SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૯૭ સંવત ૧૯૧૭ની ભાઈબીજના દિવસે મથુરામાં દંડી સ્વામી તવલકથાકાર, અનુવાદક અને વિરજાનંદનું ગુરુપદ સ્વીકાર્યું. અઢી વર્ષ સુધી ગુરુસેવામાં સંપાદકતો ત્રિવેણીસંગમ મગ્ન રહી અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સંવત ૧૯૨૦થી ઇચ્છારામ દેસાઈ તેમણે જાહેર વ્યાખ્યાનોના માધ્યમથી પ્રજાને અંધકારમાંથી બહાર લાવવા માટે ભારતનો પ્રવાસ આરંભ્યો. સ્વામી (૧૦-૮-૧૮૫૩ થી ૫-૧૨-૧૯૧૨) દયાનંદજી શુદ્ધ હિંદુ ધર્મના તથા સમાનતાના પુરસ્કર્તા હતા. “ચંદ્રકાંત'ના કર્તા અને “બૃહદ્ કાવ્યદોહન'ના સંપાદક હિંદુ ધર્મમાં દાખલ થયેલા વહેમો, પાખંડો, અંધશ્રદ્ધા, ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનો જન્મ સુરતમાં થયો હતો. ધોરણ મૂર્તિપૂજા સામે તેમણે જેહાદ જગાવી. યોગ અને બ્રહ્મચર્યના છ સુધીનું શિક્ષણ તેમણે સૂરતમાં લીધું. થોડો સમય સુરતમાં સાત્વિક તેજથી ઓપતું શરીર તથા અપ્રતિમ બુદ્ધિ-પ્રતિભાએ એક પ્રેસમાં કંપોઝીટર તરીકે કામગીરી બજાવી. ત્યાંથી સ્વામીજીને ખૂબ ખ્યાતિ અપાવી. ઉત્તરભારત, રાજસ્થાન મુંબઈ જઈ “મુંબઈ સમાચાર' દૈનિકમાં પ્રૂફરીડર બન્યા. અને મધ્યપ્રદેશના અનેક શિક્ષિત લોકો, વિચારકો, ઈ.સ. ૧૮૭૮માં સુરતથી “સ્વતંત્રતા' નામનું માસિક અને રાજવીઓ, કેળવણીકારો સ્વામીજી પ્રત્યે આકર્ષાયા હતા. ૧૮૮૦માં મુંબઈથી “ગુજરાતી' સાપ્તાહિકનો આરંભ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ શુદ્ધ હિન્દુધર્મના પાયા ઘણી આર્થિક અને રાજકીય મુશ્કેલીઓ વર ઉપર આર્યસમાજની સ્થાપના કરી. ટંકારા આર્યસમાજમાં દેસાઈએ “ગુજરાતી' સાપ્તાહિક ચલાવ્યું હતું. માનતા લોકો માટે મહત્ત્વનું યાત્રામથક બન્યું છે. ગુજરાતમાં આજે પણ જેની લોકપ્રિયતા જળવાઈ રહી છે તે તેનો પ્રચાર ઓછો છે, પણ પંજાબ, હરિયાણા, દિલ્હી, “ચંદ્રકાંત' (૩ ભાગ) તેમનું ઉત્તમ સર્જન છે. ત્રણ ભાગ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ ઈત્યાદિ રાજ્યોમાં તે અનુક્રમે ઇ.સ. ૧૮૮૯ થી ૧૯૦૧ અને ૧૯૦૭માં પ્રસિદ્ધ વ્યાપક પ્રસાર પામ્યો છે. સ્વામી શ્રદ્ધાનંદજીએ દયાનંદ થયા હતા. લેખકની ઇચ્છા આ કૃતિને સાત ભાગ સુધી સરસ્વતીના ઉપદેશથી આકર્ષાઈને પાછળથી હરદ્વારમાં વિસ્તારવાની હતી. પરંતુ ઇચ્છારામભાઈના અવસાનથી તે ગુરુકુળ કાંગડીની સ્થાપના કરી હતી. તે જ રીતે પોરબંદર, કામ અધૂરું રહી ગયું. વેદાંતના વિચારોની આ પુસ્તકમાં જલંધર, લાહોર, વડોદરા, અમૃતસરમાં પણ ગુરુકૂળો ઉદાહરણો સાથે સમજૂતી આપવામાં આવી છે. ‘બૃહદ્ કાવ્ય સ્થિપાયાં હતાં. દોહન'ના આઠ ભાગ અને “કથા સરિત્સાગર'ના બે ભાગનું શિક્ષણ, જીવનઘડતર, અછૂતોદ્ધાર જેવી બાબતો ઉપર તેમણે સંપાદન કર્યું હતું. દયાનંદજી તેમનાં પ્રવચનોમાં વિશેષ ભાર મૂકતા. તેમનો આપણા ભક્તકવિઓનાં જીવનની માહિતી અને પદેશ “સત્યાર્થ પ્રકાશ' ગ્રંથમાં સંગ્રહાયો છે. હિંદુ ધર્મના ભજનોને એક સ્થળે સંપાદિત કરવાનો પ્રયાસ હળભૂત સિદ્ધાંતોને શાસ્ત્રોની સહાય વડે તેમણે તારવી ઇચ્છારામભાઈએ “બૃહદ્ કાવ્યદોહન'માં કર્યો છે. તેનો પહેલો બતાવ્યા છે. એક પ્રખર દાર્શનિક ઉપરાંત નીડર સમાજ ભાગ ઈ.સ. ૧૮૮૬માં અને છેલ્લો ભાગ ૧૯૧૩માં પ્રસિદ્ધ ધારક તરીકે સ્વામીજીનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. થયા હતા. રાજપૂતોને યજ્ઞોપવિત પહેરવાનો અને સ્ત્રીઓ પણ પુરુષોત્તમ માસની કથા', “ઓખાહરણ', માયત્રી જાપ કરી શકે તે દયાનંદજીએ સ્થાપિત કર્યું હતું. “નળાખ્યાન', “કૃષ્ણચરિત્ર', નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ ન જોધપુરમાં રાજવીના મહેલમાં દયાનંદજી ઉપર વગેરે તેમના સંપાદિત કરેલાં પુસ્તકો છે. “મહાભારત'ના પ્રયોગ થયો. સંવત ૧૯૪૦ની કાર્તિકી અમાસે, પ૯ પર્વોનો અનુવાદ કરાવી, તેનું ત્રણ ભાગમાં સંપાદન પણ ઇચ્છારામ દેસાઈએ પ્રસિદ્ધ કરાવ્યું હતું. “ગંગા તથા શિવાજીની ની વયે આબુમાં તેમનું અવસાન થયું. આર્ય સમાજના પાપક અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષક તરીકે સ્વામી લૂંટ', ટીપુ સુલતાન’ તેમની ઐતિહાસિક નવલકથાઓ છે. નવલકથાકાર, યાનંદ સરસ્વતી આદરભર્યું સ્થાન ધરાવે છે. અનુવાદક અને સંપાદક તરીકે ઇચ્છારામભાઈએ નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. “ચારુચર્યા', Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy