેલો પછી મહારાજ શ્રી કલાકાર વત્સલતાનું પોતાના પુસ્તકમાં સુંદર વર્ણન કર્યું છે. પહેલા દેશળજી પાસે કચ્છમાં આવી રાજકવિ તરીકે રહેલા.
આ રામસિંહ માલમને લખપતિજીએ કેવી રીતે યુવરાજશ્રી લખપતજીને જ્યારે કાવ્યશાસ્ત્ર ભણવાની પ્રોત્સાહન આપ્યું અને તેના મારફત કચ્છને કલા અને ઇચ્છા થઈ ત્યારે હમીરજીએ પોતાના ગુરુનાં ગુણગાન કર્યા ઉદ્યોગથી કેવી રીતે સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું તેનું અને મહારાજ તરફથી પુરસ્કાર અપાયા. કુમાર પ્રામાણિક વિવરણ આચાર્ય કવિવર કુંવર કુશળ વિરચિત શ્રીલખપતજીના ગુરુ તરીકે બોલાવેલા. તેમને એક રેહાગામ
લખપતિ જશસિંધુના બીજા તરંગમાં ભુજ શહેર વર્ણન અને ભુજમાં રહેણાંકના મકાન રાવ શ્રી દેશળજીએ ગોરજી પ્રકરણમાં મળે છે.
કનક કુશળને આપેલા પાછળથી એજ મકાનમાં તેમના કુંવર કુશલજીએ આ ગ્રંથમાં જ સંકેત કર્યો છે કે
સંચાલન તળે લખપત વ્રજભાષા પાઠશાળા સ્થાપી તેમના મહારાવશ્રી લખપતિજી કુમારાવસ્થામાં જ લોકપ્રિય બની ગયા
પ્રથમાચાર્ય યતિ શ્રી કનક કુશળ અને તેમના પછી તેમના
શિષ્ય કુંવરકુશળ બીજા આચાર્ય તરીકે રહ્યા. હતા. હિન્દીમાં કવિ કુંવર કુશલ વિષે ચર્ચા ફક્ત
હમીરજી રત્નએ જે ગ્રંથો રચ્યા અને મળે છે નીચે નાહટાજીએ કરી છે. પણ તેઓએ કુંવર કુશલના આઠ ગ્રંથો
પ્રમાણે છે. (૧) હરિજશ નામ માળા (૨) હરિજશ પિંગળ બનાવ્યા છે. પણ વધારે સંશોધનને આધારે “રાગમાલા”
(પિંગળ સંબંધી) (૩) લખપત પિંગળ (શબ્દકોષ) (૪) ગીત નામનો ગ્રંથ મળ્યો છે. આ “રાગમાલા' ગ્રંથથી સાબિત થાય
પિંગળ (૫) રાવશ્રી દેશળજી વચનિકા. જેમાં એ વખતે છે કે, કવિશ્રી સંગીતશાસ્ત્રમાં પણ નિપૂણ હતા. આ ગ્રંથમાં
શેરબુલંદખાન સાથે થયેલ યુદ્ધનું વર્ણન છે. (૬) યદુવંશ તેઓએ રાગ, રાગિણીનાં સ્વરૂપ અને લક્ષણો બતાવ્યાં છે.
વંશાવલી જેમાં આદિ નારાયણથી લઈ રાવશ્રી દેશળજી અને તેની ગદ્યમાં ટીકા પણ લખી છે. તેમના લખેલા ગ્રંથોમાં
લખપતજી સુધીના વંશની વિસ્તારપૂર્વક વિગત છે. (૭) લખપતિ પિંગળ”, “ગૌડ પિંગળ”, અને લખપતિ
બ્રહ્માંડ વર્ણન જેમાં બ્રહ્માંડના વર્ણન સાથે ઈશ્વરલીલા આદિ જશસિંહ વગેરેનો સમાવેશ થાય છે.
પુરાણોના દાખલા આપી ખગોળ, ભૂગોળ ઉપરનો વિસ્તૃત
ગ્રંથ લખેલો છે. આ ઉપરાંત તેનાં છૂટક કાવ્યો ઘણાં છે. હમીરજી રત્ન
એમણે જે ગીત પિંગળ લખેલ છે. તેમાં ચોવીસ જાતના કવિ શ્રી હમીરજીનો જન્મ રત્ન શાખાના ચારણકુળમાં ગતિના લક્ષણો સાથ લેખ
ગીતનાં લક્ષણો સાથે લખેલાં છે અને તે કુમાર શ્રી લખપતજીને થયો હતો. (સં. ૧૭૫૦થી સં. ૧૮૦૫ના સમયમાં) તેમના સંબોધીને લખાયેલાં છે. આ ગીતને ઉદાહરણર્થે, સ્વ. સા. દાદા ભારમલજી રત્ન મારવાડમાં આવેલ બારમેર પરગણાના રણછોડભાઈ ઉદયરામે પોતે રચેલ ‘રણ પિંગળ'માં લીધેલ છે. ઘડોઈ ગામના વતની હતા. આ ભારમલજીને ચાર પુત્રો હતા હમીરજી રત્નનાં કાવ્યોનો મહિમા કચ્છ, કાઠિયાવાડ,
Jain Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org