SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૩૨૧ વિચાર ઘણા ઊંચા હતા, ભારતમાં આઠ-નવ લાખ માણસો પૂરમાં પડીને પણ ભવનાથ જવા તૈયાર થયાં. તે વખતે કબીરપંથી છે. તેના શિષ્યગણમાં મુસલમાન કરતાં હિંદુ શોભાજી ત્યાં આવ્યા અને બન્નેને નદી પાર કરાવી. ત્રણેય વધારે છે. જણા ભવનાથ આવ્યાં. શોભાજીએ પતિ-પત્નીને મંદિરમાં કબીરસાહેબે અનેક ભજનો અને સાખીઓ લખી છે. રોકાઈ જવા કહ્યું અને પોતે પણ ગિરનારમાં રહે છે તેમ જણાવ્યું. ઉદા ગોર અને સોનબાઈ મંદિરમાં રોકાઈ ગયાં. તિજાર ધર્મી સવારે મંદિર પાછળ કોઈ બાળકનો રડવાનો અવાજ આવ્યો. દેવાયત પંડિત ઉદા ગોર તે બાળકને વંથલી લાવ્યા અને નામ દેવો રાખ્યું. દેવાયત પંડિત દા'ડા દાખવે, સુણી લે દેવલદે નાર દેવાની ઉંમર દશ વર્ષની થતાં તેના પિતાનો સ્વર્ગવાસ આપણા ગુરુએ સત ભાખિયા, જૂઠડા નહિ રે લગાર. થયો તેથી દેવાએ ભણવાનું છોડી ગાયો ચારવાનું શરૂ કર્યું. તે જ્યાં ગાયો ચારવા જતા ત્યાં ઝાડ નીચે એક માટીનો ટેકરો આવું આગમ ભાખનાર દેવાયત પંડિત વધુ ભણેલા ન હતો. એક દિવસ બધા ગોવાળિયાએ ટેકરો ખોદી નાખ્યો. હતા. છતાં પંડિત કહેવાયા. તેમણે માત્ર કોઠાસૂઝ, આત્મજ્ઞાન ત્યાંથી શંકરનું લીંગ નીકળ્યું. તેથી ત્યાં મંદિર બાંધી દેવાયત અને દીર્ઘદૃષ્ટિથી આશરે ૫૦૦ વર્ષ પહેલાં જે યુગનાં એંધાણ પૂજા કરવા લાગ્યા. ત્યાં તેમને ગુરુ શોભાજીનો ભેટો થયો કહ્યાં છે તે આજે પણ આપણે અનુભવીએ છીએ અને અને તેણે ગુરુમંત્ર આપ્યો. શબ્દેશબ્દ સાચા પડ્યા છે. થોડા વખત પછી શોભાજી દેવાયત પાસે આવ્યા. આ દેવાયત પંડિતની જાતિ અને જન્મસ્થાન વિષે ઘણા મંદિરથી થોડે દૂર એક તળાવ હતું. તેમાં ઈન્દ્રની શ્રાપિત મતભેદ છે. કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. અપ્સરાઓ નહાવા આવી હતી. એટલે શોભાજીએ એ એક મત એવો પણ છે કે દેવાયત તોરલના પુત્ર હતા અપ્સરાઓનાં કપડાં લઈ આવવા દેવાયતને કહ્યું. દેવાયત અને એક ભજનની સાક્ષી પણ આપે છે. કપડાં લઈ આવ્યા. તેથી અપ્સરાઓ ત્યાં આવી. કપડાં પાછા ઘણા દેવાયતને થાનના જોશી પણ કહે છે. પણ ઘણાનું માગ્યાં પણ એવી શરત મૂકી કે ત્રણ અપ્સરામાંથી એક એવું માનવું છે કે તે પેરંભ બેટ બાજુના વતની હતા અને જાતે દેવાયતને વરે તો જ કપડાં પાછા આપવાં. તેમાં એક અપ્સરા આહિર હતા. યોગીના વચને દેવલને વર્યા પછી તે હાથબમાં તૈયાર થઈ તે દેવલ. દેવલે દેવાયત સાથે લગ્ન કર્યા પછી ગુરુ સ્થિર થયા હતા અને છેલ્લે દેવાયત-દેવલનું મિલન પેરંભ શોભાજીની દયાથી દેવાયતમાં વિદ્યાની વૃદ્ધિ થઈ અને તે બેટમાં થયાનું માને છે. પંડિત કહેવાયા. તેનું નામ જોતાં આહિર હોવાનો સંભવ છે. દેવાયત દેવાયત અને દેવલે સાધુ સંતોની સેવા શરૂ કરી અને નામ આહિરમાં હોય બ્રાહ્મણમાં હોવાનો સંભવ નથી. તેના નિજા૨ ધર્મ અંગિકાર કર્યો. થોડા જ વખતમાં દેવાયતની શિષ્ય સમુદાયમાં મોટે ભાગે આહિરો હતા અને તે કોળાંભા ખ્યાતિ ચારેય બાજુ પ્રસરી ગઈ. ઘણા સાધુ સંતો આવવા ડુંગર અને ભાવનગર આજુબાજુના હતા એટલે બનવા સંભવ લાગ્યા અને દેવાયતનો નિજા૨ ધર્મનો ઝંડો ફરકતો થયો. તેના છે કે તે પેરંભ બેટ બાજુના હોય અને આહિર હોય. ઘણા સેવકો થયા. તેમાં હાલો, હુલો, ઢાંગો, વનવીર, સાતો, કેશવલાલ સાયલાકરે કોઈ જુદી વાત લખી છે. બોદો અને સાંગો મુખ્ય હતા. તેને કુલ ૩૬૦ શિષ્યો હતા. ઢાંગોભગત કુંભાર હતા અને વનવીર કાઠી હતા. બાકી જૂનાગઢ પાસેના વંથલી ગામે આહિર ગોર અબોટી મોટાભાગના આહિર હતા. પંડિતજીએ શેષ જીવન બ્રાહ્મણ ઉદા કે ઉદયશંકર તેની પત્ની સોનબાઈ સાથે રહેતા ગિરનારમાં પૂરું કર્યું. હતા. તેને કોઈ સંતાન ન હતું તેથી તેણે ભવનાથદાદાની બાધા રાખી હતી અને તે કાયમ ભવનાથદાદાને દૂધ ચડાવવા લાખો, લોયણ. જતા. તેમાં ભારે ચોમાસું થયું. ઓઝત નદી ઊતરી શકાય તેમ ન હતું. બન્નેને આઠ દિવસના ઉપવાસ થયા. પછી તો બન્ને સૂરદાસ, તુલસીદાસ, કબીરસાહેબ, નરસિંહ મહેતા. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org www.jar
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy