________________
પ્રતિભા દર્શન
જે ૩૦૫ સાનિધ્યમાં' ઇત્યાદિ પુસ્તકોમાં સંગ્રહાયેલું છે.
વિચારસરણી ધરાવતા લેખો સરળ ગુજરાતીમાં આપ્યા. તેમનાં કાવ્યો ઉપર રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ ‘ગુજરાત સમાચાર'ની રવિવારની પૂર્તિમાં વર્ષો સુધી ચાલેલી મેઘાણીની અસર છે. પણ તેમણે કાવ્યોની અનુભૂતિ
તે તેમની લેખમાળાએ વાંચકોમાં આકર્ષણ જગાવ્યું હતું.
તમને ભજનોમાંથી મેળવી છે. સૌરાષ્ટ્રની તળપદ લોકબોલીના ફાધર વાલેસનાં પુસ્તકોમાં “સદાચાર', ‘લગ્નસાગર', બળપ્રદ શબ્દોનો મકરંદભાઈનાં કાવ્યોમાં ભરપૂર ઉપયોગ “કુટુંબધર્મ', “હૃદયધર્મ', “સ્ત્રીધર્મ”, “દેહધર્મ’, ‘ગૃહકલ્યાણ', થયો છે. તેમનાં કાવ્યોમાં જ્ઞાનમાર્ગની અને અધ્યાત્મની “ચરણ કમળ', “નવી પેઢીને’, ‘તરૂણાશ્રમ' વગેરે છે. સચોટ છાંટ દેખાય છે. તેમના કાવ્ય સંગ્રહોનાં નામ ‘તરણાં',
આત્મકથાના ટુકડામાં ફાધર વાલેસ પોતાનું જીવન જયભેરી”, “ગોરજ', “સૂરજમુખી', “સંજ્ઞા', “સંગતિ',
ઘડતર કઈ રીતે થયું તે આલેખ્યું છે. શબ્દોના વિનિયોગ વિષે ‘ઝબૂક વીજળી ઝબૂક' વગેરે છે. ‘નવનીત સમર્પણ',
વિચારણા કરતી કૃતિ “શબ્દલોક' પણ તેમણે આપી છે. ઊર્મિનવરચના' અને “અખંડ આનંદ'માં મકરંદભાઈના સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ થયા છે.
ઈ. સ. ૧૯૬૬માં તેમને કુમારચંદ્રક અને ઈ. સ.
૧૯૭૮માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા ૧૯૭૯માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને
હતા. ઇ. સ. ૨૦૦૦ની સાલમાં ફાધર વાલેસના ૭૫ વર્ષ ૨૦૦૨માં નરસિંહ મહેતા એવાર્ડ એનાયત થયા હતા.
પૂરા થયા, તે નિમિત્તે અમદાવાદમાં તેમનો સન્માન સમારોહ ગુજરાતી સાહિત્યમાં “સાંઈ મકરંદ'ના નામે ખ્યાત
યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર સાહિત્યનું પુનઃમુદ્રણ કરવામાં મકરંદભાઈ, ભજનોની દર્શનધારાના આકંઠ ઉપાસક અને
આવ્યું છે. મરમી છે.
અંગ્રેજી, ગ્રીક, ફ્રેન્ચ, હિન્દી, ગુજરાતી અને તામિલ અનેક ભાષાઓ ઉપર જેમનું સમાન પ્રભુત્વ રહેલું છે
ભાષાઓ ઉપર તેમનું સમાન પ્રભુત્વ છે. ફાધર વાલેસ
જૈનાચાર્યોની નવી પેઢીમાં ક્રાંતદર્શી વિચારક (ઈ. સ. ૪-૧૧-૧૯૨૫) ગુજરાતમાં આવીને સવાયા ગુજરાતી બનીને, શિક્ષણ
પૂ. મુનિ રત્નસુંદર વિજયજી તેમજ સાહિત્યના માધ્યમથી વિદ્યાર્થી તથા વાચકોનું ઘડતર
| (હાલ આચાર્યશ્રી) કરનાર ફાધર વાલેસનું મૂળ નામ વાલેસ કાર્લોસ જોસેફ છે.
(૧૫-૧-૧૯૪૮) તેમનો જન્મ સ્પેનના લોગ્રોનોમા શહેરમાં થયો હતો. ૧૯૪૧માં મેટ્રિક અને ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી
છેલ્લા થોડાક દાયકાઓથી સંતોષનું અધઃપતન બી. એ. થયા. તેમનો મુખ્ય વિષય ગ્રીક ભાષા હતો.
આળસમાં થયું છે. સદાચારનું અધ:પતન રૂઢિમાં થયું છે. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષય
નમ્રતાનું અધ:પતન સ્વમાનહીનતામાં થયું છે. ધાર્મિકતાનું સાથે બી.એ. થયા. આમ બી.એ.માં તેઓ બે ડિગ્રી ધરાવે છે.
અધઃપતન વહેમમાં થયું છે. એવે સમયે વૃક્ષ બની એક સ્થળે ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતના વિષયમાં એમ.
છાંયો આપવાને બદલે વાદળ બની સમાજ પર વરસવાના એ.ની પદવી ફાધર વાલેસે પ્રાપ્ત કરી.
અને લોકોમાં નૈતિક જાગૃતિ પેદા કરવાનાં પગલાં ધર્માચાર્યો
દ્વારા લેવાઈ રહ્યાં છે. એમ. એ. થઈને તેમણે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. ઈ.સ.૧૯૬૦ થી ૧૯૮૨ સુધી ફાધર વાલેસ
જૈન મુનિ રત્નસુંદરવિજયજી તે પૈકીના એક છે. અમદાવાદની સેન્ટઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક
ભાવિના ગર્ભની તો કોઈને ખબર હોતી નથી, પણ અભ્યાસમાં તરીકે રહ્યા. કોલેજમાં તેઓ અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક
અતિ સામાન્ય એવો આ કિશોર સમય જતાં હજારોની
મેદનીને જકડી રાખશે અને તેમનામાં નવા વિચારોની બન્યા. ગણિતના અઘરામાં અઘરા પ્રશ્નો ઉકેલવાની સાથે લોકોનું જીવનઘડતર થાય તે હેતથી, તાત્વિક અને દાર્શનિક ચેતના પ્રગટાવશે તેવી કલ્પના કદાચ કોઈને નહીં હોય.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org