________________
૩૨૮ ૪
બૃહદ્ ગુજરાત આથી મહોબતખાન ખુશી થયા. દુરસાજીને થોડા ચંદ બારોટના છંદ, સૂરદાસજીનાં પદ અને દિવસ અજમેર રોક્યા અને વર્ષાસનની રકમ ચૂકવી આપી. તુલસીદાસની ચોપાઈ વગેરેને ભાષા કાવ્યમાં અજોડ માનવામાં દુરસાજીએ પોતાની વૃદ્ધાવસ્થામાં પુષ્કર મુકામે ચારણ
આવે છે એમ નરહરની અન્ય કૃતિઓ કમનીય હોવા છતાં જ્ઞાતિનો મહામેળાવડો કર્યો. તેમાં ચારણોને ઘણી વખત
છપ્પય અજોડ છે. રોક્યા. તેમાં તે વખતે ૧૪ લાખ રૂપિયાનું ખર્ચ થયું.
નરહરદાસ ઉત્તમ કવિ ઉપરાંત ઉત્તમ રાજપુરુષ પણ | દરસાજી તેમની જીંદગીમાં ઘણાં ગામો અને ૯ કરોડ હતા. સૂર્યપ્રતાપના પરમ પ્રાણરક્ષક મેવાડેશ્વર મહારાણા પસાવ કમાયા હતા અને કરોડો રૂપિયા પરમાર્થમાં પણ વાપર્યા રાજસિહ તેનો ઘણો આદર કરતા. હતા.
| મરુધરાધીશ જોધપુર મહારાજા જસવંતસિંહના સાહિત્ય રાયગઢ તાબે ભાટવાડાના રહીશ ચારણોના વહીવંચા ગુરુ અને સલાહકાર પણ નરહરદાસ હતા. તેમ છતાં કવિતાનો બારોટને દુરસાજીએ ક્રોડ પસાવનું દાન કરેલ. પેસુવા અને
વેપાર કરી દ્રવ્ય ઉપાર્જન કરવાનો તેને ક્યારેય વિચાર થયો - પાંચટિયા ગામે બે તળાવ બંધાવેલ અને બાલેશ્વરી માતાનું
નહિ. કારણ કે તે જમાનામાં તેના સુયોગ પિતા લખાજી મંદિર બંધાવેલ. રાયપુરિયા ગામે વાવ અને કુઠાડિયા ગામે
બારહ ચારણ જ્ઞાતિમાં પ્રસિદ્ધ પુરુષ અને ધનવાન ગણાતા. કૂવો કરાવ્યો હતો.
સમ્રાટ અકબરના પરમ કૃપાપાત્ર અને વીરરસના શ્રેષ્ઠ વક્તા દુરસાજી ૧૧૩ વર્ષની ઉંમરે સં. ૧૭૦૮માં પાંચેટિયા
હોવાથી તેને દાનમાં લખપસાવ અને હાથી, ઘોડા મળેલા. ગામે અવસાન પામ્યા.
લખાજીના દેહાંત પછી નરહરદાસ અને ગિરધરદાસ
સરલ ભ્રાતૃભાવથી એક જ હવેલીમાં નિવાસ કરતા. છતાં આબુ ઉપર અચલેશ્વર મહાદેવના મંદિરમાં શિવલીંગ
તેની સ્ત્રીઓમાં અણબનાવ હતો. સન્મુખ (જુના મંદિરમાં) દુરસાજી આઢાની પિત્તળની જબરજસ્ત મૂર્તિ અને તેમનો લેખ છે.
પત્નીના દુરાગ્રહથી ગિરધરદાસે બન્નેના ઘર વચ્ચે
દિવાલ બનાવી. નરહરદાસજી ઘેર આવ્યા. પોતાની પત્નીના અવતાર ચ'િ ગ્રંથતા કર્તા
મોઢેથી બનેલી ઘટના સાંભળી. મહાકવિ નરહરદાસ (બીજ)
શાંત વૃત્તિવાળા નરહરદાસજીએ પોતાનાં ધર્મપત્નીને રાજસ્થાન મધ્યવર્તી રત્નગર્ભા મરભૂમિના જોધપુર રાજ સાંત્વના આપી. સંતાન થવું એ ઈશ્વરાધીન છે. તે માત્ર અંતર્ગત ટેલા નામક ગામમાં ચારણ જાતિના ઊંચ બારહટ્ટ ભાગ્યાધીન છે. પણ હું એવા અમત્ર્ય પુત્ર (ભગવદ ગ્રંથ)ની રોહડિયા શાખામાં વિ. સં. ૧૬OOનાં અંતમાં “અવતાર ઉત્પતિ કરું કે જે યાવત્ ચંદ્ર દિવાકરો હોય અને સંતો, મહંતો, ચરિત્ર' ગ્રંથના કર્તા મહાકવિ નરહરદાસનો જન્મ થયો. કવિઓ, પંડિતો અને રાજા મહારાજાથી માંડી રંક સુધીની
સૌની ગોદમાં ભાવયુક્ત ખેલતો રહે. તેમના પિતાનું નામ લાખાજી બારહટ્ટ અને તેના નાના ભાઈ ગિરધરદાસ, નરહરદાસને કોઈ સંતાન ન હતું.
આ રીતે પત્નીને સમજાવી પછી પણ ધારી બારહટ્ટજી
અદૂભૂત યશદેહકો નિશ્ચય કરવા માટે કટિબદ્ધ થયા. આ - નરહરદાસ સંસ્કૃત, નાગરી અને રાજપૂતાની ભાષાના સમર્થ વિદ્વાન હતા. ઉપરાંત તે અનેક ભાષાના જ્ઞાતા હતા.
ભગીરથ પ્રયાસ સિદ્ધ કરવાની આકાંક્ષા વધી જવાથી આ કામ
માટે અખૂટ દ્રવ્ય સાથે લઈ મારવાડ ભૂમિના કટિતટ રૂપ પુણ્ય પોતે પંડિત દ્વિજવર ગિરધરદાસ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો.
ક્ષેત્ર પુષ્કરરાજમાં આવી પહોંચ્યા. ત્યાં ધર્મશાસ્ત્રના યથાર્થ આ ઉપરાંત પોતે પૂરા રાજનીતિજ્ઞ અને અનન્ય વૈષ્ણવ
મર્મજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોને મળ્યા. તેનો સહકાર માગી હતા. જેનું પ્રમાણ તેનો અવતાર-ચરિત્ર ગ્રંથ છે.
ભાગવત્, રામાયણ વગેરે શાસ્ત્રના સિદ્ધાંત વિચારી ધર્મમૂલ અખિલ ભારતવર્ષના હિન્દી કાવ્યપ્રદેશમાં ભક્તભૂષણ શ્રી વિષ્ણુના ૨૪ અવતારનો પવિત્ર લીલામય બૃહદ્ ગ્રંથ સૂરદાસજી અને ગોસ્વામી તુલસીદાસની પ્રથમ પંક્તિમાં નામ ““અવતાર ચરિત્ર”નું નિર્માણ કર્યું. આ ગ્રંથ લખવાનો આરંભ ગણના છે તેની શ્રેણીમાં નરહરદાસજીનું નામ પણ માનનીય છે. વિ. સં. ૧૭૩૩ અષાઢ વદ ૮ ને મંગળવારે કર્યો.
Jain Education Intemational
cation International
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org