________________
પ્રતિભા દર્શન
જે ૩૨૩ પક્ષી બધાં જ મારાં છે.”
રહેજે અને કરેલા પાપનું પ્રાશ્ચાતાપ કરતાં કરતાં હવે પછીના હું એવા આત્મભાવને ઠોકર મારું છું.”
જીવનમાં પાપકર્મ ન થાય તેટલો સાવધ બનજે. સદ્ગુરુ પરમ
કૃપાળુ છે. તારા તન મનનાં પાપનો વિનાશ કરશે” આટલું કહી લાખો પિશાચ જેવો બની લોયણ સામે આગળ વધ્યો અને તેના શરીરમાં રક્તપિત્તનો ભયંકર કોઢ
“પણ એટલું જરૂર ધ્યાનમાં રાખજે કે નિર્મળ, વ્યાપી ગયો! એનો ચહેરો વિકૃત બની ગયો, એનું મોં કાળું
અંત:કરણવાળાનો અવાજ સંગુરુ સાંભળે છે. લંપટ, મલીન, અને કદરૂપું થઈ ગયું. આખા શરીરે ચાઠામાંથી લોહી વહેવા
અને કુડકપટવાળાના અવાજની આ માર્ગમાં કાંઈ કિંમત લાગ્યું. આ પ્રત્યક્ષ ચમત્કાર જોઈને લાખાનું અભિમાન
નથી.” નીચે મોઢે લાખો ત્યાંથી પાછો ફર્યો. એને રૂંવાડે રૂંવાડે ઓસરી ગયું. એની ચિત્તવૃત્તિનો ઉન્માદ શાંત થઈ ગયો અને અગ્નિની જલન હતી. એ આટકોટ આવ્યો અને પથારીવશ લોયણનાં ચરણમાં પડી કહેવા લાગ્યો.
પડ્યા પડ્યા પોતાનાં કરેલાં પાપોનો પશ્ચાતાપ કરતો રહ્યો. “મારો અપરાધ ક્ષમા કરો, દેવી!'
આમ કરતાં પૂરા બાર વરસ વીતી ગયાં. લાખાનું પાપ
તો ક્યારનું તેના અશ્રુ પ્રવાહમાં વહી ગયું હતું. એનો આત્મા “હું તને ક્ષમા કરનારી કોણ? લાખા! મને તો એક
દર્પણ જેવો શુદ્ધ બની ગયો હતો. એક દિવસ સંત શેલારસી સંતાપ થાય છે કે તારા જેવો કુળવાન ક્ષત્રિય પારકી મા
લાખાને ત્યાં પધાર્યા. આમ અચાનક સદ્ગુરુની પધરામણી દીકરીઓ ઉપર કુદૃષ્ટિ કરતો ફરે તો તારી પ્રજામાં ઉચ્ચ
થયેલી જોઈ લાખો એના ચરણમાં પડી ગયો અને શુદ્ધ પ્રેમાશ્રુ સંસ્કારો ક્યાંથી આવે? જે પ્રજાના સત્તાધીશો, રાજાઓ કામી,
રૂપી અંજલિથી એણે ગુરુનાં ચરણોનું પ્રક્ષાલન કર્યું. “ઊઠ ક્રોધી કે લોભી હોય તેની પ્રજામાં પણ એવા જ દુર્ગુણો આવે
બેટા!” ગુરુએ કહ્યું, “હવે તું ભેટવા યોગ્ય થયો છે. આજ છે, કારણ કે ““યથા રાજા તથા પ્રજા!”
દિવસ સુધી તારો સ્પર્શ પણ પાપ રૂપ હતો. આજથી તું પવિત્ર “લાખા! માનવ દેહ અતિ દુર્લભ વસ્તુ છે. હજારો આત્મા બન્યો છે.” આટલું કહી ગુરુ શેલારસીએ તેના શરીરે જન્મના પુન્ય પ્રભાવ વગર માનવ જન્મ મળવો મુશ્કેલ છે, એ હાથ ફેરવ્યો અને તુરત લાખાનું શરીર કંચન જેવું નિર્મળ અને દુર્લભ માનવ જીવનને પણ જો કાગડા, કૂતરા જેવું બનાવી નિરોગી બની ગયું. દેવામાં આવે તો, આત્માનો ઉદ્ધાર ક્યારે થાય?”
સંત શેલારસીએ લાખાને મહામાર્ગનો ઉપદેશ આપ્યો - ‘દેવી! મને આવી ખબર ન હતી, હવે હું તને જ ગુરુ અને એક દિવસનો એ લંપટ લાખો લાખેણા મોતી રૂપે ચમકી માનું છું, મારો આ રોગ શાંત કરીને મને ભવસાગર પાર ઊઠ્યો. ઉતરવામાં મદદ કર.”
હવે મને આપના ચરણમાં દાસ તરીકે સ્વીકારો.” - “એ વાત ખરી છે, લાખા! પણ હું ગુરુ બનવા યોગ્ય લાખાએ ગુરુને પ્રાર્થના કરી. નથી. કારણ કે ભક્તિનાં તત્ત્વો અતિગહન છે અને “બેટા! હજી તને મહામાર્ગનો સાચો મુસાફર બનાવવા પરમાત્માને ઓળખવા માટે તો બ્રહ્મજ્ઞાની ગુરુની જરૂર છે. માટે સત્સંગની જરૂર છે અને એ જ લોયણ જેવી બ્રહ્મજ્ઞાની
“તો પછી મને એવા સાચા સદગુરુનો ભેટો કરાવી દે, કુમારિકા આટલામાં બીજી કોઈ નથી. એની સેવામાં રહી તું લોયણ! આ કોઢથી તો મારું આખું શરીર સળગી જાય છે. તારા આત્મજ્ઞાનને દઢ બનાવ.” આટલું કહી ગુરુ વિદાય થયો. મારે રૂંવાડે રૂંવાડે હજારો વીંછીની વેદના થાય છે. હું એવા
સાચો પાણીદાર બનેલો લાખો આખરે લોયણના પૂરા સંગુરુને શરણ જઈને મારા આત્માનો ઉદ્ધાર કરું.” શરણમાં આવ્યો. લોયણે તેનો સત્કાર કર્યો અને લાખાને
“સાંભળ, લાખા! તારો આ પશ્ચાતાપ રાંડ્યા પછી આત્મજ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યાં. કહેવાય છે કે લાખાને ડહાપણ જેવો છે. પાપ કરતાં તેં પાછું વાળી જોયું નથી. કામ, વૈરાગ્યભાવના આવી જાય તો પોતાનું શું થશે? એવી શંકાથી • ક્રોધમાં ચકચૂર બનીને તેં અનેકની આંતરડી દુભાવી છે એટલે લાખાની એક રાણી સૂરજા રોજ લાખા પાછળ પાછળ જતી તને એ પાપના પ્રાયશ્ચિત રૂપે મળેલા આ રોગને તારે ભોગવ્યું અને સાંભળતી. તેનાથી લાખો પહેલાં જ સૂરજાને જ છૂટકો છે. હવે તું શેલારસી નામના સંતનું ધ્યાન ધરતો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org