SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ જે બૃહદ્ ગુજરાત હશે તેમ દુહા ઉપરથી સાબિત થાય છે. આથી રસખાન તેની પાસે ગયા અને પૂછ્યું. તેથી એકવાર કેશવદાસ કોઈ ગામ જઈ રહ્યા હતા. વચ્ચે વાવાએ ઈશ્વર - વૈષ્ણવોએ ઈશ્વર સંબંધી ઘણીક વાતો કરી. શ્રીકૃષ્ણના ગુણ, બીજું ગામ આવ્યું એને પાદર પનિહારીઓ પાણી ભરતી કીતન ગાયો. હતી. કેશવદાસે કોઈ પનિહારી પાસે પાણી માંગ્યું. એટલે તે ત્યારે રસખાને કહ્યું “જો પરમેશ્વરનું રૂપ જોવામાં આવે પનીહારીએ બીજી પનિહારીને કહ્યું “બાબાને પાણી આપ.” તો વિશ્વાસ બેસે.” કવિને આ ગમ્યું નહિ. પોતે ઘણા રસિક હતા. કોઈ આથી વૈષ્ણવોએ શ્રીનાથજીનું ચિત્ર રસખાનને યુવાન સ્ત્રી તેને નાયકના રૂપમાં ન જોતાં બાબા કહે છે તેને બતાવ્યું. આ જોતાં રસખાનનું ચિત્ત પેલા શાહુકારના છોકરા ગોહ્યું નહિ. ઉપરથી ઊઠી ગયું. અને શ્રીકૃષ્ણ ભગવાનમાં લાગી ગયું. રાયપ્રબીન તેની શિષ્યા હતી. તેમ ઈન્દ્રજીતની આ તેથી તે શ્રીનાથજીના મંદિરમાં ગયા પણ તેને મંદિરમાં ગણિકા પ્રેમિકા હતી. કેશવદાસનો પણ આ ગણિકા સાથે પ્રવેશવા દીધા નહીં. ત્યારે તે ત્રણ દિવસ સુધી કંઈ ખાધા અંગત સંબંધ હતો. તેમ ઘણાનું કહેવું હતું. છતાં કેશવદાસે પીધા વગર ગોવિંદકુંડ ઉપર બેસી રહ્યા. આથી ગૌસ્વામી તેનો વિરોધ કર્યો ન હતો. વિઠ્ઠલજીને તેના પર દયા આવી. અને રસખાનને પવિત્ર આ રાયપ્રબીન ઉપર તેનો “કવિપ્રિયા' ગ્રંથ લખાયો માની અને ઈશ્વરનો સંકેત માની તેને મુસલમાન હોવા છતાં અને રાયપ્રબીન બારામાં ત્યાં સુધી લખ્યું કે, રમા, સરસ્વતી પોતાના શિષ્ય બનાવી લીધા. ત્યારથી તેની પદવી એટલી અને શિવા સુધીની સમતા કહેવામાં પણ તેને સંકોચ ન થયો. બધી વધી ગઈ કે, તેની ગણના ગોંસાઈજીના રપર મુખ્ય શિષ્યમાં થવા લાગી. અને તેને શ્રેષ્ઠ વૈષ્ણવ સમજી કેશવદાસે કુલ સાત પુસ્તકો લખ્યાં છે. (૧) રસિક ગોંસ્વામીજીના પુત્ર ગોકુલનાથજીએ ર૫ર વૈષ્ણવની વાર્તામાં પ્રિયા (સં. ૧૬૪૮) (૨) વિજ્ઞાન ગીતા (સં.૧૬૬૭) ૨૧૮ નંબર ઉપર તેનું ચરિત્ર લખ્યું. આ વાતથી વૈષ્ણવોના (૩) વીરસિંહ દેવચરિત્ર (સં. ૧૬૬૭) (૪) જહાંગીર ચંદ્રિકા ધર્મસંબંધી ઔદાર્ય પ્રગટ થાય છે. વાર્તામાં એવું પણ લખ્યું છે (વિ. સં. ૧૯૬૯) (૫) રામ ચંદ્રિકા (સં. ૧૬૫૮) (દ) કવિ કે, રસખાને અનેક કીર્તન, કવિતા અને દુહા લખ્યા છે. તેનાં પ્રિયા (સં. ૧૬૫૮) (૭) નખશિખ રત્નબાવની. લખેલાં ભજનો જોવામાં આવતાં નથી. કવિનું અવસાન સં. ૧૯૭૪માં માનવામાં આવે છે. કવિ ભારતેન્દુએ પણ “ઉત્તર ભક્તમાળ'માં રસખાનના શ્રેષ્ઠ વક્તવ પૈકીના એક ભારોભાર વખાણ કર્યા છે. રસખાન તેણે પ્રથમ “પ્રેમ વાટિકા” ગ્રંથ સં. ૧૯૭૧માં લખ્યો. કવિ રસખાનને ઘણા સૈયદ પિહાનીવાલા સમજે છે. તેમાં થોડા દુહા છે. પણ પરમોત્તમ છે. તેનો બીજો ગ્રંથ પણ વાસ્તવમાં આ મહાશય દિલ્હીના પઠાણ છે. એવું ૨૫૨ “સુજાન રસખાન” નામનો છે. આ બે ગ્રંથો કિશોરલાલજીએ વૈષ્ણવની વાર્તામાં લખ્યું છે. પ્રગટ કર્યા છે. પ્રથમમાં માત્ર બાવન દુહા અથવા સોરઠા છે. ૨૫૨ વૈષ્ણવોની વાર્તામાં લખ્યું છે કે, “રસખાનજી જેમાં શુદ્ધ પ્રેમનું રૂપ બતાવવામાં આવ્યું છે. પહેલાં એક શાહુકાર વાણિયાના છોકરા ઉપર ઘણા આસક્ત “સુજાન રસખાન'માં ૧૨૯ છંદો છે. જેમાં ઘણું કરીને હતા. તે કાયમ તેની પાછળ પાછળ ફર્યા કરતા. તેનું એઠું, ૧૦ દુહા સોરઠાદિ અને થોડા સવૈયા, ઘનાક્ષરી છે. તેમાં તેણે જૂઠું ખાતા. આને કારણે લોકો તેની મશ્કરી કરતા. પણ પ્રેમનું ઘણું મનોહર ચિત્ર દોર્યું છે. જેનાથી તેની પૂર્ણ ભક્તિ રસખાન ધ્યાન દેતા નહિ. પણ પ્રગટ થાય છે. એની ભક્તિ સૂરદાસ પ્રકારની હતી. એકવાર ચાર વૈષ્ણવો અંદર અંદર વાત કરતા હતા. એટલા માટે આવી અતુલ ભક્તિ હોવા છતાં કૃષ્ણ સંબંધી એક વૈષ્ણવે કહ્યું; “આપણે ઈશ્વરમાં એવું ધ્યાન લગાવવું શૃંગાર રસ પણ ખૂબ લખ્યો છે. તેની કવિતામાં ઉત્તમ છંદ જોઈએ કે, રસખાનનું ધ્યાન પેલા શાહુકારના છોકરામાં લાગ્યું ઘણા છે. અને તે દરેક જગ્યાએ કૃષ્ણાનંદથી ભરેલા છે. હોય છે.” છંદોમાં પોતાનું નામ લખવામાં આ મહાશયે ક્યારેક ક્યારેક Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy