SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ગુજરાત પ્રેમ હતો. તેઓએ ફત્તેપુરના ભોજા ભગતની જગ્યામાં સંસ્કૃત રચ્યો છે. આવા આ ઋષિ, કવિ અને મહામના મનિષી તથા રામાયણ શીખવવા માટે પાઠશાળા સ્થાપી હતી. લવજી ભક્ત, સફળ અને લોકોપકારક લાંબુ આયુષ્ય પાણિનિના વ્યાકરણના કઠિન સિદ્ધાંતો વિદ્યાર્થીઓને ભોગવીને સંવત ૨૦૫૫ના ફાગણ વદિ ૧૪ને સોમવારે સહેલાઈથી સમજાય તે માટે સૂત્રોને તેણે ગુજરાતી કવિતામાં સ્વર્ગવાસી થયા ત્યારે સંસ્કૃત ભાષા સાહિત્યના પંડિતયુગનો ઊતાર્યા છે. આખું વ્યાકરણ આ રીતે ગુજરાતી પદ્યમાં રચનાર એક તેજસ્વી સિતારો ખરી પડ્યો! તેઓ પ્રથમ વ્યાકરણાચાર્ય કવિ છે. આ પુસ્તકનું નામ પાણીનીય વ્યાકરણ પદ્ય કૌમુદી' છે. ટૂંક સમયમાં એ પ્રજ્ઞાચક્ષુ કવિ હંસ પ્રકાશિત થવાનું છે. આ વ્યાકરણના પદ્યની ખૂબીનો એક જેમ નિર્મળ માનસરોવરમાં રાજહંસ તરતો હોય એમ નમૂનો ઉદાહરણ તરીકે ટાંકું છું. પાણિનિનું સંધિ અંગે એક કાવ્યરૂપી માનસરોવરમાં તરનાર પ્રજ્ઞાચક્ષુ કવિ હંસે, ઈ.સ. સુત્ર છે “ઇકો યણચિા' તેનો લવજી ભક્ત ગુજરાતી દોહરામાં ૧૯૨૦ના સમયગાળામાં પોતાના મધુર ધ્વનિથી આ રીતે અર્થ ઊતાર્યો છે. દેશપ્રેમીઓને રીઝવ્યા હતા. પરંતુ એ જ ધ્વનિએ તોપગોળાનું ઈ ઉ ઋલ અક્ષર પછી, જો અસવર્ણ જ હોય, રૂપ ધારણ કરીને અંગ્રેજ હાકેમોને ખીજવ્યા હતા. અમરેલી જન્મેલા આ કવિએ માત્ર બે વર્ષની વયે ચર્મચક્ષુ ગુમાવ્યાં હું રૂપ અનુક્રમે પૂર્વ જ સ્વરનું હોય. હતાં. પરંતુ ઈશ્વર કૃપાથી એના પ્રજ્ઞાચક્ષુ ખુલ્લી ગયાં હતાં. પોતાના પૂર્વજ સંત કવિ ભોજા ભગતનું જીવન ચરિત્ર તે વખતે જયારે ટાંચા સાધનોનો પણ દુકાળ હતો અને તેમણે યુવાનીમાં પદ્યમાં રચ્યું છે તેનું નામ છે “ભોજલ આંખોની રોશની ન હતી ત્યારે એ અંધકાર ભરી દશામાં સુયશાવલી', એ અપ્રગટ છે. તે પછી તેમણે હરિગીત છંદમાં અનેક અવરોધોને પાર કરીને આ કવિ હંસરાજ હરખજી ભોજાભગતના જીવન-કવનને નિરૂપતી પુસ્તિકા પ્રકાશિત કાનાબાર વડોદરા પહોંચ્યા. ત્યાં મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા કરી. “ભોજલગુણાનુવાદ' શીર્ષકથી પ્રગટ થયેલી આ પુસ્તિકા અને અમરેલીની સંગીત શાળામાં શિક્ષક તરીકે જોડાયા. એટલી બધી લોકપ્રિય થઈ કે તેની બે