SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૯૩ અને સાઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા ત્યાં સુધી એ કોલેજમાં જ ઉલ્લેખ કરવાનો ટાળું છું. બહુશ્રુત લેખક હોવા ઉપરાંત તેઓ ગુજરાતી વિષયનું અધ્યાપન કાર્ય ચાલુ રાખ્યું હતું. તેઓ સારા કવિ પણ હતા. તેમનાં રચેલાં કાવ્યો પણ વર્તમાન પત્રો ગોંડલમાં તથા જૂનાગઢની શ્રી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ અને ઉત્તમ માસિકોમાં પ્રગટ થતાં. પરંતુ તેમની વિશેષ રુચિ, કોલેજમાં વર્ષો સુધી અનુસ્નાતક વર્ગોમાં વિદ્યાર્થીઓને સમાલોચકની તથા ઉત્તમ અધ્યાપકની હતી તેથી કાવ્યનું ઝરણું ગુજરાતી વિષય, ખૂબ જ ઊંડાણથી છતાં રસભરી રીતે બહુ આગળ વધ્યું નહિ. એક તેજસ્વી અધ્યાપક અને લેખક શીખવતા રહ્યા હતા. અનુસ્નાતક કક્ષાએ સામાન્ય રીતે એવા પ્રો. ડો. ધીરજલાલ સાવલિયા, સાઠ વર્ષની વયે નિવૃત્ત ભાષાવિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાનું અધ્યાપકો થયા તે જ વર્ષે તા. ૭-૧૨-૧૯૯૮ના રોજ તેમનું અવસાન ટાળતા હોય છે. ત્યારે પ્રો. ધીરજલાલ, સામેથી આ વિષયનું થયું. જાજરમાન અધ્યાપકોની શ્રેણીમાંથી એક ઝળહળતા અધ્યાપનકાર્ય સ્વીકારતા અને વિદ્યાર્થીઓના માનસમાં એ દીપકની જીવનજયોતિ આ રીતે મહાકાળની ઝપટમાં અકાળે સચોટ રીતે બેસી જાય તેવી રસાળ પદ્ધતિએ શીખવતા. બૂઝાઈ ગઈ! તેઓ પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કરતા હતા તે દરમિયાન જ પોતાના પૂર્વજ સંતકવિ ભોજા ભગતના જીવનકવન વિષય ઉપર મહાનિબંધ લખી ડોક્ટરની પદવી મેળવવાનું તેણે આયોજન કર્યું. વર્ષો સુધી એમણે ભોજા ભગતના સાહિત્ય અને જીવન પ્રસંગોનું અધ્યયન કર્યું. તે અંગેના તમામ દસ્તાવેજો તપાસ્યા. વહીવંચા બારોટના ચોપડામાં લખાયેલ વિગતો મેળવી. ભોજા ભગત વિશે ઈ.સ. ૧૮૯૦થી ઈ.સ. ૧૯૮૩ સુધીમાં લખાયેલ પુસ્તકો, અભ્યાસલેખો, વગેરેનો સંગ્રહ કરી એમાંથી માહિતી મેળવી. અનુભવી અને મધ્યયુગના અભ્યાસી સાક્ષરો અને નવી . સાહિત્યકારોનો રૂબરૂ સંપર્ક કરી, તેમની પાસેથી પણ વિગતો એકઠી કરી, ભોજા ભગતની જગ્યામાં પેઢી દર પેઢી ચાલ્યા આવતા મૌખિક પ્રસંગો પ્રાપ્ત કર્યા, તેમાં તટસ્થ વિવેચકની અદાથી સત્ય તપાસવા પ્રયાસો કર્યા અને તે પરિપાક રૂપે ‘ભોજા ભગત : એક સમીક્ષાત્મક અધ્યયન' નામનો બૃહદૂકાવ્ય મહાનિબંધ લખી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પી. એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ મહાનિબંધમાં ભોજાભગતનાં જીવન અને કવન અંગે તેમણે ઝીણામાં ઝીણી વિગતો આધાર સાથે રજૂ કરી છે. ભોજા ભોગતના સમગ્ર સાહિત્ય અંગેનું આ તેમનું અનેક પેઢીઓ સુધી અવિસ્મરણીય રહે તેવું શકવર્તી કાર્ય છે. ' આ મહાનિબંધ ઉપરાંત, ગુજરાતી ભાષા અને સાહિત્યનું અધ્યાપનકાર્ય કરતા અધ્યાપકોને અને અધ્યયન કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા અસંખ્ય સંશોધન લેખો તેમણે લખ્યા છે. જેમાંથી મોટા ભાગના પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થયા છે. તદઉપરાંત અપ્રગટ તસ્વીર : ડૉ. ગોદાની અભ્યાસ લેખોની સંખ્યા પણ ઘણી છે. વિસ્તારભયે તેનો રાd : - * * I * . . * Sk-' રૂદ્ર મહાલયની શૃંગાર ચોકી, સિદ્ધપુર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy