SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ છે બૃહદ્ ગુજરાત તોરલે રામસાગર હાથમાં લઈ, જેસલની સમાધિ પાસે બેસી ભવાયા' તરીકે ઓળખાય છે. ભજન ઉપાડ્યું. આ ભવાઈ મંડળો “પેડા' નામે પણ ઓળખાય છે. સમાધિ હલે છે. તોરલ માટી ખસેડાવે છે, જેસલ બહાર તેના મોવડી “નાયક’ કહેવાય છે. આ મંડળોમાં સ્ત્રીઓ હોય આવે છે પછી તોરલ પણ સમાધિ લે છે. નહિ. પણ પુરુષ, સ્ત્રી પાઠ ભજવે છે. જેને “કાંચળિયા’ લોક વાયકા એવી છે કે, જેસલ તોરલની સમાધિ થોડી કહેવાય છે થોડી નજીક આવતી જાય છે. જેસલ હલે જવ ભર અને તોરલ ભવાઈ લોકનાટકનો ગુજરાતી પ્રકાર છે અને નાટ્ય હટે તલ ભર, આ બન્ને સમાધિઓ જ્યારે એક થઈ જશે ત્યારે રીતિમાં લોકકલાનાં દર્શન થાય છે. પ્રલય થશે. એવી વાત પણ છે કે, જેસલ-તોરલે સમાધિ લીધી ગીત, નૃત્ય અને અભિગમ દ્વારા તેમજ ટુચકા રજૂ કરી ત્યારે બન્ને મોતને માંડવડે પરણ્યા હતાં. તે દ્વારા તે કાળની અવસ્થા તેમજ સારી માઠી રૂઢિઓ પર અસાઈત આકરા પ્રહાર કરી લોકોને એમની જ મૂર્ખાઈ પર ખડખડાટ હસાવવાનું કામ નાયક કોમના લોકો કરતા. મૂળ તો આ એ વખતે ગુજરાત માથે મુસલમાન બાદશાહનો વાવટો લોકનાટકો અને ભવાઈનો હેતુ આવા મનોરંજન દ્વારા સમાજ કરતો હતો. એ વખતે ઊંઝામાં પડાવ નાખીને પડેલા કોઈ સુધારણાનો હતો. સરદારે હેમાળા પટેલની અતિ સ્વરૂપવાન કન્યા ગંગાને અસાઈતના પૂર્વ ઇતિહાસમાં જૂના વખતમાં સિદ્ધપુરમાં પોતાના તંબુમાં તેડાવી મંગાવી. હેમાળ પટેલ અસાઈત પાસે ઔદિચ્ય બ્રાહ્મણોનાં અનેક ઘર હતાં. આમાનું એક ઘર વિદ્વાન ગયા અને વાત કરી, એટલે અસાઈત તે સરદારનાં તંબુમાં કથાકાર રાજારામ ઠાકરનું હતું. આ રાજારામને ત્યાં ગયા અને પોતાની ગાયકીથી સરદારને ખુશ કર્યા. સરદારે અસાઈતનો જન્મ થયો હતો. અસાઈતને બક્ષિસ માગવા કહ્યું. એટલે અસાઈતે કહ્યું, તેમણે જ ઊંઝામાં ૩૬૫ વેશ લખ્યા ત્યારથી ભવાઈની “મને મારી દીકરી ગંગા પાછી આપો.” શરૂઆત થઈ. અસાઈતના કપાળમાં ત્રિપુંડ જોઈને સરદારે પૂછ્યું. ભવાઈ લોકોને ગમે અને સમજાય એવા લોકભાગ્ય ગંગા તમારી દીકરી છે? એની ખાતરી શું? જો તમારી વાત વિષયોમાં ભવાઈ વેશ લખાયા છે. - સાચી હોય તો એક થાળીમાં ભોજન કરો.” મિત્ર ધર્મ બજાવવા ખાતર અસાઈત બ્રાહ્મણ હોવા ભાલણ છતાં પટેલની દીકરી સાથે ભોજન કર્યું. આથી વટલાયેલ નરસિંહ મહેતાની ઉત્તરાવસ્થાના સમકાલીન કવિ અસાઈતને નાત બહાર મૂક્યા એટલે સિદ્ધપુરને છેલ્લી સલામ ભાલણનો જન્મ પાટણ ગામે ત્રિવેદી મોઢ બ્રાહ્મણના ઘરે સં. કરી. અસાઈત તેના ત્રણ પુત્રો જયરાજકા, માંડણકા અને ૧૪૪૯માં. એક મત પ્રમાણે તેનો જન્મ સં. ૧૪૯૫માં નારણકા સાથે ઊંઝા જઈને રહ્યા. થયાનું અનુમાન છે. એક મત પ્રમાણે શ્રીમાળી બ્રાહ્મણને ત્યાં | હેમાળા પટેલે તેનો સત્કાર કરી જમીન, ખોરડાં કાઢી તેનો જન્મ થયાનું માનવામાં આવે છે. કવિના માતાપિતા આપ્યાં અને પોતાની પટેલ નાત તરફથી હક્કો લખી આપ્યા. વિશે કાંઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પણ તેમને ચાર પુત્રો આ ત્રણ દીકરાના ત્રણ ઘર એટલે ‘ત્રિઘરા’ (તરગાળા) નામે હતા. જેમાં ભીમ નામના દીકરાએ પ્રભોદ ચંદ્રોદય નામે ઓળખાયા. નાટક પદ્ધમાં ઉતાર્યું તે જ અરસામાં તેના વિષ્ણુદાસ નામે ઊંઝામાં રહીને અસાઈતે ભવાઈ વેશ લખ્યા અને પુત્રે કેટલાંક આખ્યાનો લખ્યાં હતાં. તેમાંથી કેટલાંકનો પુત્રોના સહકારથી ભજવવાની શરૂઆત કરી. પછી પ્રેમાનંદ અને અન્ય કવિઓએ ઉપયોગ કર્યો છે. તેના એક ‘ત્રિઘરા”નો અપભ્રંશ થઈ ‘તરગાળા' શબ્દ થયો. આજે આ પુત્રનું નામ ઉદ્ધવ હતું. તરગાળાની ભવાઈ મંડળીઓ ગામેગામ ફરતી જોવા મળે છે. આ કવિ પંડિતે પોતાના ગુરુ શ્રીપાદજી જે સંન્યાસી, તેઓ કણબીના જ ગામે રમત રમતા હોવાથી “કણબીના હતા. જેની કૃપાએ કરી ઇતિહાસ, પુરાણાદિના આધારે તેના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy