________________
પ્રતિભા દર્શન
જે ૨૯૯ શક્તિનો પરિચય આપતી “શતાવધાનની ક્રિયા જાહેરમાં ઇ.સ. ૨૦૦૧ માં, તેમની વિદાયની શતાબ્દિ ગુજરાતના બતાવી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. સ્મરણશક્તિ અને ઘણા શહેરોમાં મનાવાઈ હતી. તેમની જન્મભૂમિ વવાણિયામાં વકતૃત્વકળા ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્રની સ્પર્શેન્દ્રિય શક્તિ પણ બંધાયેલું શિખરબંધ મંદિર ૨૬-૧-૨૦૦૧ના ભયાનક અદ્ભુત હતી. આંખે પાટા બાંધીને અલગ અલગ વસ્તુઓનો ભૂકંપમાં નાશ પામ્યું હતું. તેનો જીર્ણોદ્ધાર હાલ થઈ રહ્યો છે. સ્પર્શ કરીને તેને ઓળખી બતાવતા. વીસ વર્ષની ઉંમર પછી
પંડિત સુખલાલજીએ તેમના વિષે કહેલું : “આધુનિક બાહ્ય પ્રવૃત્તિઓ આત્માની ઉન્નતિમાં આડખીલીરૂપ બને છે
સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષ કરી જૈન તત્ત્વજ્ઞાન તેમ લાગવાથી શ્રીમદ્ રાજચંદ્ર અવધાનો કરવાનું બંધ કર્યું
અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ શ્રીમદ્રના હતું. સંવત ૧૯૪૪માં ઝબકબેન સાથે તેમનાં લગ્ન થયાં.
લખાણોનું ભારે મૂલ્ય છે.' સંતાનમાં દંપતિને એક પુત્રી હતાં.
બનારસ હિન્દુ યુનિવર્સિટીના એક વખતના કુલપતિ સસરા રેવાશંકર ઝવેરી સાથે દસ વર્ષ રાયચંદ્રભાઈએ મુંબઈમાં હીરા-ઝવેરાત વેપારમાં કાઢ્યાં હતાં. લાખો
આનંદશંકર ધ્રુવ રૂપિયાનો વેપાર કરનાર શ્રીમદ્દનું લક્ષ્ય આત્મચિંતન હતું. (ઈ. સ. ૨૫-૨-૧૮૬૯ થી ઈ. સ. ૭-૪-૧૯૪૨) ચરોતર, ઈડર, સૌરાષ્ટ્ર વગેરે સ્થળોએ એકાંતમાં રહી તેઓ
| ગુજરાતી સાહિત્યના પ્રખર દાર્શનિક, ગદ્યકાર અને સમય મળે તેમ આત્મચિંતન કરતા. સંવત ૧૯૫૬માં
મીમાંસક આનંદશંકર ધ્રુવનો જન્મ અમદાવાદમાં થયો હતો. સાંસારિક બાબતોનો ત્યાગ કરી શ્રીમદ્ રાજચંદ્ર વાનપ્રસ્થાશ્રમ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા તથા રાજકોટમાં અપનાવ્યો. જૈન સાધના દ્વારા આધ્યાત્મિક ઉન્નતિની ઊંચી
મેળવ્યું. ઇ.સ. ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. એ. કક્ષાએ શ્રીમદ્ રાજચંદ્ર પહોંચ્યા હતા. જૈન દર્શનમાં અન્ય
અને ૧૮૯૨માં એમ.એ. થયા. ૧૮૯૭માં એલ.એલ.બી.ની દર્શનોનો સમાવેશ થઈ જાય છે. તેમ શ્રીમદ્ માનતા હતા.
પદવી મેળવી. ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી અમદાવાદની મનસુખલાલ મહેતા સંપાદિત “શ્રીમદ્ રાજચંદ્ર' નામના
ગુજરાત કોલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, ન્યાયશાસ્ત્ર અને | ગ્રંથમાં તેમનાં પ્રવચનો, પત્રોનો સંચય કરવામાં આવ્યો છે.
તત્ત્વજ્ઞાનના અધ્યાપક રહ્યા. તે સમયે નવી સરકારી ગુજરાતી ‘આત્મોન્નતિશાસ્ત્ર' શ્રીમદ્ રાજચંદ્રના વિચારો અને
વાચનમાળા પ્રસિદ્ધ થઈ હતી. આનંદશંકરભાઈએ તેમાં ઘણા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. જૈન દર્શનને અનુલક્ષીને શ્રીમદ્
પાઠો લખ્યા હતા. રાજચંદ્ર જીવન અને મૃત્યુ, મોક્ષ અને તેના ઉપાયો, કર્મ અને પુનર્જન્મ ઈત્યાદિ વિષયો ઉપર સ્પષ્ટ નિરૂપણ કર્યું છે.
ઈ.સ.૧૯૨૦માં પંડિત મદનમોહન માલવિયાજીએ
તેમને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાવાનું પાછળથી શ્રીમદ્ રાજચંદ્ર ઉદારમત અપનાવી,
આમંત્રણ આપ્યું. આનંદશંકરભાઈએ પહેલાં અધ્યાપક અને કોઈપણ બે દર્શનો વચ્ચેના સૈદ્ધાંતિક મતભેદોને ગૌણ ગણી,
પછી બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિપદની જવાબદારી મુમુક્ષુઓએ બધા ધર્મોમાં સમાનપણે ઉપદેશાયેલી સાધના પર
સંભાળી હતી. ડો. રાધાકૃષ્ણનું, પંડિત સુખલાલજી, પંડિત પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો
ઓમકારનાથજી જેવા અનેક દિગ્ગજો ત્યારે બનારસ હિંદુ હતો. તેમણે કહ્યું છે : ““પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ
યુનિવર્સિટીમાં અધ્યાપકો હતા. આપણો સર્વસંમત ધર્મ છે.” “હું કોઈ ગચ્છમાં નથી, પણ
ઈ. સ. ૧૯૨૦ થી ૧૯૩૭ સુધી આનંદશંકરભાઈ આત્મામાં છું તે ભૂલશો નહીં.”
બનારસમાં રહ્યા. ૧૯૩૭માં નિવૃત્ત થઈ અમદાવાદ વસવાટ શ્રીમદ્ સ્વાથ્ય નબળું હતું. માત્ર ૩૩ વર્ષનું ભર્યું કર્યો અને ત્યાં જ તેમનું અવસાન થયું. ૧૯૦૨માં ‘વસંત’ ભર્યું આયુષ્ય ભોગવીને સંવત ૧૯૫૭ (ઇ.સ. ૧૯૦૧)માં માસિકનો તેમણે આરંભ કરેલો. ૧૯૨૮માં નડિયાદ ખાતે રાજકોટ ખાતે તેમનું અવસાન થયું. રાજકોટના યોજાયેલી નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના અને તે જ વર્ષ રામનાથપરામાં જ્યાં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો મદ્રાસમાં મળેલી ચોથી અખિલ ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદના હતો, ત્યાં બે વર્ષ અગાઉ ભવ્ય સ્મૃતિમંદિરનું નિર્માણ થયું છે.
પ્રમુખપદે આનંદશંકરભાઈની નિયુક્તિ કરવામાં આવી હતી.
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org