SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૩૧૧ પાથરશે. જેતપુરથી તીર્થયાત્રા ભણી પ્રસ્થાન કર્યું. સિદ્ધપુર, પંડિત, ગૌરવશાળી સંત અને ભારતીય સંસ્કૃતિના પરમપવિત્ર પુષ્કરરાજ, મથુરા, ગોકુળ, વૃંદાવન, અયોધ્યા, છપૈયા, મહાત્મા તરીકે લોકહૈયે વસ્યા છે. પ્રયાગરાજ, ગયાજી, કલકત્તા, ખડગપુર, જગન્નાથ, કટક, બિલાસપુર વગેરે તીર્થોએ ભક્તિભાવથી ગયા. ત્યારપછી પૂ. નાથાબાપા તેઓએ મુંબઈ, સુરત, વડોદરા, ભરૂચ, વડતાલ, અમદાવાદ, ભગત બાપા” તરીકે ઓળખાતા શ્રી નાથાબાપા જેતલપુર, મૂળી, રાજકોટ, ગોંડલ, જેતપુર અને જુનાગઢમાં જામનગર જીલ્લાના હરિપુર ગામના પટેલ કુટુંબમાં જન્મ્યા. લોકો સમક્ષ જ્ઞાનસરવાણી વહાવી. આજે ૭૫ વર્ષની ઉંમરે પણ સ્કૂર્તિ બરકરાર છે. અને ભક્તિનો સં. ૧૯૭૯માં વિદ્યાપ્રાપ્તિના લક્ષ્ય સાથે સતત નિતાંત ભાવ પ્રગાઢ છે. ઈશ્વર તરફની અતૂટ શ્રદ્ધા એમના અણુએ ગતિ કરતા, આ વિભૂતિએ “જનમંગલ'ના દસ હજાર પાઠ અણુમાં વ્યાપેલી છે. યુવાનીમાં ભારે સંઘર્ષ વેઠી, પ્રભુનાં કર્યા. આ મંગલ ક્ષણે એમનો આત્મવિશ્વાસ અને શ્રદ્ધા વધુ દર્શનનો લ્હાવો લીધો. તેઓ મૌન ધારણ કરી પ્રભુભક્તિની મજબૂત બન્યાં. સં. ૧૯૮૦માં કાશીમાં ચોખખ્ખા બજારમાં ભાવના વેગવાન બનાવે છે. પટેલ સમાજના ગૌરવસમા આ આવેલ નિર્મલ સંસ્કૃત પાઠશાળામાં એમણે અભ્યાસને વધુ સંતને કોટિ કોટિ વંદન. ગતિ આપી. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યની યાત્રા નિરંતર ચાલુ હતી. શ્રીનાથબાપાની વાણી નમ્ર અને ભાવ-સર્ભાવસભર તેઓ સતત ગ્રંથોનું પઠન કરતા, ચર્ચાઓ કરતા, જ્ઞાનબોધ છે તેઓ શ્રીમદ્ ભાગવતનું પઠન કરે છે. તેઓ પર્યાવરણપ્રેમી આપતા. આ દરમ્યાન તેમણે ૫૪ જેટલા ગ્રંથોનું આલેખન સંત છે. તેઓ કહે છે, “વૃક્ષોનું જતન એટલે સૃષ્ટિનું જતન.” કર્યું. સ્વામીજીને વધુ ગ્રંથો ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઇટલી, “સૃષ્ટિના જતન થકી જ માનવી ટકી શકે છે.” ભગતે જૂના અમેરિકા, જાપાન અને સિલોનના સંસ્કૃત વિભાગોમાં તથા રણુજામાં એક પીપળાનું વૃક્ષ ઉગાવ્યું છે, જે આજેય અડિખમ વિશ્વની પ્રસિદ્ધ લાયબ્રેરીઓમાં નજરે પડે છે. ઊભું છે. સુસંસ્કારો અને પુણ્યોના પરિપાકરૂપે સમાજમાં આવા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પોતે સંસ્કૃત સાહિત્ય, ભાષા સંત અવતર્યા છે. ગૌરવ અને સવિશેષ ખુશીની વાત ગણાય. અને કાવ્યના પ્રખર વિદ્વાન પ્રતિભાશાળી લેખક છે. મહાન આ બધા સંતોને હૃદયપૂર્વક અમારા વંદન. - પ્રત્યેક શિલ્પ સ્થાપત્યમાં આપણને લા કૌશલ્યના દર્શન વચ થવાતા જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy