________________
પ્રતિભા દર્શન
જે ૨૦૯ સદ્ગુરુ શ્રી ભૂમાનંદસ્વામી
કરતા. ત્યાં શિવજીને પ્રસન્ન કરી તેમનું માર્ગદર્શન મેળવ્યું. જન્મ સં. ૧૮૫૨ વૈશાખ વદ ૮ રવિવાર, કેશિયા ગામમાં.
એક વખત શ્રીહરિ જેતલપુર યજ્ઞ કરી બળોલ આવ્યા
ત્યાં શ્રીહરિનાં અદૂભુત ચરિત્ર જોઈ આકર્ષાયા. શ્રીહરિએ ભાગવતી દીક્ષા : ગઢડામાં.
તેમને મહાદીક્ષા આપી પ્રથમ અભેદાનંદ અને પછીથી અક્ષરનિવાસ : સં. ૧૯૨૪ના મહા વદ ૭ માણસામાં.
દેવાનંદ નામ પાડ્યું. તેઓ એક સમર્થ કવિ અને સંગીતકાર “સખી ભૂમાનંદનો નાથ મને દુઃખ મેટશું’ આવાં
હતા. અષ્ટકવિઓમાંના ને ગાયકવૃંદમાંના એક હતા. તેમનાં ભાવવાહી અનેક કીર્તનો તેમણે રચેલાં છે. જીવાત્માને બોધ કાવ્યોનો એક સંગ્રહ બહાર પડેલો છે. તેઓ કવીશ્વર આપનારાં પણ અસરકારક કીર્તનો તેમણે રચ્યાં છે.
દલપતરામ ડાહ્યાભાઈના વિદ્યાગુરુ હતા એટલે કે તેઓ આ - તેઓ રાઠોડ કડિયા જ્ઞાતિના હતા. પૂર્વાશ્રમનું નામ સ્વામી પાસે કાવ્યરચના શીખેલા. રૂપજીભાઈ હતું. પિતા રામજીભાઈ અને માતા કુંવરબાઈ
તેમનાં કાવ્યો ખૂબ બોધપ્રદ, ભાવવાહી, અલંકાર ને હતા. પિતા જ્ઞાતિ પટેલ હતા. રૂપજીભાઈ તરધરી ગામમાં
લાલિત્યથી પૂર્ણ છે. તેઓ મૂળીમાં મહંતપદે રહ્યા હતા ને ત્યાં એક વાણિયાને ત્યાં નોકરીએ રહ્યા. પ્રામાણિકપણે નોકરી દેહત્યાગ કરેલો. તેની સ્મૃતિરૂપે અગ્નિસંસ્કારના સ્થાનમાં બજાવવા છતાં ત્રણ વર્ષ સુધી પગાર ન આપ્યો ત્યારે પગાર એક છત્રી કરેલી છે. માંગતા દુકાનદાર છૂટી પડ્યો. મહાજનને ફરિયાદ કરતાં તે
સદ્ગુરુ શ્રી મંજુકેશાનંદસ્વામી વખતના ન્યાય મુજબ તપાવેલો ગોળો ઉપાડવાનો હતો. રૂપજીભાઈએ તે ઉપાડતાં વાણિયાએ શરમાઈ પૈસા ચૂકવી અક્ષરનિવાસ : સં. ૧૯૧૯ના કારતક સુદ ૫ આપ્યા. ત્યાંથી કચ્છ ગયા. ત્યાં એક સત્સંગી ગઢવીના સોરઠના જૂનાગઢ જિલ્લાનું માણાવદર ગામ. આ સંપર્કમાં આવતા સત્સંગી થયા. પોતાનામાં કવિત્વશક્તિ ખૂબ ગામમાં શ્રીહરિસ્વરૂપમાં પ્રેમભાવવાળા તથા શ્રીહરિના હતી. એક વખત ગઢવી સાથે ગઢડા ગયા. ત્યાં શ્રીહરિનો આજ્ઞાપાલક ભક્તરાજ વાલાભાઈ પટેલ તથા તેમનાં પત્ની - વરઘોડો ચાલતો હતો. ત્યાં રૂપજીભાઈએ “સરવે સખી જીવન શ્રીહરિનાં અનન્ય આશ્રિત હતાં. માણાવદરના મયારામ ભટ્ટ જેવાને ચાલો રે' એ વિખ્યાત કીર્તન ગાયું. શ્રીહરિ પ્રસન્ન જેઓ રામાનંદ સ્વામીના અને પછીથી શ્રીહરિના અનન્ય થયા ને સાધુ દીક્ષા આપી ભૂધરાનંદ નામ પાડ્યું. જે પછીથી શિષ્ય બન્યા હતા તેમનાં માતા હરિબાઈની સાથે બેસી ભજન ફેરવી મોટા ભૂમાનંદ રાખ્યું.
