________________
૨૯૦
બૃહદ્ ગુજરાત. આઝાદીનાં જે અજવાળાં પથરાયાં તેમાં કવિ હંસ જેવા અનેક સાદો સીધો જવાબ સાંભળી મરાઠા સરદારને એમાં જ્યોતિષ સારસ્વત મહામાનવોના જીવનની આહૂતિનું તેલ ભળ્યું હતું. વિદ્યા તૂત છે એવું લાગ્યું અને જૂઠા મહારાજ જૂઠ્ઠા છે એવું અને બળ્યું હતું! કવિ હંસ અને તેના જેવા અસંખ્ય સ્વાતંત્ર્ય એનું વર્તન પ્રગટ થયું. જેઠા બાપાને પોતાની મશ્કરી અને સેનાનીઓના અંતરમાં શું ઝંખના હતી તેની વાત કવિની આ જ્યોતિષ વિદ્યાનું આવું અપમાન અસહ્ય લાગ્યું. તરત જ તેણે કડીમાંથી જાણવા મળે છે
કહ્યું, “એક કાગળ લાવો હું લખી આપું કે રાજની સવારી સુરરાજયની અમોને સ્વપ્રે નથી મહેચ્છા,
અમરેલી શહેરની બહાર ક્યાંથી નીકળશે”. અમને સ્વરાજ્ય આપો, એ પ્રાર્થના અમારી!
પંચની હાજરીમાં, જેઠા મહારાજે કોઈ જુએ નહિ એમ
પત્ર લખ્યો. તેને રાજમુદ્રાથી સીલ કરી, સરકારી તિજોરીમાં ત્રિકાલજ્ઞાતી
મૂકી દેવાયો. બીજે દિવસે મહારાજની દશેરાની વિજય સવારી જેઠા મહારાજ જ્યોતિષી
નીકળી. મરાઠા સરદારે અમલદારો સાથે સંતલસ કરી નક્કી ગાયકવાડ રાજ્યના અમરેલી શહેરમાં ઈ. સ. કર્યું કે જેઠા મહારાજનું જયોતિષ ખોટું પાડવું છે તેથી સવારીને ૧૭૫૦થી ૧૮૫૦ના સમયગાળામાં કંડલી જ્ઞાનની અદભૂત સાત દરવાજામાંથી કોઈપણ જગ્યાએ આપણે કાઢવી નથી સિદ્ધિ ધરાવનાર જ્યોતિષીઓ ખૂબ વખાણતા. તે બ્રાહ્મણો પરંતુ દક્ષિણ તરફના ગઢને તોડીને સવારીને બહાર લઈ કંડોળિયા' કહેવાતા. આ કંડોળિયા પરિવારમાં ઈશ્વરની
જવાની છે. ભાંગતી રાતે ગઢની રાંગની મોટી દિવાલને પાડી કૃપાથી વરદાન લઈને એક ચમત્કારિક જ્યોતિષીનો જન્મ નાંખવામાં આવી. અને ત્યાંથી સવારી બહાર નીકળી અને થયો, તેનું નામ જેઠા મહારાજ! જેમ નક્ષત્રોમાં ચંદ્ર શોભે તેમ શમીપૂજન કરી મહેલમાં પાછી આવી. નગરજનોને આશ્ચર્ય જેઠા મહારાજ જોશીઓના વન્દમાં શોભતા, તેઓ થયું કે દરવાજામાંથી પસાર થવાને બદલે ગઢની દિવાલ ત્રિકાલજ્ઞાની હતા. તેને વચનસિદ્ધિ કહીએ કે જ્યોતિષ તોડીને શા માટે સવારી કાઢવામાં આવી હશે? પણ જેઠા વિદ્યા, પરંતુ તેઓ જે કાંઈ ભાખતા તે પ્રમાણે ઘટના ઘટતી. મહારાજ મનોમન મલકાતા હતા. સમય જતાં તેની ખ્યાતિ આખા સૌરાષ્ટ્રમાં કીર્તિની પાંખે
સવારી રાજ મહેલના પ્રાંગણમાં પાછી આવી, ત્યારે ચડીને પ્રસરી ગઈ.
પંચો, અમલદારો અને નગરજનોની હાજરીમાં જેઠા અમરેલી તે વખતે વડોદરા રાજ્યનો પ્રાન્ત હતો. અને મહારાજનો જ્યોતિષનો સીલબંધ પત્ર તીજોરીમાંથી પ્રતિ વર્ષે દશેરાની સવારી, અમરેલીમાંથી નીકળી, શમીપૂજન મગાવવામાં આવ્યો. અને ખોલીને વાંચવામાં આવ્યો તો તેમાં માટે બહાર જતી. એક દશેરાએ કોઈ તુંડ મિજાજી મરાઠા લખ્યું હતું, “આ વખતની મહારાજની દશેરાની સવારી. સરદારને જેઠા મહારાજના જ્યોતિષ જ્ઞાનની પરીક્ષા લેવાનું શહેરના સાત દરવાજામાંથી એક પણ દરવાજેથી નહીં, પરંતુ મન થયું, તેથી જેઠા મહારાજને રાજ કચેરીમાં બોલાવીને કહ્યું, દક્ષિણ તરફના ગઢને તોડીને બહાર નીકળશે.' જેઠા મહારાજ! અમે સાંભળ્યું છે કે તમે જ્યોતિષ બહુ સારું જુઓ મહારાજની જ્યોતિષ વાણી સાચી પડી અને મરાઠા સરદારનું છો, તો મને જ્યોતિષ જોઈ આપો કે દશેરાની આવતી કાલની પાણી ઊતરી ગયું. તેમણે જેઠા મહારાજને માનભેર સભામાં સવારી ક્યા દરવાજેથી શહેરની બહાર નીકળશે?” તે વખતે બોલાવી શિરપાવ આપીને નવાજયા. અમરેલી નગરની ફરતો ઊંચો કિલ્લો હતો. અને તેમાં સાત
એક બીજો પ્રસંગ પણ બહુ જાણીતો છે. એક વાર જેઠા તોતિંગ દરવાજા હતા. શહેરમાંથી બહાર નીકળવાના એ
મહારાજ, પ્રભાતના પહોરમાં ચિત્તલથી અમરેલી ચાલીને સિવાય કોઈ માર્ગ ન હતા.
આવતા હતા. ખંભે ખડિયો અને મુખમાં રામનામ. રસ્તામાં જેઠા મહારાજે, મરાઠા સરદારને નમ્રતાથી જવાબ ખેડૂતની વાડીએ કોસ ચાલતો જોઈ ત્યાં રોકાયા. સ્નાન કરી આપ્યો, “સાહેબ, આપ કહો તો સવારીના પ્રસ્થાનનો હું શુભ પૂજા કરવા બેઠા, પૂજા પૂરી કરી ઊભા થવા જતા હતા ત્યાં સમય જોઈ આપું, પણ ક્યા દરવાજેથી સવારી બહાર નીકળશે ભોળો ખેડૂત ત્યાં આવ્યો અને ભક્તિભાવથી જેઠા બાપાને એ કાંઈ જ્યોતિષનો વિષય નથી.' જેઠા મહારાજનો આવો પગે લાગી બોલ્યો, “મહારાજ! તમે તો મોટા જ્યોતિષી છો
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org