SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૮ જે બૃહદ્ ગુજરાત અદૂભુત જણાતા નીલકંઠવર્ણી આવ્યાની વાત લખી હતી. એક કાવ્યસંગ્રહ બે ભાગમાં “પ્રેમાનંદ કાવ્ય' તરીકે ઘણા વર્ષો ત્યારથી તેઓ શ્રીહરિ પ્રત્યે આકર્ષાયા અને ગુરુ ઉપર પ્રસિદ્ધ થયો છે. શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી ધીરુભાઈ રામાનંદસ્વામીના દેહાવસાન પછી શ્રીહરિના અનન્ય શિષ્ય ઠાકર, શ્રી અનંતરાય રાવળ જેવા ગુજરાતના પ્રખર વિદ્વાનોએ થઈને રહ્યા. એક વખત શ્રીહરિ ફરતા ફરતા શેખપાટ થઈ તેમનાં કાવ્યની ખૂબ પ્રસંશા કરી છે. શ્રીહરિના સ્વધામગમન કચ્છ જવા નીકળ્યા ત્યારે લાલજી સુતારને સાથે લીધા અને પછી તેમણે વિરહનાં પદો બનાવ્યાં છે. જે ભલભલાને દ્રવિત રસ્તામાં આવતા તેમના સાસરાના ગામ આધોઈમાં તેમને કરી નાંખે તેવાં છે. “પ્રેમાનંદ આગે બેસી ક્યારે ગાઈશું, જોડી ભાગવતી દીક્ષા આપી. અને નિષ્કુલાનંદ નામ પાડ્યું. સુંદર સતારને, કયારે હવે દેખું રે, મારાં લોચનિયાની આગે તેઓ પ્રખર વૈરાગ્યથી પ્રેરિત હતા જેનો ભાવ તેમણે નાથને,” આવાં કીર્તનો ગાતાં તેઓ ઢળી પડતા, સતાર પડી રચેલાં અનેક પુસ્તકોમાં અને કાવ્યોમાં જણાઈ આવે છે. તેઓ જતો, શ્રીહરિના વિયોગે બેભાન થઈ જતા. શ્રીહરિના અમર કવિઓમાંના એક હતા. શ્રીહરિએ તેમને સદ્ગુરુ શ્રી આધારાનંદ સ્વામી ધોલેરામાં મંદિર કરવા નિયુક્ત કર્યા હતા. તેઓએ ધોલેરામાં દેહત્યાગ કર્યો હતો. જન્મ : સં. ૧૯૬૦ના અરસામાં મેમકા કે ખોલડિયાદમાં દીક્ષા : સં. ૧૯૭૦ પછી ગઢડામાં. સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી અક્ષરનિવાસ : સં. ૧૯૫૯ પછી. જન્મઃ ગામ દોરામાં. “ખરા ભક્ત ખોલડિયાદ ગામ, જન સુતાર હંસરાજ પરમહંસ દીક્ષા : મહા વદ ૬, નામ' આવા હંસરાજભાઈને ત્યાં ૩ પુત્રો થયા. તેઓ અક્ષરનિવાસ: સં. ૧૯૫૧ના માગસર સુદ ૧ ગઢપુરમાં. શ્રીહરિના અનન્ય આશ્રિત હતા. મોટા પુત્ર વીરજીએ એક પ્રેમી સખી સમજ યહ મેરી રહો પાસ દિનનરેન, વખત માતા પ્રત્યે વાત કરી કે પોતાને સાધુ થવું છે. સમય ને સાંવરિયોજી કબ દેખું ભરી નેન.” જેવા ભાવવાહી કીર્તનોના પુત્રની મનોવૃત્તિ સમજી માતાએ હા પાડી. થોડા વખત પછી રચયિતા અને પ્રેમી સખી'ના નામે વિખ્યાત થયેલા આ હંસરાજભાઈએ પણ ત્યાગી દીક્ષા લેવાની વાત પત્ની આગળ પ્રેમાનંદ સ્વામીની પૂર્વાશ્રમની આશરે ૩૦-૩૧ વર્ષની વિગત કરી. ત્યારે પત્નીએ કહ્યું પુત્ર પણ ત્યાગી થવા તૈયાર થયો છે. મળતી નથી. તેઓ ગાંધર્વ જ્ઞાતિના હતા ને તેમનું નામ પછી બન્ને શ્રીજી પાસે ગઢપુર ગયા. શ્રીજીએ વીરજીભાઈને હાથીરામ હતું તેમ કહેવાય છે. કાવ્ય અને સંગીત તેમના સાધુ દીક્ષા આપી આધારાનંદ નામ પાડ્યું. આ નામ કવિતામાં સ્વભાવમાં જ હતા. અને તેઓ ખૂબ વ્રમ સ્વભાવના સંત અગવડભર્યું લાગવાથી પછી તે ફેરવી સિદ્ધાનંદ નામ પાડેલું. હતા. તેમનાં કીર્તન અને ગાનથી શ્રીહરિ ડોલી ઊઠતા. તેઓ તેઓ કલાકારીગીરીમાં નિષ્ણાત હતા અને શ્રીહરિ શ્રીહરિના અષ્ટ કવિઓમાંના અને ગાયકવૃંદમાંના એક હતા. આજ્ઞાથી સત્સંગમાં તેવાં ઘણાં કામો કર્યા છે. ચિત્રપ્રતિમા, એક વખત તેઓ વૈરાગીના ઝૂંડમાં ફરતા હતા. શ્રી કાષ્ટની પ્રતિમા, સાધુઓના રામપત્તરો, પૂજાની અષ્ટછાપની જ્ઞાનદાસજી સ્વામીના સંપર્કમાં આવ્યા અને યુક્તિપૂર્વક મૂર્તિઓ વગેરે કલાકારીગરીનાં કામો કર્યા છે. તેઓ કવિ પણ વૈરાગીઓથી છૂટા થઈ ગયા. પછી જ્ઞાનદાસજી સાથે ગઢડા હતા. તેમનું આશરે એક લાખ કડીઓ અને ૨૩00 અધ્યાય આવ્યા જ્યાં શ્રીહરિએ તેમને મહાદીક્ષા આપી નિજબોધાનંદ અને ૨૯ પુરવાળું “શ્રીહરિ ચરિત્રામૃત સાગર' નામનું વજ નામ પાડ્યું. આ નામ કાવ્યોમાં અગવડભર્યું લાગતા ભાષામાં પદ્યમાં લખેલું શ્રીહરિના ચરિત્રોથી ભરપૂર પુસ્તક શ્રીહરિએ તે ફેરવી પ્રેમાનંદ નામ પાડ્યું. સત્સંગમાં હાલ ખૂબ પ્રચલિત થયું છે. તેઓ સદ્દગુરુ મુક્તાનંદ “આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ'એ સ્વામીના રહસ્ય મંત્રી હતા; તેમનું લેખનકાર્ય, નોંધો વગેરે શ્રીજી સ્વરૂપનો મહિમા સમજાવતું અને ‘વંદુ સહજાનંદ રાખતા. તેઓ સંગીતજ્ઞ પણ હતા. રસરૂપ અનુપમ સારને રે લોલ' એવાં એવાં સત્સંગમાં ખૂબ જ તેમનો જન્મ સમય, દીક્ષા અને અક્ષરનિવાસનો સમય પ્રચલિત અને રોજ ગવાતાં કીર્તનો તેમણે બનાવ્યાં છે. તેમનો મળતો નથી. Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy