SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ૨ બૃહદ્ ગુજરાત પોતે બચપણથી જ ધાર્મિક હતા અને ઉપદેશ સ્વામીજીએ કબીરસાહેબના શિષ્યત્વમાં એવી ભક્તિ સાંભળવાનો શોખ હતો. પોતે તિલક વગેરે કરીને રામનામ જોઈ જેથી પોતાના હૃદય સાથે લગાવી દીધા. અને પોતાના જગ્યા કરતા હતા. પણ લોકોએ તેને કહ્યું કે, જ્યાં સુધી તમે શિષ્ય પણ માની લીધા. આ રીતે કબીર રામાનંદના શિષ્ય નુગરા રહેશો ત્યાં સુધી તિલક-જાપ વગેરેનું પૂરું ફળ નહિ મળે. થયા. આ વિચારથી પોતે પ્રસિદ્ધ સ્વામી રામાનંદને પોતાના કબીર સાહેબ અશિક્ષિત હતા. પોતે જેટલી કવિતા ગુરુ બનાવ્યા. બનાવી તે બધી મોઢે હતી. કબીર સાહેબના ધાર્મિક સિદ્ધાંતોમાં ઘણી વાતો એવી હજારો પદ બનાવ્યાં અને પોતે અવિચલ ભક્ત હોવા નીકળે છે કે તેનાથી પોતાને સુફી મતનું સારું જ્ઞાન હતું. આથી છતાં પોતાના બાપદાદાનો ધંધો કપડાં વણવાનો છોડ્યો ન અથવા તો બીજાં કારણોથી મૌલવી ગુલામ સરોવરે હતો. ‘ખજીનતુલા સફિયા'માં કબીરસાહેબને ઝાંસીવાળા શેખ કબીરસાહેબના વિવાહ વનખંડી વૈરાગીની પાલિતા તકીના શિષ્ય કહ્યા છે. આ મહાશય સુફી મતના પૂર્ણજ્ઞાતા કન્યા લોબાઈની સાથે થયાં હતાં. તેનાથી તેને પુત્ર કમાલ હતા. સરવર મહાશયનું કહેવું છે કે, કબીરસાહેબને હિન્દુ અને પુત્રી કમાલી ઉત્પન્ન થયાં. લોઈ ખૂબ સ્વરૂપવાન હતાં. ભગત કબીર અને મુસલમાન પીર કબીર કહેતા. પણ તેણે કબીર સાહેબના સદ્ગુણો ઉપર રીઝીને તેનો સાથ કબીરસાહેબે પોતાની કવિતામાં શેખ તકીનું નામ પસંદ કર્યો હતો. ચોક્કસ લખ્યું છે. પણ પોતાના ગુરુ કહ્યા નથી. પણ સ્વામી કબીરસાહેબ કપડાં વણી વેચવા માટે બજારમાં જતા. રામાનંદને કેટલીયે વાર સાફ શબ્દોમાં ગુરુ કહ્યા છે. એટલે તેમાં ક્યારેક ક્યારેક કપડાં સાધુને આપી દેતા અને ખાલી શેખ તકીનું ગુરુપણું માનવાયોગ્ય નથી. હાથે ઘેર પાછા આવતા. સ્વામી રામાનંદ મહાત્મા રામાનુજાચાર્યની શિષ્ય કબીરસાહેબે પ્રાંતે પ્રાંતમાં ફરીને લૌકિક જ્ઞાન પ્રાપ્ત પરંપરામાં હતા. મહાત્માજી વૈષ્ણવ હતા. તેણે દ્વિજ માત્રને કર્યું હતું. પોતે બલખ સુધી ગયા હતા. પોતે સત્યના એટલા પોતાના શિષ્યત્વમાં લીધા. પણ શુદ્રોને રામાનુજીય પક્ષપાતી હતા કે જે વાત પોતાને અસત્ય લાગતી તેની તે સંપ્રદાયમાં અધિકાર હતો નહિ. સ્વામી રામાનંદે આ ત્રુટી દૂર તીવ્ર શબ્દોમાં આલોચના કરતા. તે પોતે સંત અને યોગી કરી શદ્રોને પણ શિષ્યો બનાવ્યા, અને આ રીતે રામાનુજીય હતા. પણ તે ગુહત્યાગને પસંદ ન કરવાને કારણે એવા સંપ્રદાયના અંતર્ગત રામાનંદી શાખા સંપ્રદાય ચલાવ્યો. પોતે લોકોની પોતે નિંદા કરી છે. સૈયદાસ નામક પ્રસિદ્ધ ચમાર ભક્તને પણ પોતાના શિષ્ય કબીરજીના મહાભ્ય અંગે ઘણાં ઉપાખ્યાન પણ છે. બનાવી લીધા. એટલું કરવા પછી પણ સ્વામી રામાનંદ એક જુલાહા-મુસલમાનને શિષ્ય બનાવવા તૈયાર થયા નહિ. પણ તેમનું શરીર છૂટ્યા પછી હિંદુ અને મુસલમાન કબીર સાહેબને તેના શિષ્ય બનવાની જ લગની લાગી હતી. શિષ્યોમાં અંતિમ સંસ્કાર માટે ઝઘડો થયો. પણ જયારે શબ અને એટલા માટે પોતે સ્વામીજીના શિષ્ય બનવા જુદી જ ઉપરથી ચાદર ખસેડી ત્યારે શબને સ્થાને ફૂલનો ઢગલો યુક્તિ અજમાવી. મળ્યો. તે ફૂલોના બે ભાગ કરી તેમાંથી હિંદુઓએ એક ભાગ લઈ કાશીમાં “કબીર ચોરો' બનાવ્યો અને બીજો ભાગ સ્વામી રામાનંદ સૂર્યોદય પહેલાં મણિકર્ણિકાના ઘાટ મુસલમાનોએ દફનાવી મગહરમાં કબર બનાવી. જે હાલ ઉપર કાયમ સ્નાન કરવા જતા. એક દિ' કબીરસાહેબ તેની મોજુદ છે. આ બન્ને સ્થાનો તેના શિષ્યો દ્વારા પૂજવામાં આગળનાં પગથિયાં ઉપર સૂઈ ગયા. અને સ્વામીજીનો પગ આવે છે. તેના માથા ઉપર પડી ગયો. સ્વામીજી રામરામ બોલી છેટા ખસી ગયા. પણ કબીરસાહેબે તુરત ઊઠીને કહ્યું, “આપે શબના સ્થાને ફૂલોની કથા મહાત્મા નાનક તથા મારા માથા ઉપર પગ રાખી મને રામ નામનો મંત્ર આપ્યો ચિતોડના બાપા રાવળના વિષયમાં પણ પ્રચલિત છે. છે. એટલે હું આપનો શિષ્ય થઈ ગયો.” મહાત્મા કબીર સાહેબ સિદ્ધયોગી હતા. પોતાના ધાર્મિક Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy