________________
૨૯૪ જે
બૃહદ્ ગુજરાત
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગળ સર્જના
આસો વદ-૧ સં. ૧૫૨
જન્મ :
કારતક સુદ પૂનમ ૧૯૨૪)
દેહવિલય : ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭
“આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમ કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતાં હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા.'
–મહાત્મા ગાંધીજી
..આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષ કરીને જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્ર્ય વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમન્નાં લખાણોનું ભારે મૂલ્ય છે.'
–પંડિત સુખલાલજી
શ્રીમદ્ રાજચંદ્ર િ“અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” ઉદ “અહો! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ :અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો.”
–શ્રીમદ્ રાજચંદ્ર
સૌજન્ય : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર |
Jain Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org