________________
પ્રતિભા દર્શન
દુરસાજીએ બાદશાહના રુંવાડા ઊભા થઈ જાય તેવી રાજાનું મૃત્યુ થયું અને સવાઈ રાજા સુરસિંહજી ગાદીએ બિરદાવલી સંભળાવી. સલામ કરી બાદશાહે પૂછ્યું- “તુમ આવ્યા. તેણે તમામ ચારણોને બોલાવી જાગીર પાછી આપી. કૌન હો?” દુરસાજીએ પણ બાદશાહને પુછ્યું. “તુમ કૌન પણ દુરસાજીએ મારવાડનું પાણી પીધું નહતું. હો?” બાદશાહે ઉગ્ર દૃષ્ટિ કરી કહ્યું. “તુમ મુઝે નહિ
જ્યારે મહારાણા અમરસિંહ પાસે દુરસાજીએ પરિચાનતા?” એટલે દુરસાજીએ ડિંગળી ભાષાનું ગીત કહ્યું. રાયપરિયા ગામની માગણી કરી ત્યારે મહારાણાએ દરબાર
તું લક્ષ્મણ, અર્જુન, રામ કે કૃષ્ણ આ ચારમાંથી કોનો ભરી તામ્રપત્રથી રાયપુરિયા ગામ અને ક્રોડ પસાવની બક્ષિસ અવતાર છો? આ ગીત સાંભળી બાદશાહ ઘણા પ્રસન્ન થયા અને કરી અને દુરસાજીએ રાયપુરિયામાં નિવાસ કર્યો. દુરસાજીને ક્રોડપસાવની બક્ષીસ મળી પછી તે જેતારણ આવ્યા.
એકવાર દુરસાજી ઉદેપુર રાણાજીની સલામે આવ્યા દુરસાજીને તેનાં પ્રથમ પત્નીથી ભારમલજી તથા અને પછી પોતાને ઉતારે આવવા ઊડ્યા પણ પડી ગયા તેથી જગમાલજી નામે બે પુત્રો થયા અને બીજાં પત્નીથી કિશનજી મહારાણા પોતે ઊભા થઈ ખમા કહી દુરસાજીનું બાવડું પકડ્યું નામે પુત્ર થયા. મોટા પુત્ર ભારમલજી અચક્ષુ હતા. તેના પુત્ર ત્યારે દુરસાજીએ કહ્યું. રૂપજી હતા પણ તે આજ્ઞા વિરુદ્ધ થાતાં કુટુંબમાં કુસંપ થયો. “ખમ્મા ખમ્મા કહી ઉઠાડિયો, તો દે રાણા કુઠાડિયો.” એટલે દુરસાજીએ પોતાના પાંચ ગામના બે સરખા ભાગ કર્યા
આથી રાણાજીએ કુઠાડિયા ગામ પણ બક્ષિસ આપ્યું. અને ત્રીજા ભાગમાં પોતે રહ્યા પછી ત્રણેય પુત્રોને બોલાવીને
દુરસાજીને એક કેશરબાઈ નામે પાસવાન (રખાતી હતી. કહ્યું, “તમને યોગ્ય લાગે તેમ ત્રણેય માગી લ્યો.”
તેનાથી માધાજી નામે દીકરો થયો હતો. ભારમલજી અને જગમાલજીએ જાગીર માગી લીધી.
દુરસાજીએ મહારાણાને કહ્યું, “અન્નદાતા! આપે તેથી ભારમલજીના વંશજો પેસુવા ગામે અને જગમાલજીના કિશનજીને તો ઘણી જાગીર આપી. હવે માધાને કાંઈક વંશજો ઝાખર ગામે વસ્યા. કિશનજી નાના દીકરાના ભાગમાં
નવાજેશ કરો.” દુરસાજી આવ્યા. એટલે દુરસાજી કિશનજીને સાથે લઈ પેસુવા
આથી રાણાજીએ કાગડી નામનું ગામ માધાજીને ગામેથી નીકળી ઉદેપુર આવ્યા. તે વખતે ઉદેપુરના રાજયાસને
આપ્યું. જોધપુર સવાઈ રાજા સુરસિંહજીનું સં. ૧૬૭૬માં મહારાણા પ્રતાપના પુત્ર અમરસિંહજી હતા.
અવસાન થતાં ગજસિંહજી ગાદીએ આવ્યા. તેણે ખાસ માણસ મહારાણા પ્રતાપની બિરદ છત્યુત્તરી બનાવનાર
મોકલી દુરસાજીને તેડાવ્યા. પણ વૃદ્ધાવસ્થાને કારણે દુરસાજી કવિરાજ દુરસાજીનું પધારવું થયું છે. તેવા ખબર મળતાં
જઈ શક્યા નહિ. પણ કિશનજીને મોકલ્યા. મહારાજ મહારાણાજીએ તેમના ઉતારાની વ્યવસ્થા કરી. બીજે દિવસે
ગજસિંહજીએ કિશનજીનું ઘણું સન્માન કર્યું અને સલામે બોલાવ્યા. દુરસાજી બિરદાવલી બોલી આસને બેઠા
પાંચેટિયા, ગોદાવાસ અને હિંગોલા નામે ગામ ત્રાંબાને પતરે એટલે રાણાજીએ પૂછ્યું “બોલો, કવિરાજ! આપની શું ઇચ્છી બક્ષિસ આપ્યાં. છે?” ત્યારે દુરસાજીએ કહ્યું.
ખાનખાના મહોબતખાન મુગલ રાજ્યમાં ઘણા મને રાયપુર ગામ આપો જેથી મારવાડ જઈ નિવાસ કરું.
બળવાન સરદાર હતા. આ મહોબતખાનખાના તરફથી સં. ૧૬૪૩માં જોધપુર મહારાજાએ ચારણોની તમામ દુરસાજીને રૂપિયા એક લાખનું વર્ષાસન મળતું. પણ જાગીર જપ્ત કરેલ અને ચારણોએ ઉપવાસ કર્યા અને ત્રાગું કરવા તૈયાર થયા. પણ દુરસાજીને ત્રાગું કરવાની ના પાડી ત્રણ વરસનું વર્ષાસન ચડત થયું હતું. પણ અજમેરમાં કહ્યું, “તમે જીવતા હશો તો ભવિષ્યમાં ચારણોનું ભલું મહોબતખાનખાનાનો મૂકામ થયો છે. તેવા ખબર મળતાં કરશો.” છતાં દુરસાજીએ ગળામાં કટાર નાખેલ પણ બચી કિશનજીને વર્ષાસન લેવા અજમેર મોકલ્યા. પણ મહોબતખાને ગયા. એટલે કહ્યું. “હું મારવાડ છોડીને જાઉં છું. જ્યાં સુધી કહ્યું, “યહાં દિલ્હી ઔર ખજાના સાથ મેં નહીં હૈ” એટલે તમામ ચારણોની જાગીર પાછી ન મળે ત્યાં સુધી મારવાડનું કિશનજી પાછા આવ્યા. પણ દુરસાજી નારાજ થયા. પોતે પાણી પીશ નહિ.” તે પછી સં. ૧૯૫૨માં જોધપુર મોટા અજમેર ગયા. મહોબતખાનજીને મળીને દુહો કહ્યો.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org