________________
૩૩૦ ૪
બૃહદ્ ગુજરાત સં. ૧૬૧૦માં થયો હતો. તે અકબરના મુખ્ય સેનાપતિ, મંત્રી મળ્યા. રહીમે પોતાનાં માતાને યાત્રા નિમિત્તે મોકલ્યાં અને અને તેના દરબારનાં નવ રત્નમાંના એક હતા. અકબર તેને સાથે પુષ્કળ ધન આપી રાણાને કહેરાવ્યું. “રાણાજી! હું ઘણું માન આપતા.
આપને સીધી રીતે મદદ કરી શકું તેમ નથી. તેથી મારી રહીમ અરબી, ફારસી, સંસ્કૃત અને હિંદીના સારા
માતાને યાત્રા નિમિત્તે મોકલ્યાં છે. તેની સાથે ઘણું ધન છે તે વિદ્વાન હતા. તેની સભા કાયમ પંડિતોથી ભરી રહેતી. તે તમ લઈ લેશો.” ઘણા દાની, પરોપકારી, સજ્જન અને ભગવાન શ્રીકૃષ્ણના આ સમાચારથી રાણાએ રહીમનાં માતાને લૂંટવાને અનન્ય ઉપાસક હતા. કુષ્ણ માટે તેની કવિતામાં તેના વિશદ્ધ બદલે પોતાના માણસોથી રક્ષણ કર્યું. અને રહીમને સંદેશો પ્રેમની મનોહર ઝલક દેખાય છે. તેનો સ્વભાવ ઘણો સરળ આપ્યો. અને દયાપૂર્ણ હતો. એમ કહેવાય છે કે તેણે તેના આખા
“રહીમજી! આપને મારા પ્રત્યે ઘણો આદર છે, પણ જીવનમાં કોઈ ઉપર ક્રોધ કર્યો ન હતો. વર્ષમાં એકવાર કોઈ મને ગમે તેવું સંકટ હોય તોપણ હું આપનાં માતાને લૂટે એટલી નક્કી દિવસે પોતાના ઘરની બધી સંપત્તિ દાનમાં આપી દેતા. હલકી કક્ષાએ હજી રાણો નથી પહોંચ્યો. આપનાં માતા એ
તે મુગલ સામ્રાજ્યના ઉચ્ચ પદાધિકારી, સદસ્ય, મારાં માતા સમાન છે.” વિદ્વાન, સુકવિ, રસિક, દયાળુ, દાનવીર અને ભક્ત હતા. રાણાના આવા જવાબથી રહીમ ઘણા પ્રભાવિત થયા રહીમના બારામાં ઘણી કિવદંતી પણ લોકોમાં પ્રવર્તે છે.
અને રાણા પ્રત્યે અનેકગણું માન વધી ગયું. તેનો બદલો અકબરના દરબારમાં ગંગ ઘણા પ્રભાવશાળી કવિ વાળવા અકબર જ્યારે મેવાડ ઉપર ચડાઈ કરવાનું વિચારી હતા. રહીમ તેનો ઘણો આદર કરતા. એકવાર રહીમ યુદ્ધમાં રહ્યા હતા. ત્યારે રહીને તેને અટકાવ્યા હતા. જવા તૈયાર થયા ત્યારે ગંગે એક છપ્પય કહ્યો.
રહીમ એટલા દયાશીલ હતા કે તેણે સામાન્ય જનતાની કહેવાય છે કે, આ છપ્પયથી રહીમ એટલા પ્રભાવિત ગરીબી દૂર કરવા દેઢ પ્રતિજ્ઞા કરી હતી. થયા કે તેણે છત્રીસ લાખની હૂંડી ગંગને અર્પણ કરી. રહીમ પ્રાચીન કાળમાં રાજાઓ કવિઓના આશ્રયદાતા હતા. દાનવીર અને નિસ્પૃહી હતા.
તેમ રહીમ પોતે પણ કવિઓના આશ્રયદાતા હતા. અને એની ગોંસાઈ તલસીદાસજી સાથે પણ રહીમને ઘણો પરિચય જોડેનો આશ્રયદાતા તે અરસામાં આખા વિશ્વમાં હોય તેવો હતો. એક દિવસ યાચક બ્રાહ્મણને તુલસીદાસે રહીમ પાસે ઉલ્લેખ નથી. ફારસી કવિઓને પણ ફારસના યશસ્વી સમ્રાટ મોકલ્યો. કારણ કે બ્રાહ્મણને પોતાની કન્યાના વિવાહ કરવા શાહ અલ્લાહ કરતાંય અબ્દુલ રહીમ ઉપર વધારે વિશ્વાસ ધનની આવશ્યકતા હતી. બ્રાહ્મણ સાથે તુલસીદાસે દુહાનું એક હતો. રહીમ અનેક કવિઓના પ્રેરણામૂર્તિ હતા અને તેના પુત્ર ચરણ પણ મોકલ્યું.
મિરઝા એરિઝ પણ કવિઓના પ્રેરણાસ્ત્રોત અને ઉદાર
આશ્રયદાતા હતો. સુરતીય નરતીય નાગતીય, યહ ચાહત સબ કોય
રૂદ્ર કવિ રચિત “ખાનખાના ચરિતમ'માં રહીમની રહીમે બ્રાહ્મણને ખૂબ ધન આપ્યું અને તુલસીદાસનો
દાનવીરતાની પેટ ભરીને પ્રશંસા કરવામાં આવી છે. તે દુહો આ રીતે પૂરો કર્યો.
વખતમાં કોઈના ઘરમાંથી ગરીબીએ દેશવટો ન લીધો હોય તો ગોદ લિયે તુલસી ફિરે, તુલસી સે સુત હોય સમજી લેવું કે તે વ્યક્તિ રહીમની રહેમથી વંચિત છે ! (તુલસીદાસનાં માતાનું નામ હુલસી હતું.)
તેના દાનના ક્રમના બે પ્રકાર હતા. દૈનિક દાન અને રહીમનાં મનમાં હિંદુ, મુસ્લિમ જેવા ભેદ ન હતા. તે વિશેષ દાન. એક દ્રવ્ય દાન અને બીજું અન્નદાન. શક્તિના પૂજક હતા.
દેવદર્શન, નમાજ વગેરે ધાર્મિક ક્રિયાઓની પેઠે જયારે મહારાણા પ્રતાપ અકબર સામે ઝઝૂમી રહ્યા દ્રવ્યદાન રહીમનો નિત્યક્રમ હતો. હતા અને ખૂબ ભીડમાં આવી ગયા છે તેવા સમાચાર રહીમને તેને દાન આપ્ય’ વગરનું જીવન ગમતું નહીં. દાન
Jain Education Intemational
ducation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org