આવૃત્તિઓ બહાર પડી. કુદરતી રીતે જ તેમનો કંઠ મધુર હતો અને વાયોલિનવાદનમાં આ ઉપરાંત લગ્ન ગીતોમાં પ્રચલિત ઢાળાવાળાં ગીતોનો ઢાળ તેઓ નિષ્ણાત હતા. તે વખતે મહાત્મા ગાંધીજી આફ્રિકાથી લઈ તેમણે નવાં લગ્ન ગીતો રચ્યાં. મંડપારોપણથી માંડીને ભારત આવ્યા હતા અને આઝાદી માટે સત્યાગ્રહની લડતનાં જાન ઘેર પાછી આવે ત્યાં સુધીના તમામ માંગલિક પ્રસંગોનાં મંડાણ શરૂ કર્યા હતાં. ક્રાંતિની જ્વાળા જેના અંતરમાં ભભૂકી સરસ ગીતો તેમણે રચ્યાં. આ ગીતોમાં ગૃહજીવનના મધુર હતી તેવા આ હંસરાજમાં કવિતા દેવીની કૃપા થઈ અને તેઓ ભાવો અને સંસ્કારોને ગૂંથી લેવામાં આવ્યા છે. માંગલિક કવિ હંસ તરીકે કાવ્યરચનાઓ કરવા લાગ્યા. દેશદાઝથી ગીતમાળા' નામના આ પુસ્તકની પણ બે આવૃત્તિઓ પ્રકાશિત ભરેલા આ રાષ્ટ્રપ્રેમી ગાંધીવાદી કવિનું કાવ્યઝરણું ધીમે ધીમે થઈ. આ ગીતો એટલા લોકપ્રિય થયાં કે તે વખતના મહાનદ બનીને ધસમસવા લાગ્યું. કાઠિયાવાડમાં ગામે ગામે બહેનો આ ગીતો ગાતી! તે વખતે અમરેલી પંથકમાં અને અન્યત્ર જયાં જ્યાં લવજી ભક્ત, ઉત્તમ રામકથાકાર હતા. તે સમયમાં સત્યાગ્રહોની સભા ભરાતી ત્યાં ત્યાં એ સભાનો આરંભ કવિ રામાયણની અસંખ્ય પારાયણ કથાઓ કરીને તેમણે ખૂબ હંસ પોતાનાં ગીતથી કરતા. ગીતના પ્રભાવક શબ્દોની સાથે, લોકચાહના મેળવી હતી. આ ઉપરાંત કૃષિ, વૈદક, સમાજ વાયોલિન તે બજાવતા. તેની મધુર સુરાવલીના મિલનથી. જીવન, ભારતીય વ્રતો અને ઉત્સવો ઉપર તેમણે કાવ્યો રચ્યાં વાતાવરણ જામી જતું. એનાથી સત્યાગ્રહીઓમાં પ્રાણ પૂરાતા, છે. જે તે સમયના સામયિકોમાં પ્રકાશિત થયાં છે. વ્યવસાયે પરંતુ એ સાંભળીને અંગ્રેજોના પ્રાણ મૂંઝાતા! પરિણામે કવિ તેઓ વૈદ્ય હતા તેથી જીવન દરમ્યાન જે અનુભવો થયા, હંસને પકડીને જેલમાં પૂરી દેવામાં આવતા. ઈ.સ. ૧૯૨૦, અને વૈદિકશાસ્ત્રોના જે સિદ્ધાંતો એણે વાંચ્યા હતા તેના ૧૯૨૩ અને ૧૯૩૦માં ત્રણ વાર તેઓ જેલ ભોગવી ચૂક્યા આધારે, લોકો વિવિધ ઋતુઓમાં આહાર-વિહાર જાળવી છે. પરંતુ તેઓએ જણાવ્યું છે તે પ્રમાણે જેલવાસ તેને માટે સ્વસ્થ રહે તે માટે તેમણે ઋતુચયા’ નામનો ગ્રંથ પઘમાં આશીર્વાદ રૂપ પૂરવાર થયો. તેમના મોટાભાગનાં કાવ્યોનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy