________________
૩૦૦ જે
બૃહદ્ ગુજરાત .સ. ૧૯૩૬માં સર્વધર્મ પરિષદના અને ૧૯૩૭માં ગુજરાત અને પ્રાકૃતનું શિક્ષણ મેળવ્યું. પંડિતજીના જીવનની સમગ્ર વિદ્યાસભાના પ્રમુખપદે તેઓ વરાયા હતા. ૧૯૩૭માં દિશા બદલાઈ ગઈ. ૧૯૦૪માં તેઓ વધારે અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીએ ડિ. લિટ્રની માનદ્ પદવી આર્મી બનારસ ગયા. ત્યાં તેમણે વ્યાકરણ, ન્યાયદર્શન તથા આનંદશંકરભાઈનું સન્માન કર્યું હતું.
સાહિત્યનો અભ્યાસ કર્યો. ૧૯૧૧માં વધારે જ્ઞાનપ્રાપ્તિ માટે સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, બન્ને ઊપર તેમણે પુસ્તકો
પંડિતજી મિથિલા ગયા. ૧૯૧૩થી પાંચેક વર્ષ આગ્રામાં રહ્યા. આપ્યાં છે. તેમની કૃતિઓમાં “કાવ્યતત્ત્વવિચાર”, “સાહિત્ય
આ વર્ષો દરમ્યાન ભારતીય દર્શનશાસ્ત્રનો તેમણે ગહન વિચાર', “દિગ્દર્શન', ‘વિચાર માધુરી' વગેરે છે. ધર્મ વિષેના
અભ્યાસ કર્યો હતો. જાગૃત ચિંતક તરીકે તેમના વિચારો “હિંદુધર્મની બાળપોથી', ઈ.સ.૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં આપણો ધર્મ', ‘હિંદુ વેદ ધર્મ, ધર્મવર્ણન'માં સંગ્રહિત થયા અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં છે. ધર્મવર્ણનમાં આનંદશંકરભાઈએ વિશ્વના મુખ્ય ધર્મોના અધ્યયન, અધ્યાપન તેમ જ સંશોધન અને સંપાદનની સિદ્ધાંતોનો પરિચય આપ્યો છે. નીતિનો બોધ આપતી કથાઓ કામગીરી બજાવી. ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, પંડિત તેમણે “નીતિ શિક્ષણમાં આપી છે. આચાર્ય રામાનુજાચાર્ય મદનમોહન માલવિયા, આનંદશંકર ધ્રુવ, ડો. સર્વપલ્લી કત “શ્રી ભાષ્ય' ના ગુજરાતી અનુવાદ સાથેનું સંપાદન બે રાધાકૃષ્ણન્ ઇત્યાદિ મહામાનવોના નિકટના પરિચયમાં ભાગમાં પ્રસિદ્ધ થયું છે. આનંદશંકરભાઈએ લખેલા આવ્યા. ભારતીય તત્ત્વજ્ઞાન અને જૈનદર્શનો ઉપરનો તેમનો
ન્યાયપ્રવેશક” અને “સ્યાદ્વાદ મંજરી’ પુસ્તકોમાં બૌદ્ધ તથા અભ્યાસ આગળને આગળ વધતો જતો હતો. ઈ.સ. જૈન દર્શનગ્રંથોનું વિવેચન આપવામાં આવ્યું છે.
૧૯૪૪માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ
મુંબઈના ભારતીય વિદ્યાભવન અને ઈ.સ.૧૯૪૭ થી ઈ.સ. ભારતીય દર્શનશાસ્ત્રના પ્રખર પંડિત
૧૯૬૦ સુધી અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી તરીકે રહ્યા. ઈ.સ.૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા (ઈ. સ. ૮-૧૨-૧૮૮૦ થી ઈ. સ. ૨-૩-૧૯૭૮) પરિષદના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના તથા તત્ત્વજ્ઞાન પ્રજ્ઞાચક્ષુ વિશેષણ જેમને યથાવત લાગુ પડે, તેવા
વિભાગના પ્રમુખપદે પંડિતજીની નિયુક્તિ થઈ હતી. ઈ.સ.
૧૯૫૯ના ફેબ્રુઆરીમાં, ભારતની દાર્શનિક પરંપરા અને તેમાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાઓના પ્રકાંડ પંડિત અને
ગુજરાતના આચાર્ય હરિભદ્ર સૂરિનો ફાળો, એ વિષય ઉપર તેટલાજ ઉચ્ચકોટિના દાર્શનિક, પંડિત સુખલાલજી
મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા (સુખલાલજી સંઘજી સંઘવી)નો જન્મ સુરેન્દ્રનગર નજીક
અંતર્ગત પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૯૫૭માં ગુજરાત આવેલા નાના એવા લીમડી ગામમાં તા. ૮-૧૨-૧૮૮૦ના
યુનિવર્સિટીએ, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટીએ પંડિત થયો હતો. વતનની પ્રાથમિક શાળામાં સાત ધોરણ સુધીનો
સુખલાલજીને ડી. લિની માનદ્ પદવી એનાયત કરી હતી. અભ્યાસ કરી, તેઓ મોટેરાઓની ઇચ્છાનુસાર, ઘરની દુકાને
ઈ.સ.૧૯૫૮માં ‘દર્શન અને ચિંતન' ગ્રંથ માટે તેમને બેસી વેપાર કરવા લાગ્યા. પંદર વર્ષની ઉંમરે તેમનાં લગ્નની
દિલ્હીની સાહિત્ય એકેડમીનું પારિતોષિક મળ્યું હતું. તૈયારીઓ થવા લાગી, પણ કન્યા પક્ષના કોઈ કારણોસર
૧૯૭૪માં ભારત સરકારે પદ્મભૂષણના ઇલ્કાબથી પંડિતજીને સુખલાલજીનાં લગ્ન મુલતવી રહ્યા. બીજે વરસે તેમને શીતળા
સન્માન્યા હતા. નીકળ્યા. તેમાંથી સુખલાલજી બચી તો ગયા, પણ તેમની આંખોએ દષ્ટિ ગુમાવી દીધી. પંડિતજીએ પોતે જ લખ્યું છે
ભારતીય દર્શનશાસ્ત્ર ઉપર સુખલાલજીએ મૂળભૂત તેમ: “ચર્મચક્ષુનું કામ પૂરું થયું.”
વિચારણા કરી છે. “ચાર તીર્થકર', “સમદર્શી આચાર્ય
હરિભદ્ર તેમના ચરિત્રગ્રંથો છે. “મારું જીવનવૃત્ત' તેમની કુદરતની આ કઠોરતાએ ભારતને એક સમર્થ પંડિત
આત્મકથા છે. જે પંડિતજીનાં અવસાન પછી પ્રસિદ્ધ થઈ તેમજ જ્ઞાની દર્શનશાસ્ત્રીની ભેટ ધરી. અંધ બન્યા પછીના છે
હતી. “દર્શન અને ચિંતન' (૨ - ભાગ) તેમની કારકિર્દી કૃતિ થી સાત વર્ષ તેમણે વતનમાં સાધુ-સાધ્વીઓ પાસેથી સંસ્કૃત
છે. આ ઉપરાંત “ધર્મ ક્યાં છે?', “તત્ત્વાર્થ સૂત્ર',
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org