કરતાં અને શ્રીહરિમાં અખંડ વૃત્તિ રાખતાં. તેમને બે પુત્ર તેઓનો એક કાવ્યસંગ્રહ બહાર પડેલો છે. તેમનાં થયા-૧ ભીમજીભાઈ જેઓ પરમ ભક્ત હતા. બીજા આ કીર્તનો સત્સંગમાં ખૂબ પ્રચલિત છે..
ચરિત્રનાયક જેમનું પૂર્વાશ્રમનું નામ જાણવામાં આવ્યું નથી.
માતા પિતાના ઉત્તમ સંસ્કારો તેમનામાં ઊતર્યા હતા. સદ્ગુરુ શ્રી દેવાનંદસ્વામી
એક વખત સ્વયંપ્રકાશાનંદ સ્વામી માણાવદર આવ્યા. જન્મ : સં. ૧૮૫૯માં બરોળ ગામમાં.
ત્યાં થોડા દિવસ રહી ચાલવા તૈયાર થયા ત્યારે વૈરાગ્ય-પ્રધાન દીક્ષા: બળોલમાં.
બીજા પુત્ર તેમની સાથે ચાલી નીકળ્યા. ગઢપુર આવ્યા પછી અક્ષરનિવાસ : સં. ૧૯૧૦માં મૂળીમાં.
એક દિવસ સ્વામીએ તેમને શ્રીહરિ પાસે મહાદીક્ષા અપાવી ‘દેવાનંદ કહે પ્રભુ ભજ્યો નહિ. ઘણે દુ:ખે ઘેરાણો રે; અને મંજુકેશાનંદ નામ ધરાવ્યું. પછી તેઓએ સદ્ગુરુ દુનિયામાં ડાહ્યો ડાપણમાં દુઃખ પામ્યો.' આવાં તેમનાં
નિત્યાનંદ સ્વામી પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ઉપરાંત ભાવવાહી ઉપદેશનાં અને અન્ય કીર્તનો છે.
તુલસીદાસ, સુરદાસજી આદિનાં કાવ્યોનો અભ્યાસ કર્યો. તેમનો જન્મ ધોળકા તાલુકાના બરોળગામમાં ચારણ
મરાઠી ભાષાનું બોલી ચાલીનું પણ જ્ઞાન મેળવ્યું. તેમણે શાતિના જીજીભાઈ પિતા અને બાનજીબા માતા થકી થયો
સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીમાં કાવ્યો રચ્યાં છે જેનો સંગ્રહ
છપાઈને બહાર પડ્યો છે. તેઓએ સૌરાષ્ટ્ર, ચરોતર, કાનમ, હતો. પૂર્વાશ્રમનું નામ દેવીદાસ હતું.
કોંકણ, વાકળ અને પૂર્વ ખાનદેશમાં ફરી સત્સંગનો પ્રચાર મૂળે વૈરાગ્યવૃત્તિ તેથી ગામના શિવાલયમાં જઈ તપ
કર્યો છે ને મંદિરો પણ બંધાવ્યાં છે. '
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org