SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ૪ બૃહદ્ ગુજરાત દુ:ખિયા માટે સંદબૃત ખોલ્યું. દાદુ ભગતના શિષ્ય એવા સંતે માર્ગદર્શન આપ્યું છે. જ્યાં જીવનનું પાયાનું ઘડતર થતું હોય, ધોળા ગામે ભક્તિ અને સેવાની જયોત જગાવી અને સંસ્કાર અને વ્યવહારનાં જ્ઞાનઝરણાં વહેતાં હોય, સાદાઈ, ધનાભગતના ધોળા' તરીકે ધોળા ગામ ઓળખાયું. દયાના વિનમ્રતા અને માણસાઈના પાઠ ભણાવાતા હોય એ ગુરુકૂળ સાગરસમાં આ સંતે ઊંચનીચનો ભેદ રાખ્યા વિના સમદષ્ટિ કહેવાય. વડે જીવનપર્યંત લોકસેવા કરી. ઇ.સ. ૧૯૦૧ના અષાઢ સુદ ૫. સ્વામીએ વિદ્યાર્થીઓના, ગ્રામ્ય યુવાનોના જીવનપાંચમને ગુરુવારે ધનાભગત જીવતા સમાધિ લઈ ધર્મ, સમાજ ઘડતરની સાથે સાધુ-મહાત્માઓના ઘડતર માટે, એમના સેવા અને લોકકલ્યાણની જ્યોત પ્રગટાવતા ગયા. કલ્યાણ માટે પણ કામ કર્યું. તેઓ સાધુઓને સંબોધીને કહેતા, ધના ભગતમાં ભક્તિ હતી. સેવાના અખૂટ ગુણ હતા. માત્ર ભગવાં પહેરાવાથી સાધુ બની જવાય તેવી માન્યતામાં દયાની અનેક લાગણીઓથી એમનું હૈયું છલોછલ ભરેલું રહેતું રાચવું જોઈએ નહિ. જીવનને દિવ્યતા બક્ષે એવું સાધુજીવન હતું. ભક્તિ અને સેવાની જ્યોત આજેય ધોળામાં ઓજસ જીવવું જોઈએ. ઉત્તમ સંસ્કારો, ઉત્તમ આચરણ, સાદગી, પાથરી રહી છે. ધનાભગતનું મીઠું સ્મરણ ભક્તને, શ્રદ્ધાળુ સમત્વભાવ થકી સાધુત્વ શોભે.” લોકસેવા માટે નેત્રયજ્ઞો, અને આસ્થાળુઓને શક્તિ બક્ષે છે. આજે ધોળા ગામમાં દંતયજ્ઞો, સર્વરોગનિદાન કેમ્પ જેવા અનેક સેવા કેમ્પો એમણે ધનાભગતની જગ્યા તેના સ્મારકરૂપે ઊભી છે. પ્રયોજ્યા. આ રીતે સેવાની પરબ માંડી ૮૭ વર્ષના દીર્ઘજીવન દરમ્યાન આ મહાન સંતશ્રીએ સેવાના પંથ પર ચાલતાં કદી સગવાન ભગત થાક અનુભવ્યો નહિ... ભગવાન ભગતનો જન્મ વીસાવદર નજીક તીલગામ હૃષિકેષની યાત્રા પછી સ્વામી અસ્વસ્થ બન્યા. ઈ.