________________
૩૧૨ જે
બૃહદ્ ગુજરાત
શિલ્પ સૌદર્યકલાનું યત્ર તત્ર સર્વત્ર દર્શન
સૌદર્યકલાની સાથે સંસ્કાર-સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂમિમાં જ સભર પડ્યું છે. આંખ ભરી ભરીને નિહાળવા ગમે તેવા મનમોહક સોંદર્યધામોની હારમાળા અહીં જ છે તો શિલ્પ-સ્થાપત્ય-કલાને જીવંત રાખનારા
આરસપહાણના સેંકડો જિનમંદિરો અને કે મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે છે.
એક કે
આ
* નાના
+
:
તક
'
ના.
'
સ્થાપત્યકળાનું આવું વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતું આવ્યું છે. તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથ ભંડારો કે મ્યુઝીયમોમાં, જિન મંદિરોની દિવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશ દ્વારે કે પરિકરમાં, આ શિલ્પ સૌંદર્ય કલા યત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. અત્રે બતાવાયેલા ચિત્રો ઉપરથી જ જૈન શિલ્પકળાની વિશિષ્ઠતાનો ખ્યાલ આવે છે. !
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org