________________
પ્રતિભા દર્શન
જે ૩૩૯ અને ભ્રષ્ટતા ઉપર સમાજ માથે આકરા પ્રહારો કર્યા છે. જાતે મેવાડા અને ડભોઈના વતની હતા. તે મહાકવિ શ્રી ડો. પ્રસન્ન ન. વકીલે નર્મદાશંકરનાં લખાણનો
પ્રેમાનંદના શિષ્ય હતા. તેણે કાશી જઈ સંસ્કૃતનો સારો આધાર લઈ કવિની કવિતા રચનાનો કાળ નીચે પ્રમાણે
અભ્યાસ કર્યો હતો. કાશીથી ડભોઈ આવી ભાગવત અને ગોઠવ્યો છે.
મહાભારતની કથા કરવા લાગ્યા. પાછળથી ડભોઈવાસી
પુરાણીબાવાની અવકૃપાથી તેઓ વડોદરા આશરે સં. અભિમન્યુ આખ્યાન સં. ૧૭૨૭, મદાલસા આખ્યાન
૧૭૩૫માં આવ્યા અને પ્રેમાનંદ પાસે કાવ્યશાસ્ત્ર ભણ્યા. સં. સં. ૧૭૨૮, સુરેખાહરણ સં.૧૭૨૯, નળાખ્યાન સં.
૧૭૩૯માં તેમણે દશમસ્કંધનો અનુવાદ કર્યો. સંસ્કૃત ભાષાના ૧૭૪૨, રણયજ્ઞ ૧૭૪૬ અને છેલ્લી કૃતિ દશમસ્કંધ સુંદરે સં.
સંસ્કાર તેનાં કાવ્યમાં જણાય છે. તેનાં કાવ્યો “શિશુપાલ વધ', ૧૭૯૬માં પૂરો કર્યાનું અનુમાન છે.
ભગવત ગીતાનું ભાષાંતર, રાધાકૃષ્ણના મહિના, જૈમિની કૃત પ્રેમાનંદને ઉત્તરાવસ્થામાં નંદરબારના રાજાનું ગુરુપદ અશ્વમેધનું ભાષાંતર, ગંગાલહેરીનું ભાષાંતર અને તેનો મળેલ. છતાં તેણે રાજાનાં ગુણગાન ગાયાં નથી. ઈશ્વર સ્વતંત્ર જ્ઞાનવૈરાગ્યનો ગ્રંથ “આત્મવિચાર ચંદ્રોદય' છે. સિવાય કોઈ પ્રાકૃત પુરુષના ગુણ નહિ ગાવાનો તેનો દઢ કવિત, મનહર, સવૈયા, દુમિલા વગેરે તથા સંસ્કૃત વૃત્તોનો સંકલ્પ હતો એટલે તેણે પ્રશસ્તિ કાવ્યો લખ્યાં નથી. તેણે કાવ્યમાં ઉપયોગ કર્યો છે.
એમ કહેવાય છે કે, કવિ પૈસે ટકે પણ સુખી હતા અને તેના અવસાનની સાલ માલુમ પડતી નથી. ભાષા તેણે આઠ તો મકાન બાંધ્યાં છે અને પાછળ પણ સારી પૂંજી સરળ છે. વૈરાગ્યની છાપ તેના કાવ્યમાં ઉપસી આવે છે. મૂકી ગયા હતા.
તેમજ ભક્તિભાવ પણ આછા પાતળો દેખાય છે. કવિને બાવન શિષ્યો હતા. તેમાં બાર તો શિષ્યા હતી.
શામળ ભટ્ટ પણ તેમાં મુખ્ય ચાર હતા. (૧) વલ્લભદાસ (૨) રત્નેશ્વર (૩) વીરજી (૪) સુંદર.
કવિવર શામળ ભટ્ટનો જન્મ અમદાવાદના વેગણપુર
પરામાં (જેને ગોમતી પુર કહે છે) વિરેશ્વર નામના શ્રીગોડ એકવાર પોતે ચારેય શિષ્યોને જુદા જુદા ઢંગથી કવિતા
માળવી સામવેદી બ્રાહ્મણને ત્યાં સં. ૧૭૪૦માં થયો હતો. કરવાની વહેંચણી કરી આપી. તેમાં વલ્લભને હિન્દીની રીતે
તેનાં માતાનું નામ આનંદીબાઈ હતું અને તેના ગુરુનું નામ કવિતા કરવી, રત્નેશ્વરને મરાઠી રીતે, વીરજીને ઉર્દૂ પ્રમાણે
નાનાભટ્ટ હતું. તેના આ ગુરુ સંસ્કૃત અને હિન્દુસ્તાનીનું સારું અને સુંદરને સંસ્કૃત અને પુરાણો ઉપર કવિતા લખવાની.
જ્ઞાન ધરાવતા હતા. તેમજ જ્યોતિષ શાસ્ત્રનો પણ તેને સારો પોતાની છેલ્લી અવસ્થામાં દશમસ્કંધ લખતા હતા પણ પોતાની તબિયત બરાબર નહિ હોવાથી ચારેય શિષ્યોને એક
કવિને બે પુત્રો હતા. તેમાં પરસોત્તમ ભણ્યો ગણ્યો એક કડવું લખવા આપ્યું. ચારેય શિષ્યોએ કડવાં તો લખ્યાં પણ
અને લાયક હતો. અને તેના પર કવિને ઘણો ભાવ હતો. પોતાના નામ પાછળ “કવિ' લગાડ્યું. આથી પોતે નારાજ થયા કારણ કે, તે પોતાના નામ પાછળ કવિ વિશેષણ લગાડતા
શામળભટ્ટે વ્રજભાષા તેમજ સંસ્કૃત ભાષાનો સારો ન હતા. એટલે દશમસ્કંધ' પૂરો કરવાનું સુંદરને સોંપ્યું.
અભ્યાસ કર્યો હતો. કવિનું અવસાન સં. ૧૭૯૨ ઈ.સ. ૧૭૩૬માં થયાનું
રામ શામળ ભટ્ટમાં કવિનાં બીજ રોપાયાં અને પોતાના
" અનુમાન છે.
પુરોગામી કવિઓ, જેવા કે જૈન યતિઓ, ચારણો, બારોટો,
હિન્દીના લેખકો અને વસ્તો વચ્છરાજ વગેરેનાં લખાણો લઈ રત્નેશ્વર
લૌકિક વિષયો પસંદ કરી. રસિક વાર્તાઓ લખવી શરૂ કરી. - કવિ રત્નેશ્વર ખેડાના ભાવસાર કવિ રત્નાથી જુદા છે. ગુજરાતમાં ત્યાંસુધી ધાર્મિક વિષય ઉપર જ કવિતા લખાતી. રત્નેશ્વરનો જન્મ આશરે સં. ૧૭૧૦માં થયાનું અનુમાન છે. તેને શામળે પહેલવહેલું નવું સ્વરૂપ આપ્યું અને ધીમે ધીમે પોતે તેમના પિતાનું નામ મેઘજી અને માતાનું નામ સૂરજ હતું. તે લોકપ્રિય થવા લાગ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org