સ. ખાતે કણબીપટેલ જ્ઞાતિમાં થયો હતો. એમનાં પત્નીનું નામ તા. અમના પત્નીનું નામ ૧૯૮૮ (સં. ૨૦૪૪ મહાવદ ૨) ના ફેબ્રુઆરીની ૫ મી વાલબાઈ હતું. એમને કોઈ સંતાન ન હતું. સતાધારની તારીખે આ લોકમાંથી પ્રભુસ્મરણ સાથે પરમશાંતિ અને સંતોષ જગ્યામાં આપા ગીગા પાસે રહી ગોસેવાનું કાર્ય ઉપાડી લીધું. સાથે વિદાય લીધી. ઘણે વખતે આપા ગીગાની આજ્ઞાથી તીલગામ પાછા આવ્યા. ત્યાં જગ્યા બાંધી. આજે પણ તીલગામ પાસે ભગવાન ભગત પૂ. સ્વામી શ્રીકૃષ્ણ વલ્લભાચાર્યજી તથા વાલબાઈની સમાધિ જીવંત છે. સૌરાષ્ટ્રમાં આવેલા કુંકાવાવ ગામે દેવાણી કુટુંબમાં પ. પૂ. શાસ્ત્રીસ્વામી ઇ.સ. ૧૯૦૫માં (સં. ૧૯૬૧ના અશ્વિન કૃષ્ણ અષ્ટમી શનિવાર) શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીનો જન્મ થયેલો. સૌરાષ્ટ્રના તરવડા ગામમાં ઇ. સ. ૧૯૦૧માં એમનો નાનપણથી જ ધર્મપરાયણ હતા. ૧૪ વર્ષની વયે દીક્ષા લઈ છે જન્મ થયેલો. અરજણમાંથી સાધુ ધર્મજીવનદાસ નામ ધારણ સમાજઉપયોગી અને લોક ઉત્થાન અને કલ્યાણ માટે સેવા કરનારા શ્રી શાસ્ત્રીજી મહારાજે વડતાલની પાઠશાળામાં આદરી. જનાગઢ સ્વામીનારાયણ મંદિરમાં સ્થાયી થઈ ૫૪ સંસ્કૃતના ગ્રંથોનો અભ્યાસ કરી વિદ્વત્તા પ્રાપ્ત કરી. જનસમૂહ જેટલા ધાર્મિક ગ્રંથોની રચના કરી. તેઓ ગૌરવશાળી સંત અને વચ્ચે જઈ જીવનસંસ્કારનો બોધ આપ્યો. અને યુવાનોને વિદ્વાન તરીકે અનેક તીર્થસ્થળોએ ફરી મહાત્મા તરીકે લોકો વ્યસનમુક્તિ અપાવી. જુનાગઢ સ્વામીનારાયણ મંદિરના વસ્યા. “લક્ષ્મીનારાયણ સંહિતા”નામના અનેક ગુણસભર મહંત તરીકે આરૂઢ થયા અને ગુરુકૂળ જેવી શક્તિથી અનેક એવા મહાકાવ્યની રચના કરી સમાજને અર્પણ કર્યું. કાર્યોનું આયોજન કર્યું. નાની વયથી એની પ્રજ્ઞામાં તર્ક સ્થાન લીધેલું. વાણીમાં ગુરુકુળ સંસ્થાના નિર્માણ પાછળ આ મહાપુરુષે વિવેક, નમ્રતા, શાલીનતાના ગુણો ઊતરેલા. સરકારી બત્તીના જિંદગીની એક એક ક્ષણ ખર્ચી નાખી. તેઓએ સંપ્રદાયની અજવાળે તેમણે પુસ્તકોનું વાંચન કર્યું. જેતપુર સંસ્કૃત મર્યાદામાં રહીને સમાજ જીવનનું કલ્યાણકારી કામ કર્યું. પાઠશાળામાં પ્રવેશ મેળવ્યો. વિશ્વનાથ શાસ્ત્રીના અંતરમાં ગરીબ વર્ગના યુવાનોને સંસ્કાર આપ્યા. પૂ. શાસ્ત્રીજીએ આશા જન્મી. આ છોકરો બેશક જ્ઞાનના આગવા, અનોખું વિદ્યાથીજીવન કેવું હોવું જોઈએ તે અંગે પણ ઘણું જ્ઞાનપ્રદ અને તેજોમય સીમાડાઓને આંબશે. પોતે આગવી કળા Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy