________________
પ્રતિભા દર્શન
જે ૨૮૩ સર્જન કર્યું છે. એમની વાણીમાં કુલ ૨૦૪ પદોનો સંગ્રહ ભક્તિના પરમ ઉપાસકો અને શબ્દબ્રહ્મના આરાધકો એવા જે કરવામાં આવ્યો છે. તેઓએ તેમની વાણીમાં સંસારની “કેટલાક સંત કવિઓ' છે તેમાં રવિભાણ સંપ્રદાયમાં થયેલા અસારતા દર્શાવી, પ્રભુ પ્રાપ્તિ દ્વારા પરમ કલ્યાણ સાધવાનો દાસી જીવણનું સ્થાન અગત્યનું છે. ગોંડલથી પાંચેક ઉપદેશ આપ્યો છે. તેમની ભાષાને વિદ્વાનોએ ચૈત્ર માસનાં કિલોમિટર દૂર આવેલ ઘોઘાવદર ગામમાં પિતા જગો દાકૂડો લીમડાના કોર સાથે સરખાવી છે. જે સ્વાદમાં કડવી છે, પણ - તથા માતા સામબાઈને ઘેર આ જ્ઞાની સંત કવિ દાસી આધિ, વ્યાધિ, ઉપાધિનો સર્વ પ્રકારનો વિષમ રોગ દૂર કરી જીવણનો જન્મ થયો હતો. “હરિના જન તો મુક્તિ ન માગે, જીવનને સ્વસ્થ બનાવે છે. તેઓ બિલકુલ નિરક્ષર હતા છતાં માગે જનમો જનમ અવતાર' ભક્ત કવિ નરસિંહ મહેતાની તેમની કાવ્યવાણીમાં શબ્દ તથા અલંકારો, રંગીન આ પંક્તિનો જાણે સાક્ષાત્કાર થયો હોય તેમ દાસી જીવણ આ આતશબાજીની જેમ રંગબેરંગી પ્રકાશ ફેલાવે છે. એમનાં સંસારમાં મુક્તિ માટે નહીં, પરંતુ આઠે પહોર આનંદ કેટલાંક ઉત્તમ પદોનો અંગ્રેજી અનુવાદ પ્રો. તારાપોરવાલાએ
અંગ્રેજી અનુવાદ પ્રો. તારાપોરવાલાએ આપનાર કૃષ્ણભક્તિ માટે અવતર્યા હતા! કહેવાય છે કે તેણે ઈ. સ. ૧૯૧૬માં કલકત્તા યુનિવર્સિટીમાંથી “સમ સિલેક્ટડ જ્ઞાનનો દીવો પ્રગટાવનારની શોધમાં સત્તરગુરુઓ કર્યા, પરંતુ પોએમ્સ ઑફ ગુજરાત” નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યો. તે આત્મજ્યોતિનાં અજવાળાં પાથરનાર કોઈ મળ્યો નહીં. વાંચીને કવિવર રવીન્દ્રનાથ ટાગોર, આચાર્ય ક્ષતિમોહન
આમ છતાં એના અંતરની ઝંખના એટલી પ્રબળ હતી સેન, અને મહર્ષિ અરવિંદ ભોજા ભગતની આધ્યાત્મિક
કે તેમને આમરણ ગામમાં સમર્થ ગુરુ ભીમસાહેબનો ભેટો અનુભૂતિની સરાહના કરી છે. તો “હાલો કીડીબાઈની
થયો. દાસી જીવણે પ્રશ્ન કર્યો, “કહોને ગુરુજી! મારું મનડું ન જાનમાં’ નામનું ભોજાભગતનું પદરામકથાકાર સંતશ્રી
માને મમતાળું?” ભજન સાહિત્યમાં અત્યંત પ્રસિદ્ધ એવી બે મુરારિબાપુએ ગાન કરીને વિશ્વપ્રસિદ્ધ બનાવ્યું છે.
લીટીઓમાં ભીમસાહેબે જવાબ આપ્યો. અમરેલી પાસેના ફત્તેપુર ગામમાં ભોજાભગતની જગ્યા
જીવણ! જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તૂરારે, છે ત્યાં એમના ઈશ્વર સાક્ષાત્કારના ઓરડામાં તેમનાં સ્કૃત્તિચિહ્નો - ઢોલિયો, પાઘડી, માળા, ચરણપાદુકા સંગ્રહિત
ઝીલમલ જ્યોતું ઝળહળે, વરસે નીરમળ નૂરા રે!” છે. જેનું પૂજન થાય છે. એમનાથી છઠ્ઠી પેઢીના એમના વંશજ બસ, શબ્દનું તીર બરાબર નિશાન ઉપર વાગ્યું. શ્રી શાંતિરામજી મહારાજ, તે જગ્યાના ગાદીવારસ મહંત છે માયાનું આવરણ પળવારમાં જ ભેદાઈ ગયું. ભીતરમાં .સ.૧૯૮૩માં પ્રકાશિત થયેલ, ‘ભોજા ભગતની વાણી' ની જ્ઞાનનો પ્રકાશ રેલાયો અને જેમ મોટો બંધ તૂટતાં પાણીનો દ્વિતીય આવૃત્તિ નવા રૂપ રંગ સાથે પ્રવીણ પ્રકાશન, રાજકોટ પ્રવાહ બધું તરબોળ કરતો વહેવા માંડે તેમ અનુભવની દ્વારા મુદ્રણાધીન છે.
વાણીની ધારા અંતરની ધરાને પલાળતી ધસમસતી વહી રહી માનવજીવનનું પરમ મંગલ કરનાર આ સંત કવિ અને અને દાસી જીવણ આનંદમાં ગાઈ ઊઠ્યો. ભક્તભૂષણ ભોજા ભગત, જ્યાં સુધી ગર્જર ભાષા જીવશે
અજવાળું હવે અજવાળું, ગુરુ! ત્યાં સુધી અમર રહેશે અને પોતાની વાણીના અમૃતથી માનવ તમે આવ્યા ને મારે અજવાળું માત્રને અમર બનાવશે! આ ભક્તકવિએ પોતાનો દેહત્યાગ, ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમણ તાળું !” તેમના શિષ્ય જલારામના સાન્નિધ્યમાં વીરપુરમાં ઈ. સ.
ગુરુ ભીમ સાહેબના મિલન પછી દાસી જીવણ કૃષ્ણ ૧૮૫૦માં કર્યો હતો. વીરપુરમાં જલારામની જગ્યામાં
ભક્તિના રંગે રંગાઈ પ્રેમની તરતી વાણીમાં પ્રભુને આરાધવા રામમંદિર સામે ભોજા ભગતની ફૂલ સમાધિની દેરી, ભક્તિની ફોરમ પ્રસરાવતી ઊભી છે.!
લાગ્યા. ગુરુકૃપાએ જેની કુંડલીની શક્તિ જાગૃત થાય છે તેવા
પુરુષને માટે આ સંસારમાં કાંઈપણ અશક્ય નથી. માનવની દાસી જીવણ
બુદ્ધિ જ્યાં હારી જાય એવા અનેક ચમત્કારો અને સિદ્ધિઓ
તેને માટે બાળકની રમત જેવા સાવ સામાન્ય બની જાય છે. આપણા ભજન સાગરના કુશળ વહાણવટીઓ,
એટલે દાસી જીવણનાં જીવનની આસપાસ પણ આવા રામરતન ધનનો વેપાર કરનારા શાહી સોદાગરો, પ્રેમલક્ષણા
Jain Education Intemational
ducation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org