________________
૩૨૨ ૨
બૃહદ્ ગુજરાત દાસી જીવણ, મૂળદાસ આમ અનેક સંત-કવિઓ થયા છે. ચાલી ગઈ. લાખાએ એક પાણીઆરીને પૂછ્યું. “કોની દીકરી એમ મુખ્ય સંત કવયિત્રીઓમાં તોરલ, મીરાં, ગંગાસતી, હતી?”, “લુહારની દીકરી.” પાણીઆરીએ કહ્યું. લીરબાઈ અને લોયણ ગણી શકાય.
બાપ અને દીકરી બેય સાધુડાની મંડળીમાં બેસીને આ સંત કવિઓ ભજન ગાતાં, ભજન લખતાં અને ભજનિયાં ગાય છે. દીકરી આવડી થઈ છે પણ એને ભજન કરતાં. તેની વાણીમાં આત્મજ્ઞાન અને કોઠા સૂઝના પરણાવવાની ચિંતા એના બાપને નથી.” ઓજસ પથરાતાં અને તેની ભજનવાણીથી સમાજના કંઈક
રાથા સમાજના કઈક “ઠીક છે, હું જોઈ લઈશ.” અને લાખો આટકોટ માર્ગ ભૂલેલાંને તેણે સન્માર્ગે વાળ્યાં છે. કંઈકને પ્રેરણા મળી
પાછો ફર્યો. એક ખેપિયો મજેવડી મોકલી દેવતણખી પાસે છે અને જીવન સુધાર્યા છે. અને લોકજીવનનું ઘડતર કર્યું છે.
લોયણનું માથું નાખ્યું. પત્ર વાંચી દેવતણખીએ પોતાની જ્ઞાની પણ તે નિઃસ્પૃહી હતાં, તેને કાંઈ જોઈતું ન હતું પણ કાંઈક
પુત્રી લોયણને આપ્યો. લોયણને સમજતાં વાર ન લાગી કે આ આપવું'તું.
લાખો એ જ દિવસે આવેલો તરસ્યો મુસાફર! તેણે વાસ્તવમાં કથા કે ભજન મનોરંજનનાં સાધન નથી પણ દેવતણખીને કહ્યું. મનને મારવાનાં સાધનો છે. પ્રાચીન યુગનાં સંતોએ મનને
“પિતાજી! એ દેખાવનું મોતી છે, પણ પાણીદાર માર્યા હતાં અને એટલે જ તોરલે તેની આત્મજ્ઞાનની વાણી વડે
નથી. પણ આપ આજ્ઞા આપો તો પાણીદાર બનાવી દઉં. જ જેસલ, સાસતિયા જેવા ક્રૂર અને સધીર શેઠ જેવા કામીને
એના કપાળ પરથી મેં તો વાંચી લીધું છે કે લાખાના દુર્ગુણ જો સન્માર્ગે વાળ્યા. તો લોયણે લાખા જેવા કામમાં અંધ બનેલાને
સદ્ગુણોમાં પલટાઈ જાય તો એનાથી અનેકનો ઉદ્ધાર થાય.” આ રીતે ચેતવ્યા.
“આપણું એ જ કામ છે, બેટા!” દેવતણખીએ કહ્યું. સૌરાષ્ટ્રના આટકોટ ગામનો ગિરાસદાર લાખો ધન, સત્તા અને યુવાની ત્રણેય નશામાં ચકચૂર બન્યો હતો. આ
લાખાએ અનેક ઉપાયો કર્યા પણ બધા પ્રયત્નમાં તે ત્રણમાંથી કોઈને એક નશો ચડી જાય તોપણ અનેક અનર્થ
નિષ્ફળ થયો. દુર્જન માણસ કાર્યમાં નિષ્ફળતા મળતાં કરાવે ત્યારે લાખાને તો આ ત્રણેય નશા ચડ્યા હતા.
ઉશ્કેરાઈ જાય છે. લાખાએ પણ લોયણને મેળવવા માટેનો
છેવટનો પ્રયાસ કરવા નિર્ણય કરી લીધો. એકવાર તે ઘોડો લઈ મજેવડી ગામના પાદરમાંથી નીકળ્યો. પનઘટ પર પાણી ભરતી સ્ત્રીઓને નિહાળી રહ્યો. એ
લોયણને શેલારસી નામના સંતના સત્સંગથી ઊભો હતો પાણી પીવા માટે. એ કામાંધ લાખો ઘોડેથી ઊતર્યો આત્મજ્ઞાન મળ્યું હતું અને સાત્ત્વિક વૃત્તિ, શીલ અને ભજનઅને એક સ્વરૂપવતી કન્યા પાસે આવીને કહ્યું, “તમારા
ભક્તિના પ્રતાપથી તેને વચન સિદ્ધિ પણ મળી હતી. એક ગામમાં તરસ્યા મુસાફરને પાણી પાવાનો રિવાજ છે?”
વખત લોયણ સ્નાન કરતી હતી ત્યારે લાખાએ ત્યાં આવી
નિર્લજજ રીતે લોયણને સ્પર્શ કરવા હાથ લંબાવ્યો એટલે આ કન્યા મજેવડીના સંત દેવતણખી લુહારની લોયણ હતી. (દેવાયત પંડિત આખ્યાનમાં કેશવલાલ સાયલાકરે
લોયણે કહ્યું. દેવતણખીની દીકરીનું નામ લીલમ લખ્યું છે. પણ તે જ આ
“દૂર રહેજે લંપટ! તું ભયંકર પાપી છો, તને કામ રૂપી લોયણ હોય.)
કોઢનો રોગ તો ક્યારનો લાગી ગયો છે. પણ મને સ્પર્શ કરીશ
તો શરીરનો કોઢ પણ ફૂટી નીકળશે.” લોયણ જેવી સ્વરૂપવાન હતી તેવી જ્ઞાની, ભજનિક અને ચતુર પણ હતી. આંખો અને વાણીનાં વર્તન દ્વારા
“લોયણ!" લાખાએ કહ્યું, “તારા શાપની મને લાખાની મનોભાવનાને એ જાણી ગઈ અને લાખાને પાણી દરકાર નથી. હું એવી અંધશ્રદ્ધામાં માનતો નથી. આજે તો હું પાતાં કહ્યું “હા, અમારા ગામમાં ફટકિયાં (પાણી વગરના તને ગમે તે ભોગે મારી બનાવીશ.” મોતી)ને પાણીદાર પણ બનાવવામાં આવે છે.”
“ “ઓહો!” લોયણ બોલી, “એમાં તું એટલો બધો લાખાએ પાણી પીધું પણ લોયણનાં રૂપ, અને વાણીના ન્હાનાં શું બતાવશ? લાખો હું તો તારી જ છું. આત્મભાવે આ ચાતુર્ય ઉપર એ મુગ્ધ બની ગયો. લોયણ તો માથે બેડું લઈ સૃષ્ટિના સર્વે મનુષ્યો, પ્રાણીઓ અને વનનાં વૃક્ષ અને પશુ,
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org