________________
૨૯૨ જે
બૃહદ્ ગુજરાત આ બધાં કાવ્યોને તેઓ સ્વહસ્તે લખીને વ્યવસ્થિત ઘસાય છે અને નાશ પામે છે, પરંતુ “વાગુ ભૂષણમ્ ફાઈલ કરીને સાચવતા. તેમના એક પુત્ર ભાઈશ્રી અમુલખ ભૂષણમ્', વાણીનું ઘરેણું જ સહુથી શ્રેષ્ઠ આભૂષણ છે. હસનાની, જેઓ અમરેલીમાં મામલતદાર હતા તેમણે આવાં આભૂષણોની આપણને અક્ષય ભેટ આપનાર કવિ એકવાર આ ફાઈલ મને બતાવી, હું બધાં કાવ્યોનો બહુ ઝવેરભાઈ કલ્યાણભાઈ માસ્તર હંમેશા યાદ રહેશે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરી ગયો અને મને લાગ્યું કે આ બધા કાવ્યોમાં એવું સત્ત્વ અને તત્ત્વ છે જે લોકો સમક્ષ મૂકવા જેવું
સ્વ. પ્રો. ડો. ધીરજલાલ સાવલિયા . છે. કવિ ઝવેરભાઈએ પોતાના કાવ્યસંગ્રહની હસ્તપ્રતનું મહાકવિ કાલીદાસે ઉત્તમ અધ્યાપકનાં લક્ષણો દર્શાવતો નામ યોગ્ય રીતે જ “ઝવેરનું ઝવેરાત' રાખ્યું હતું. એમને આ એક શ્લોક રચ્યો છે. તેમાં કહ્યું છે, “કેટલાક શિક્ષકોનું જ્ઞાન શીર્ષક અસરકારક લાગ્યું તેથી એ જ નામથી આ કાવ્યસંગ્રહ શ્રેષ્ઠ હોય છે, પરંતુ શિષ્યોને તે આપવાની કુશળતા નથી ઇ. સ. ૨000માં, પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત હોતી. અન્ય શિક્ષકો પાસે અભિવ્યક્તિની આવડત હોય છે થયો. પરખ કરી શકે એવા ઝવેરી જેવા કવિ ઝવેરની આ પણ વિષયનું ઊંડ જ્ઞાન નથી હોતું. પરંતુ જે અધ્યાપકમાં ઝવેરાત, વાણીના વિશુદ્ધ સોનામાંથી ઘડવામાં આવી છે. તલસ્પર્શી જ્ઞાન અને પ્રભાવક અભિવ્યક્તિની કલા હોય તે તેણે એને ઘડતાં પહેલા, ચકોર સોનીની જેમ વિવેકની અધ્યાપક સહુથી શ્રેષ્ઠ છે. કવિ કાલીદાસની આ વ્યાખ્યા કસોટીએ ચડાવીને કસી છે, સમીક્ષાની આગમાં તપાવી છે જેનામાં શત પ્રતિશત પ્રતિબબિત થતી હતી તેવા પ્રો. ડો. અને અનુભવની હથોડીએ ટીપીને નિરખી છે. તેથી જ આ ધીરજલાલ સાવલિયા, ગુજરાતી ભાષા સાહિત્યના સર્વોત્તમ ઝવેરાત સો ટચનું શુદ્ધ સોનું છે! કવિશ્રી ઝવેરભાઈ જાતે પ્રાધ્યાપકોમાંના એક હતા. તેઓ ભોજા ભગતના છઠ્ઠી પેઢીએ ખોજા હતા પરંતુ સાચો પ્રભુભક્ત નાતજાત અને ધર્મના વંશજ હતા. અને પંડિત યુગના સમર્થ વિદ્વાન કવિ લવજી વાડાઓથી મુક્ત હોય છે. તેથી તેઓ શ્રીરામ ભગવાનના, ભક્તના પુત્ર હતા. એ દુઃખદ ઘટના છે કે માત્ર ૬૦ વર્ષની શંકર અને હનુમાનના પરમ ઉપાસક હતા. આ દેવો ઉપર વયે તેમનું અવસાન થયું. અન્યથા એમની પ્રતિભાની તેણે અનેક ભજનો લખ્યાં છે. પોતે રચેલાં ભજનોના સંપત્તિનો વધુ લાભ પામીને ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં નામચરણ “ખોજો . કે.' નો તેણે વારંવાર ઉલ્લેખ કર્યો છે. વધારો થાત! “ખોજો . કે.” એટલે ખોજા જ્ઞાતિનો ઝવેર કલ્યાણ એવો
પ્રો. ધીરજલાલ સાવલિયાનો જન્મ, ભોજા ભગતના અર્થ પણ થાય, અને તમે બરાબર ખોજો એટલે તપાસો એવો
ફત્તેપુર ગામમાં ઈ.સ. ૧૯૩૮ના ફેબ્રુઆરીની ચોથી તારીખે અર્થ પણ થાય. ઉદાહરણ તરીકે એના એક ભજનમાં
થયો હતો. શિશુવયથી ભણવામાં અતિ તેજસ્વી ધીરજલાલે નામચરણમાં તેણે લખ્યું છે,
પ્રાથમિક શિક્ષણ ફત્તેપુરની શાળામાં લીધું હતું. પછી ખોજો . કે. અણુ અણુમાં
હાઈસ્કુલનું શિક્ષણ અમરેલીમાં લઈને, કોલેજ કક્ષાનું આત્મ જ્યોતિ પ્રગટાવો.
આગળનું શિક્ષણ ભાવનગર તથા રાજકોટમાં લીધું હતું. તેમજ (આનો અર્થ એમ થાય કે તમે અણુ અણુમાં તપાસીને
ગુજરાતી વિષયમાં એમ. એ. થયા પછી, આરંભમાં અમરેલી આત્મજ્યોતિ પ્રગટાવો. તેમ જ બીજો અર્થ એમ પણ થાય કે
સ્થિત નૂતન સ્કૂલની અંદર શિક્ષક તરીકે જોડાયા હતા. શિક્ષક ખોજો ઝવેર કહે છે કે તમે અણુ અણુમાં આત્મજ્યોતિનાં
તરીકે તેમની કારકિર્દી અતિ તેજસ્વી હતી. અને ગુજરાતી
વિષય ખૂબ જ રસાળશૈલીમાં શિખવવાને પરિણામે તેઓ અજવાળાં પાથરો.)
વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થયા હતા. કોલેજમાં અભ્યાસ “ઝવેરનું ઝવેરાત'માં કવિ ઝવેર માસ્તરે જુદા જુદા
કરતા તે દરમ્યાન જ આનુવંશિક રીતે કાવ્યરચનાના સંસ્કાર ઘાટમાં કાવ્યના કુલ ૧૩૭ ઘરેણાઓ ઘડીને આપણને આપ્યાં
તેનામાં ઊતરી આવ્યા હતા તેથી કવિતાનો નાદ લાગ્યો હતો. છે, તેમાંથી આપણે આપણા મનગમતાં ઘરેણાં મૂલવી શકીએ
અમરેલીમાં થોડાં વરસો અધ્યાપનનો અનુભવ લીધા પછી અને કંઠમાં ધારણ કરી શકીએ. મહાકવિ ભર્તુહરિએ કહ્યું છે
તેઓ ગોંડલની મહારાજા ભગવતસિંહજી આર્ટસ/કોમર્સ કે, “સોના રૂપાના અને હીરામોતીના ઘરેણાઓ તો સમય જતાં
કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે જોડાયા હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org