SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ૪ બૃહદ્ ગુજરાત જપ્ત કરી લીધી હતી. તેથી દુઃખી થઈ ચિત્રકુટ ગયા. આવી પ્રયાગે રહીમ' નામે પુસ્તકનું પ્રકાશન કર્યું છે. જેમાં રહીમની હાલતમાં પણ યાચકો તેને ઘેરી વળતા પણ દાન નહિ આપી બધી કવિતા અત્યાર સુધી મળી તેનો સમાવેશ કર્યો છે. શકવાથી તેને માનસિક કષ્ટ થતું તેણે યાચકોને ચોખ્ખા રહીમની અત્યાર સુધી જે કવિતા મળી તે તેને શબ્દોમાં કહ્યું. પ્રતિભાશાળી કવિ તરીકે પ્રમાણિત કરવા માટે પૂરતી છે. યારો યારી છોડ દો, વે રહીમ અબ નહિ સં. ૧૬૮૨માં રહીમનું અવસાન થયું. એ રહીમ દર દર ફિરે, માગે માધુકરી ખાહિ. રહીમનું કવિ ચરિત્ર ખરેખર માણસ માટે બોધપ્રદ છે. પણ યાચકો શાના માને. એક દિ' યાચકે તેને ખૂબ જ રહીમ હિન્દના શહેનશાહ અકબરના પ્રધાનમંત્રી, વિવશ કર્યા તેનો જ દુહો તેને સંભળાવ્યો. સરસેનાપતિ, નવરત્ન માટેનાં એક, કવિ, સાહિત્યકાર, રહીમન દાની દરિદ્રતા, સઉ જાચીએ જોગ વિદ્વાન, દાનવીર (જને કળિયુગના કર્ણનું બિરુદ મળ્યું) જેને જ્યો સરિતન સૂખા પરે, કૂવા બનાવતા લોગ. આંગણે યાચકોની ભીડ જામતી. તે જ્યારે અકબરની સેનાના આથી વિવશ થઈ રહીમે નીચેનો દુહો રીંવા નરેશને સેનાપતિ થઈ યુદ્ધ ચડતા, ધરતીને કડકા લેવરાવતા, તેની લખી મોકલ્યો. પાછલી અવસ્થા જુઓ. | ચિત્રકુટમાં એક ભાડ ભુંજાને ત્યાં ચિત્રકુટ મેં રમી રહે, રહીમન અવધ નરેશ, નોકરી કરવી પડી. જા પર વિપદા પરત છે, સો આવત યહી દેશ. યે રહીમ દર દર ફિરે, માગી માધુકરી ખાહી રહીમન વે નર મર ચૂકે, જો કુછ માગને જાણી, જેને માધુકરી માગીને ખાવાની ફરજ પડી. ઉનકે પહેલે વો મરે, જા મુખ નિકસત નહિ. માણસનું શું ગજું? ક્યારે કોના જીવનમાં કેવા સંજોગો આ દુહા ઉપર મુગ્ધ થઈ રવા નરેશે એક લાખ રૂપિયા આવશે તે કોણ કહી શકે? અંતે તો માણસ ભાગ્યાધીન જ છે રહીમને મોકલી આપ્યા. રહીમે તે રૂપિયા વાચકને આપી ને? પણ એવું કહેવાય છે કે, માણસ અકર્મ કરે તો ભોગવવા દીધા. પડે પણ રહીમજીનું કવિચરિત્ર વાંચતાં ક્યાંય તેણે અકર્મ કર્યું રહીમની કવિતા બરાબર છે. જ્ઞાનતત્ત્વથી પૂર્ણ છે. હોય તેવું લાગતું નથી. તો તેને ક્યાં કર્મ પાછલી જિંદગીમાં નાના નાના દુહામાં મોટા ભાવ ભરી દીધા છે. તેની કવિતાનો નડ્યા? વિધિની ગતિનો કોણ પાર પામી શકે? પ્રધાન ગુણ સરળતા છે. તેણે હિન્દીમાં જ કવિતા લખી છે, એવું નથી. સંસ્કૃત, ફારસી વગેરે ભાષામાં પણ કવિતા લખી કવિ ગંગા છે. તેણે લખેલા નીચેના ગ્રંથોના નામ પ્રસિદ્ધ છે. કવિ ગંગનો જન્મ ઇટાવા જિલ્લાના ઇનોર ગામમાં રહીમ સતસઈ (હાલ ૨૧૬ દુહા મળે છે), ભાટ (બારોટ) જ્ઞાતિમાં થયો હતો. તેમનું આખું નામ તો બરવૈનાયિકા ભેદ (જેમાં ૯૪ છંદો છે), રાસપંચાધ્યાયી, ગંગાધર હતું. પણ કવિતામાં તે ટૂંકું નામ “ગંગ' રાખતા. તે શ્રીમદ્ રાજચંદ્ર, શૃંગાર સોરઠ, મદનાષ્ટક (નમૂનાના છંદો અકબરના દરબારમાં રાજકવિ હતા. તેનું સ્થાન નવરત્નમાં મળે છે), દો વાન ફારસી અને વાક્યાત બાદરીનો અનુવાદ, હતું. અને ઊંચો દરજ્જો ભોગવતા. તે હાજર જવાબી અને ખેટ કૌતક જાતકમ અને છેલ્લા સંશોધન પ્રમાણે “નગર શોભા' શીઘ્ર કવિ હતા. તે અકબરશાહે આપેલી અનેક પાદપૂર્તિ નામે પણ એક ગ્રંથ મળે છે. પૂરી કરતા. આમાંથી બરવૈનાયિકાભેદ આખો છાપેલો મળે છે. જેમ સુરદાસના પદ, ચંદ કવિના છંદ, બિહારીદાસના બાકી હિન્દી ગ્રંથો મળતા નથી. શૃંગાર સોરઠ અને દુહા, તુલસીદાસની ચોપાઈ, શામળના છપ્પા, ભોજા મદનાષ્ટકના નમૂનાના છંદો મળે છે. રહીમ સતસઈના ૨૧૨ ભગતના ચાબખા, ધીરાની કાફિ અને દયારામની ગરબી દુહા મળે છે. ખેટ કૌતક જાતકમ આખો મળે છે. વખાણવા લાયક છે તેમ ગંગના સવૈયા વખાણવા લાયક છે. રહીમે કવિત, છપ્પા પણ લખ્યા છે. “હિન્દી મંદિર કવિ ગંગનો જન્મ સં. ૧૯૧૦ની આસપાસ માનવામાં Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy