________________
પ્રતિભા દર્શન
૪ ૩૩૦ ભૂષણનું ખરું નામ જુદું છે. વ્રજ ભૂષણ છે, કવિતામાં સં. ૧૭૨૦-૨૩માં શિવાજી મહારાજ દિલ્હી ગયા ટૂંકું નામ ભૂષણ રાખતા.
ત્યારે કવિ ભૂષણ દિલ્હીમાં હતા. શિવાજી મહારાજને હિન્દુ ભૂષણ પ્રતિભાસંપન્ન, વીર અને નીડર કવિ હતા. તેની
જાતિ પરત્વે ગૌરવ હતું આથી કવિ ઘણા પ્રસન્ન થયા અને તે કવિતા સાંગોપાંગ વીરરસ સભર છે. તેઓ કાયમ હિન્દુ
શિવાજી મહારાજના પક્ષપાતી બન્યા. બીજી બાજુ જાતિની ઉન્નતિના અભિલાષી હતા.
ઔરંગઝેબની ધર્માધતા તરફ અણગમો થયો. આવા
સંજોગોમાં એકવાર ઔરંગઝેબે બધા કવિઓને કહ્યું. ભૂષણ વિષે એવી લોકવાયકા પ્રચલિત છે કે, તેઓ વીસ વરસની ઉંમર સુધી આળસુ અને બેકાર હતા. તેના
“તમે બધા મને સારું લગાડવા જ બોલોછો, કોઈ સાચું મોટાભાઈ કમાતા અને પોતે મોજ કરતા.
કહેતા નથી.” એકવાર જમતી વખતે ભૂષણે તેના ભાભી પાસે નમક
આ સાંભળી બીજા કવિઓ તો ચૂપ રહ્યા. પણ ભૂષણ માગ્યું એટલે ભાભીએ મેણું માર્યું.
રહી શક્યા નહીં. તમે થોડા નમક કમાવા જાઓ છો, કે ઊઠીને દઉં.”
બાપુ! સાચું કહેનારા તો ઘણા છે જ, પણ સાચું
સાંભળનારા નથી. કારણ કે સત્ય હંમેશાં કડવું હોય છે, અને આથી કવિને ઘણું દુઃખ થયું. તેઓ ત્યાંથી નીકળી
જીરવવું આકરું હોય છે.” ઔરંગઝેબ કહે, “સત્ય ભલે ગયા અને કહેતા ગયા, ““ભાભી! હવે જયારે હું નમક
આકરું હોય! મારે સાંભળવું છે,” ભૂષણ કહે, “તો કમાઈશ ત્યારે આવીશ”
સાંભળો.' કવિ ત્યાંથી ચિત્રકૂટ હૃદયરામના પુત્ર રૂદ્રરામ સોલંકી
તસબી લે હાથ મેં, સુ પ્રાંત કરે બંદગી છે, પાસે ગયા. ત્યાં રહી કવિતાનો અભ્યાસ કર્યો અને થોડા
મન મેં કપટ સો, જપે હે જાપ જપકે. વર્ષમાં જ કવિતામાં સિદ્ધિ પ્રાપ્ત કરી. તેની કવિતાથી
આગ્રે મેં આઈ દારા, ચોક મેં ચનાઈ દીનો, પ્રભાવિત થઈ રૂદ્રરામ સોલંકીએ તેને “કવિ ભૂષણ'ની પદવી
માર્યો નિજ તાત, છત્ર છિન લિનો છપકે. આપી બાકી તેનું ખરું નામ વ્રજભૂષણ છે.
સોહસુ જે ઘેર લાયો, અધમ દુહાઈ ફેરી, કવિતામાં પારંગત થયા પછી તે દિલ્હી ગયા. ત્યાં તેના
નાશ કિનો કુટુંબ, તમામ ચપ ચપકે. મોટાભાઈ ચિંતામણી હતા. ચિંતામણીએ ઔરંગઝેબને
ભૂષણ' ભનંત શઠ, છંદી મતિ મંદ ભયો, ભૂષણનો પરિચય કરાવ્યો. ઔરંગઝેબે ભૂષણની કવિતા
સોસો ચૂહા ખાય કે, બિલ્લી બેઠી તપ કે..૧ સાંભળવાની ઇચ્છા પ્રગટ કરી, એટલે ભૂષણે કહ્યું. “પહેલાં
આવી કવિતા સાંભળી ઔરંગઝેબ ક્રોધાયમાન થઈ આપ આપના હાથ ધોઈને આવો, કારણ કે આપે અત્યાર સુધી
ભૂષણને મારવા દોડ્યા.પણ બીજા દરબારીઓ વચ્ચે પડ્યા. શૃંગાર રસની જ કવિતા સાંભળી છે. પણ મારી કવિતા
પણ ત્યાંથી કવિ સીધા શિવાજી મહારાજ પાસે પુના આવ્યા. વીરરસથી ભરપૂર છે, કદાચ આપનો હાથ મૂછ ઉપર જાય!”
(આ. સં. ૧૭૨૪માં) ત્યાં કોઈ દેવાલયમાં શિવાજીની ઔરંગઝેબ કહે, “ભૂષણ! જો કવિતા સાંભળી મારો મલાકાત થઈ. શિવાજી મહારાજે કવિનો ઘણો આદર કર્યો. હાથ મૂછ ઉપર નહિ જાય તો હું શિરચ્છેદ કરીશ.” લાખો મહોરો, ગામ, ગરાસ, હાથી, ઘોડાથી સન્માન કર્યું.
- કવિ શરતમાં કબૂલ થયા. ઔરંગઝેબ હાથ ધોઈ સામે કવિ ત્યાં સ્થિર થયા. બેઠા, ભૂષણે તેના રચેલા કવિતો બોલવા શરૂ કર્યા. પણ કહેવાય છે કે, ભૂષણે ત્યાંથી ઘણી બધી મીઠાની પોઠો વીરરસ યુક્ત કવિતા સાંભળી ઔરંગઝેબનો હાથ ખરેખર મૂછ પોતાની ભાભીને મોકલેલ (લગભગ એક લાખનું) તે પછી ઉપર ફરકવા લાગ્યો. બસ, ખલાસ. ભૂષણની જીત થઈ. ભૂષણ શિવાજી પાસેથી સં. ૧૭૩૧માં ઘેર આવતાં પન્ના નરેશ
ઔરંગઝેબ ઘણા પ્રભાવિત થયા. ભૂષણને સારા છત્રસાલ બુંદેલાને ત્યાં ગયા. છત્રસાલ બુંદેલાએ કવિનો ઘણો પુરસ્કારથી નવાજ્યા અને ત્યારથી ભુષણની દિલ્હીમાં ગણના આદર કર્યો. ત્યાંથી નીકળતી વખતે છત્રસાલે કવિની પાલખી થવા લાગી.
પોતાને ખભે ઉપાડી. આથી ભૂષણ ઘણા પ્રસન્ન થયા.
Jain Education Intemational
ation Intermational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org