________________
પ્રતિભા દર્શન
જે ૩૩૧ આપતી વખતે તે ધનનો ઢગલો કરી બેસતા. મૂઠ્ઠીઓ ભરીને સોયથી હાથી સુધી જે પ્રાપ્તિ થઈ તે ઉદાર હાથે યાચકોને આપી દાન આપતા. પણ લેનાર સામે નજર કરતા નહિ. આથી દીધું. અબુલફઝલ નોંધે છે કે, આ લૂંટના દાનયજ્ઞમાં એક કેટલાક કવિઓ તેને કલ્પવૃક્ષ સાથે સરખાવતા.
કમભાગી યાચક રહી ગયો હતો. એટલે તે ખાનખાના પાસે આવા નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહી દાનવીરને બિરદાવતાં પહોંચી ગયો. રહીમ તે વખતે જરૂરી કાગળો લખી રહ્યા હતા. પંડિત રામચંદ્ર શુકલે કહ્યું; “રહીમની દાનશીલતા હૃદયની વાચકે કહ્યું. સાચી પ્રેરણા રૂપ હતી. તે કીર્તિદાનમાં નહીં પણ ગુપ્તદાનમાં “સરકાર! મને કાંઈ મળ્યું નથી.” માનતા હતા. કીર્તિની કામનાથી આ કળિયુગના કણે કશું કર્યું
રહીમ પાસે કાગળ, ખડિયો અને કલમ સિવાય કાંઈ ન હતું.”
હતું નહિ. તેણે યાચકને કહ્યું, “લે ભાઈ! તારા ભાગ્યમાં આ રહીમ કલ્પતરુ કહેવાતા. એટલું જ નહિં પણ તે યુગના ત્રણ ચીજ રહી છે.” પારસમણિ કહેવાતા.. લોઢે સ્પર્શે તો તે સોનું બની જાય.
૨૬ જાન્યુઆરી સં. ૧૬૫૭ના વિજય પ્રસંગે એક આથી તેના જીવનનો એક પ્રસંગ ખરેખર ઉલ્લેખનીય છે.
મહાદાન યજ્ઞ યોજવામાં આવ્યો હતો અને વિજયમાં અનેક એક યાચકે તોપનો ગોળો લઈ રહીમના ઘૂંટણને કિંમતી સામગ્રી પ્રાપ્ત થઈ હતી. તેની કિંમત ૭૫ લાખ જેટલી
રક્ષકોએ તેને ગિરફતાર કર્યો. પણ રહી હતી. પણ રહીમે પોતાના માટે અને દેશ માટે જાન ન્યોછાવર તેને છોડી મૂકવા ફરમાન કર્યું. ત્યારે સેવકોને નવાઈ લાગી. કરનાર સૈનિકોને છૂટે હાથે દાન આપી દીધું હતું. છેવટે માત્ર કોઈએ આનું કારણ પૂછ્યું ત્યારે રહીમે કહ્યું.
બે ઊંટ વધ્યા. ભાઈ! તમે સમજયા નથી. આ માણસ તો મારા એક વાર એક સેવક આવ્યો અને રહીમને નમન કર્યું. પારસમણિ તત્ત્વની કસોટી કરવા આવ્યો હતો. તેને આ પણ સેવકની પાઘડીમાં રહીમે બે ખીલા જોયા. રહીમે તેનું તોપના ગોળાના વજન જેટલું સોનું આપો.”
કારણ પૂછ્યું, સેવકે કહ્યું “બાપુ! બે ખીલા એટલે રાખ્યા છે તેની આવી દાતારીથી કોઈ વાર તેઓ નાણાંભીડમાં કે જે ઘણું બધું કામ લેવા છતાં સેવકને પૂરું વળતર આપતા પણ આવી જતા.
નથી તેના માથામાં એક ખીલો મારવો છે. અને બીજો ખીલો કવિ નર્મદને જેમ દેવું થઈ ગયું હતું તેથી તેણે કહ્યું,
જે સેવક પૂરું વેતન લઈ પૂરું કામ આપતો નથી તેના માથામાં “મેં તો કલમને ખોળે માથું મૂક્યું છે. અને શેર જુવાર તો મળી
મારવો છે.”! રહેશે.”
રહીમે હુકમ કરી આ સેવકને પુષ્કળ ધન આપ્યું અને રહીમના દૈનિક કાર્યમાં ભોજનને પણ સ્થાન હતું. એનું કહ્યું‘‘હવે તારા માથા પરથી ભાર હળવો કર” રસોડું યાચકો માટે હંમેશા ખૂલ્લું રહેતું. અને પોતાની સાથે એકવાર શાહી ફરમાનથી રહીમને પ્રતાપના પુત્ર પણ અનેક માણસો જમવા બેસતા.
અમરસિંહ ઉપર ચડાઈ કરવાની ફરજ પડી ત્યારે અમરસિંહે બે જ્યારે યાચકોની પંગત જમવા બેસતી ત્યારે રહીમ દુહા રહીમને મોકલ્યો. ખાદ્ય પદાર્થોની વાનગીઓ વચ્ચે વાસણમાં રૂપિયો કે અશરફી આ દુહા મળતાં ગુણગ્રાહક રહીમે રાણાને સુંદર ઉત્તર મુક્તાં જેના જે ભાગ્યમાં હોય તેને તે મળે!
આપ્યો. “રાણા! નિરાશ થવાની જરૂર નથી, અંતે સત્યનો રહીમ સમજતા કે કુલીન અને ખાનદાન માણસો કદી જય થાશે.” કોઈની પાસે લાંબો હાથ કરી શકતા નથી.
અકબરના અવસાન પછી સલીમ, જહાંગીર નામ આઈ-ને-અકબરી'માં અબુલફઝલે યુદ્ધ વર્ણન કરતાં ધારણ કરી ગાદીનશીન થયો. અને દેશદ્રોહનો આરોપ મૂકી ઉલ્લેખ કર્યો છે કે, રહીમે એવો સંલ્પ કર્યો હતો કે ““જો રહીમને કેદ કર્યા. કેદમાં તેને ઘણાં દુઃખો વેઠવા પડ્યાં. પણ યુદ્ધમાં વિજય થશે તો જે ધન, સંપત્તિ પ્રાપ્ત થશે તે હું યાચકોને જેલમાંથી કોઈ કારણસર છૂટકારો મળ્યો ત્યારે તેને આર્થિક આપી દઈશ.” રહીમનો વિજય થયો અને સંકલ્પ અનુસાર સંકટે ઘેરી લીધા હતા. કેમકે જહાંગીરે તેની સંપત્તિ પહેલેથી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org