SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ જે બૃહદ્ ગુજરાતી જેસલ, તોરલ. જેસલ ઘાસમાં સૂઈ ગયા હતા. તેની હથેળીમાં જ ખીલો પોરવાઈ ગયો. તોરલે ત્રણ નર તારિયા, સાસતિયો ને સધીર જેસલ જગનો ચોરટો, પલમાં કીધો પીર. ભજનો પૂરાં થતાં તોરલ પ્રસાદ વહેંચવા ઊભાં થયાં પણ એક માણસનો પ્રસાદ વધ્યો. સૌને નવાઈ લાગી. નક્કી જેસલ અને સાસતિયા જેવા ક્રૂર અને હત્યારા તેમજ કોઈ માણસ અહીં હોવું જોઈએ. બધા ઘોડી પાસે આવ્યા. સધીર શેઠ જેવા કામીને સન્માર્ગે વાળનાર સતી તોરલમાં સાસતિયાના પગ સાથે કાંઈ અફળાયું. દીવો લઈ જુવે છે તો અદ્દભૂત નારીશક્તિનાં દર્શન થાય છે. કાળા વસ્ત્રમાં વીંટાયેલ જેસલ સૂતેલ છે. જેસલના હાથમાંથી આમ તો, તોરલ ક્યાંનાં? તેના માતા-પિતા કોણ ? ખીલો કાઢે છે અને પૂછ્યું “તમે કોણ છો?” એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. પણ તોરલ સોનગઢના લાલઘૂમ આંખો, કરડી મુખમુદ્રા, અણીદાર મૂછો, કાઠીરાજ સાસતિયાનાં ધર્મપત્ની હતાં અને કાઠિયાણી હતાં ખભે ઢળતા ઓડિયા અને કાળાં વસ્ત્રો. એટલી વાત તેની વાતમાંથી મળે છે. હું જેસલ જાડેજો.” સાસતિયાને ત્યાં ત્રણ અણમોલ ચીજ હતી. તોરલ કચ્છવાળા?” તેનાં પત્ની, તોરલ ઘોડી અને તોરલ તલવાર. “હાં, થડક્યા નથીને?” આજથી લગભગ સાતસો વર્ષ પહેલાં કચ્છ, “ના રે, જાડેજા! મેં પણ તમારા જેવા ઘણા અકરમ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ કચ્છના કર્યા છે, પણ હવે મૂકી દીધાં છે.” દેદા વંશમાં ભયંકર બહારવટિયો થયો. “ખોટું હતું. જીવનમાં ક્યારેય શાંતિ આપનાર ન હતું. એક એવી વાત છે કે, જેસલના ભાઈનું નામ વિશળભા પાપના પુંજ સમું રૌરવ નરકમાં નાખનાર હતું.” તોરલ કહી હતું. વિશળભાએ જેસલને જાકારો દીધો પછી જેસલે એક રહ્યાં. ટોળી ઊભી કરી, કચ્છની ધરા માથે કાળો કેર વર્તાવ્યો. અહીં શા માટે આવ્યા?” સાસતિયાએ પૂછ્યું. જાનો લૂંટી, મોડબંધા માર્યા, તરસી ગાયો વાળી, કંઈક નિર્દોષોના સંહાર કર્યા, કંઈક બેન- બેટીની લાજ લૂંટી, મોર, આ તોળી ઘોડી અને તોળી તલવાર લેવાની ઉમેદ હરણ જેવાં નિર્દોષ, પશુપક્ષીને માર્યા, છેલ્લે છેલ્લે ગેડી પૂરી કરવી હતી.” ગામના તેના બનેવી વીરસિંહ વાઘેલા, ભાણેજ રામસિંહ અને તો, ભાઈ! માણસના જીવનની ઉમેદ પૂરી થતી બેનની પણ હત્યા કરી. આમ કચ્છમાં હાહાકાર વર્તાવી દીધો. નથી, જ્યાં સુધી હરિભક્તિના રંગે હૈયું ને રંગાય ત્યાં સુધી.” જેસલના અકર્મે માઝા મૂકી હતી. તોરલે જેસલને ઘરમાં લાવી પ્રભુપ્રસાદ આપ્યો. - આ જેસલના કાને સોનગઢના સાસતિયા કાઠીની સાસતિયો વિચારી રહ્યા હતા. “આ માણસે અનેક ઘોડીની વાત આવી અને તેને આ ઘોડી મેળવવા તાલાવેલી પશુપક્ષી અને માનવોની હત્યા કરી છે. ન કરવાનો પણ લાગી અને તે એકલા જ સોનગઢ તરફ રવાના થયા. અકરમ કર્યા છે. શું કરવું? આ અત્યાચાર અટકે, આડેધડ થતી જેસલ જ્યારે સોનગઢ આવ્યા ત્યારે સાસતિયાના માનવ હત્યા અટકે એવો રસ્તો ક્યો?” ઓરડામાં ભજન ગવાતાં હતાં. સાધુ, સંતોની મંડળી સાસતિયાએ તોરલને પૂછ્યું “તમે મને હત્યારાને ભજનમાં મસ્ત હતી. એકવારનો ભયંકર લૂંટારો સાસતિયો ધર્મને મારગે વાળ્યોને?" ખોળામાં રામસાગર લઈ ભજન ગાઈ રહ્યો હતો. પણ ઇતો મારો ધર્મ હતો." જેસલ જ્યાં ઘોડી બાંધી હતી ત્યાં આવે છે. પણ નવા તો તમે અનેક પશુ, પક્ષી અને માનવના ભલા માટે આંગતુકને જોઈ ઘોડી હણહણી અને ખીલો ઉખાડી નાંખ્યો. જેસલ જાડેજા સાથે જાઓ, તેમના ભેળા વસી તેમનું અને એટલે તોરલ બહાર આવ્યાં અને ખીલો પાછો ખોડ્યો. પણ કચ્છનું કલ્યાણ કરો.” Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy