________________
પ્રતિભા દર્શન
જે ૩૦૧ અધ્યાત્મવિચારણા', “ભારતીય તત્ત્વવિદ્યા”, “જૈનધર્મનો
ગાંધીવિચારતા સમર્થ ભાષ્યકાર પ્રાણ” તેમની અન્ય કૃતિઓ છે. પ્રાકૃતમાં રચાયેલા સિદ્ધસેન
કિશોરલાલ મશરૂવાળા દિવાકર કૃત ગ્રંથ “સન્મતિ તર્ક (ભાગ - ૧ થી ૬)નું સુખલાલજીએ સંપાદન કર્યું છે. અમદાવાદનું તેમનું
(ઈ. સ. પ-૧૦-૧૮૯૦ થી ઈ.સ. ૯-૯-૧૯૫૨) નિવાસસ્થાન “અનેકાંતવિહાર' વર્ષો સુધી વિદ્યાર્થીઓ અને ગાંધીજીના નિકટના અંતેવાસી અને જરૂર જણાય ત્યાં વિદ્વાનો માટે તીર્થરૂપ બન્યું હતું.
મહાત્માજીને પણ સ્પષ્ટ વાત મોઢે કહેનારા પ્રખર વિચારક
તેમજ દાર્શનિક કિશોરલાલ મશરૂવાળાનો જન્મ મુંબઈમાં થયો સંસ્કૃત-પ્રાકૃતતા પ્રખર અભ્યાસી
હતો. તેમનું મૂળ વતન સુરત. આકોલા અને મુંબઈમાં પંડિત બેચરદાસજી
હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મેળવ્યું. ૧૯૦૯માં મુંબઈની વિલ્સન (ઈ. સ. ૨-૧૧-૧૮૮૯ થી ઈ. સ. ૧૧-૧૦-૧૯૮૩)
કોલેજમાંથી બી.એ. અને ૧૯૧૩માં એલ. એલ. બી. થયા.
અમદાવાદના હરિજન આશ્રમની રાષ્ટ્રિયશાળામાં ૧૯૧૭ થી પંડિત બેચરદાસજીનું મૂળ નામ બેચરદાસ જીવરાજ
૧૯૧૯ સુધી શિક્ષકપદે રહ્યા. ૧૯૧દથી ગાંધીજીના નિકટના દોશી. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં તેમનો જન્મ થયો
પરિચયમાં આવ્યા અને બહુ થોડા સમયમાં કિશોરલાલભાઈ હતો. વતનમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કરીને બનારસની
મહાત્માજીના પ્રીતિપાત્ર બની રહ્યા. યશોવિજયજી જૈન પાઠશાળામાં જોડાયા. ત્યાં જાય, વ્યાકરણસાહિત્ય વગેરેનો અભ્યાસ કર્યો. ત્યાંથી કલકત્તાની
ઈ.સ. ૧૯૧૯માં ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત સંસ્કૃત કોલેજમાં જઈ, જૈન દર્શન તેમજ વ્યાકરણ સાથે
વિદ્યાપીઠની સ્થાપના કરી. કાકાસાહેબ કાલેલકર તેના પ્રથમ ‘ચાયતીર્થ’ અને ‘વ્યાકરણ તીર્થની પદવી મેળવી.
આચાર્ય અને કિશોરલાલભાઈ વિદ્યાપીઠના પ્રથમ મહાપાત્ર શ્રીલંકાના પાટનગર કોલંબોની સંસ્થામાં પાલી ભાષાનો
બન્યા. અહીં તેમનો પરિચય પ્રસિદ્ધ દાર્શનિક કેદારનાથજી અભ્યાસ કર્યો.
(નાથજી) સાથે થયો. એમના સમાગમથી કિશોરલાલભાઈના
ઘણા માનસિક પ્રશ્નોનું સમાધાન થયું. કેદારનાથજીને તેમણે શિક્ષણ ક્ષેત્રે પંડિત બેચરદાસજીએ ગુજરાત વિદ્યાપીઠથી
ગુરુપદે સ્થાપ્યા હતા. ઈ.સ.૧૯૩૪ થી ૧૯૪૦ સુધી ગાંધી કારકિર્દીની શરૂઆત કરી. અહીં પ્રાકૃત અને અપભ્રંશના
સેવાસંઘના પ્રમુખ રહ્યા અને આ સંસ્થાનું બંધારણ ઘડ્યું. અધ્યાપક બન્યા પછી અમદાવાદની એલ. ડી. આર્ટસ
દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે ૧૯૩૦ થી કોલેજમાં પ્રાકૃતના અધ્યાપક થયા. ત્યાંથી વયમર્યાદાને લીધે.
૧૯૪૨ દરમ્યાન વખતો વખત જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૬૫માં નિવૃત થઈ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ
ગાંધીજીએ શરૂ કરેલા “હરિજન” પત્રના તંત્રીપદે ૧૯૪૬માં ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધક તરીકે રહ્યા હતા.
કિશોરલાલભાઈની વરણી થઈ અને જીવનપર્યંત તેમણે આ પંડિત બેચરદાસજીનું મહત્ત્વ પ્રદાન જૈન અને પ્રાકૃત જવાબદારી કુશળતાપૂર્વક સંભાળી હતી. ગાંધીજીના બ્રહ્મચર્ય વાચનાઓનું પ્રમાણભૂત સંશોધન છે. આચાર્ય હેમચંદ્રાચાર્યના અંગેના કેટલાક લેખો પત્રની નીતિ સાથે સુસંગત ન જણાતાં દેશ્ય શબ્દકોષ “દેશી નામ માલા' નું તેમણે સંપાદન કર્યું છે. એ પ્રસિદ્ધ કરવાનો કિશોરલાલભાઈએ મહાત્માજીને સવિનય “સિદ્ધહેમ શબ્દાનુશાસન', “જિનાગમ કથાસંગ્રહ, ઇન્કાર કરેલો. રાયસણીય સૂત્ર’, ‘ભગવતી સૂત્ર’, ‘વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ
ગાંધીયુગના આ દાર્શનિકે સૂક્ષ્મરૂપે જીવનનું અવલોકન ઈત્યાદિ તેમનાં સંપાદિત પુસ્તકો છે.
કર્યું છે. તેમનાં પુસ્તકોમાં “રામ અને કૃષ્ણ’, ‘ઈશુ ખ્રિસ્ત', ( પંડિત બેચરદાસજીના પુત્ર પ્રબોધ પંડિત આંતરરાષ્ટ્રિય “બુદ્ધ અને મહાવીર', “સહજાનંદ સ્વામી’, ‘ગાંધીવિચાર
ખ્યાતિપ્રાપ્ત ભાષાવિજ્ઞાની હતા. માત્ર બાવન વર્ષની ઉંમરે દોહન', “જીવન સંશોધન', “સમૂળી ક્રાંતિ', “ગાંધીજી અને તા. ૨૮-૧૧-૧૯૭૫ના પ્રબોધભાઈનું અવસાન થયું. પંડિત સામ્યવાદ', “કેળવણીના પાયા', “કેળવણી વિવેક', “કેળવણી બેચરદાસજીએ તેમના આધ્યાત્મિક અને દાર્શનિક જ્ઞાનથી વિકાસ' વગેરે છે. “ઊધઈનું જીવન', “માનવી ખંડિયેરો' પુત્રવિયોગનો કારમો ઘા સહન કરી લીધો હતો.
ઇત્યાદિ તેમના અનુવાદો છે. “શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તેમણે
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org