________________
પ્રતિભા દર્શન
૪ ૨૮૫ જતના ભેદભાવ વિના તમામ જાતિના શિષ્યોને રામાયણ, ઘરબારી ભક્તો તરીકે બે જ ભક્તોનો ઉલ્લેખ કરી શકાય, ભાગવત અને સંસ્કૃત શીખવતા. તે વખતે સંખ્યાબંધ મીઠા ઢાઢી અને ભોજા ભગત.” વિપ્રપુત્રોએ ભાગવત તથા રામાયણનો અભ્યાસ લક્ષ્મણભગત
ભોજા ભગત બિલકુલ નિરક્ષર હતા. તેઓ જે પાસેથી કરીને, કીર્તિ અને સંપત્તિ પ્રાપ્ત કર્યા હતાં.
ચાબખા' અને પદો સ્વયંસ્કૃરણાએ બોલતા તે બધા જ તેમના આજે પ્રસિદ્ધ રામાયણી મુરારીબાપુની રામકથામાં જેવી એક વિદ્વાન શિષ્ય જીવણરામ સ્વહસ્તે લખી લેતા. તે વખતે કીર્તિ છે એવી કીર્તિ તે જમાનામાં લક્ષ્મણ ભગતની હતી. બધું બોડિયાલિપિ એટલે કાનામાત્રા વિનાની લિપિમાં લખાતું. તેઓ સતારના તાર સાથે રામાયણની ચોપાઈનું મધુર ગાન ભોજા ભગતની વાણીને આ બોડિયા લિપિમાં જીવણરામે કરતા ત્યારે દિવ્ય વાતાવરણ સર્જાતું. રામકથાકાર તરીકેની ઉતારી હતી. તેને બરાબર સમજી લક્ષ્મણભગત ગુજર તેમની લોકપ્રિયતા સિતારના તાર ઉપર સવાર થઈને, ઉતારીને ત્રણ પ્રતો તૈયાર કરી હતી. આમાંથી એક એક પ્રત, ફત્તેપુરથી વડોદરા પહોંચી, અને વડોદરાના ગાયકવાડીનરેશ ભોજા ભગતના બે મુખ્ય શિષ્યો, જલારામની જગ્યા વીરપુર મહારાજ ખંડેરાવના કાને પડી. તેણે પોતાના રાજ્યના આ તથા વાલમરામની જગ્યા ગારિયાધારમાં રાખવામાં આવેલી. મહાન કથાકારને વડોદરા બોલાવ્યા. શાહી મહેલમાં એમની આજે એ મળતી નથી. ફત્તેપુરમાં રાખેલી પ્રત, ગાયકવાડી કથા રાખી, અને રાજવી પરિવારે પ્રેમ પૂર્વક કથા સાંભળી તે વિદ્વાન અધિકારીઓ હરગોવિંદદાસ, દ્વારકાદાસ કાંટાવાળા વખતે લક્ષ્મણ ભગતની જગ્યાને ત્રણસો વિઘા જમીન મળી અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી, ફત્તેપુર આવી, હતી. તેમાં તત્કાલીન મહેસુલી કાયદા પ્રમાણે ગાયકવાડી લમણભગત પાસેથી લઈ ગયા હતા. જે ઇ.સ. ૧૮૯૦માં સરકારની ભાગબટાઈ હતી. પરંતુ કથા સાંભળી પ્રસન્ન વડોદરા રાજ્ય તરફથી “ભોજા ભગતની વાણી-પ્રાચીન થયેલા મહારાજા ખંડેરાવે, આ ભાગ બટાઈ માફ કરવાનો કાવ્યમાળા ગ્રંથ પાંચમા' તરીકે પુસ્તકાકારે પ્રકાશિત થઈ હૂકમ જારી કર્યો.
હતી. આ રીતે ભોજાભગતની વાણીનું અક્ષયધન, અપ્રકાશિત
- દશામાંથી બહાર કાઢીને આખા ગુજરાતને અર્પણ કરવાનું સંસ્કૃત સાહિત્ય, રામાયણ, ભાગવત અને વેદો
મહાન કાર્ય લક્ષ્મણભગતે કરીને ગુજરાતી પ્રજા અને ઉપનિષદોના મહાન વિદ્વાન હોવા ઉપરાંત લક્ષ્મણ ભગત બહુ
સાહિત્યની અણમોલ સેવા કરી છે.! જ ઉત્તમ કક્ષાના લહિયા (લિપિકાર) હતા. એમના મરોડદાર અતિ સુંદર અક્ષરોમાં લખાયેલ રામાયણ અને અન્ય ગ્રંથો
વીરપુરમાં ભોજાભગતના મુખ્ય શિષ્ય જલારામ ભોજાભગતની જગ્યા, ભોજલધામ (ફત્તેપુર)માં સાચવવામાં
બાપાનો સ્વર્ગવાસ થયો ત્યારે એમના દત્તક પુત્ર અને આવ્યા છે.લક્ષ્મણ ભગતે ફત્તેપુરમાં પાઠશાળા સ્થાપી હતી. ગાદીવાસરસ હરિરામબાપાની ઉંમર બાર વર્ષની હતી. તે તેની સાથે જ જગ્યામાં પ્રતિવર્ષ રામકથા સ્વમુખે વાંચવાની વખતે લક્ષ્મણ ભગત વીરપુર જઈને ત્રણ મહિના ત્યાં રોકાઈ પરંપરા પણ એમણે શરૂ કરેલી. દરેક વર્ષે શ્રાવણ માસમાં કે
જલારામબાપાની પાછળ મોટો મેળો કર્યો હતો. વીરપુરથી પછી ઉનાળામાં આખી રામકથા વાંચવામાં આવતી. જગ્યામાં
ફત્તેપુર આવ્યા પછી, લક્ષ્મણ ભગતની તબિયત લથડી અને આ પરંપરા પેઢી દર પેઢી ઊતરી આવી છે.
દેહત્યાગ કરવાનો સમય આવ્યો ત્યારે પોતાની માતા
અમૃતમાને કહ્યું, “માડી! હું જાઉં છું. મને આશીર્વાદ આપો!” | સંત કવિ ભોજા ભગતે જગ્યામાં ભૂખ્યાને ભોજનથી
આવા મહાન વિરક્ત પુત્રની મહાન માતાએ બિલકુલ શોક અને સાધક ભક્તોને ભજનથી તૃપ્ત કરવા માટે સદાવ્રતનો
કર્યા વિના આશીર્વાદ આપ્યા. અને જીવનભર ભગવાન પ્રારંભ કર્યો હતો. અને તે માટે પોતે ખેતીકામમાં પરિશ્રમ
શ્રીરામની કથા કરનાર, પરમ રામભક્ત એવા મહામાનવ કરીને જે ધાન્ય ઉત્પન્ન કરતા તેમાંથી ભૂખ્યાને રોટલો અને લક્ષ્મણ, શ્રીરામના ધામમાં જવા દેહમાંથી મુક્ત થયા, ત્યારે ઓટલો મળતો. સદાવ્રતો માટે તેઓ ફંડફાળા કરતા નહિ. તેમની ઉંમર પંચાવન વર્ષની હતી. પેતાની મહેનત ઉપર જ મદાર રાખતા. આથી જ ઝવેરચંદ | મેઘાણીએ તેના પુસ્તક “સોરઠી સંતો'ની પ્રસ્તાવનામાં નોંધ્યું
લાલદાસ સ્વામી છે. “સોરઠના સંતો અને ભક્તોનાં ધર્મસ્થાનોમાંથી ઉદ્યમવંત
ઇ. સ. ૧૮૫૦ના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં ધોરાજી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org