SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૦૦ સદ્ગુરુ શ્રીમુકુંદાનંદ વણી તેઓનો જન્મ સૌરાષ્ટ્રના ભાદરા ગામે બ્રાહ્મણ પિતા ભોળાનાથ ને માતા સાકરબાઈથી થયો હતો. આત્માનંદ અક્ષરનિવાસઃ સં. ૧૯૦૩ના ભાદરવા વદ ૦)) ગઢડા સ્વામીના શિષ્ય પિતાના આ પુત્ર ગુરુ રામાનંદસ્વામીથી મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ઠિક બ્રહ્મચારિણઃ “નૈષ્ઠિક આકર્ષાયા. ગુરુએ તેમનું નામ મૂળજી શર્મા પાડ્યું. તેમના જ બ્રહ્મચારીઓમાં મુખ્ય એવા મુકુંદાનંદ' એવી રીતે તેમને સમકાલીન નજીકના જ શેખપાટ ગામે રહેતા લાલજી સુથાર શ્રીહરિએ શિક્ષાપત્રીમાં સંબોધ્યા છે. તેઓ મૂળથી (નિષ્કુલાનંદ સ્વામી) અને આ મૂળજી શર્મા બન્ને ગામની બ્રહ્મચારીના નામે ઓળખાતા. શ્રીહરિની સેવામાં તેઓ અધવચ્ચે મળતા ને ભગવત વાર્તા કરતા. તીવ્ર વૈરાગ્યથી છાયાની માફક રહેતા અને તેમની અનુવૃત્તિ એવી જાણી પ્રેરાઈ ગુરુ રામાનંદસ્વામીના દેહોત્સવ પછી શ્રી હરિને ગયેલા કે તેમની દરેક સેવાથી શ્રીહરિને સંતોષ થતો. આવીને મળ્યા ને શ્રીહરિએ તેમને ભાગવતી દીક્ષા આપી શ્રીહરિમય જ તેમનું જીવન હતું. ગુણાતીતાનંદ નામ પાડ્યું. એક વખત તેઓ નવા જોડાને દિવેલ ચોપડતા હતા તે તેઓ ભારે તપસ્વી, સમાધિનિષ્ઠ, શ્રીહરિના એક હરિભક્ત તે કામ લઈ લીધું. શ્રીહરિ જોઈ ગયા ને એવી સર્વોપરિપણાના જ્ઞાતા હતા. સમર્થ વ્યક્તિત્વને સાધુતાના ટીકા કરી કે તેમણે જોડા પહેરવા મૂકી દીધા. સંપૂર્ણ ગુણોએ યુક્ત આ સંત અનેક મુમુક્ષુઓ ઉપર પ્રભાવ એક વખત શ્રીહરિએ તેમને પોતાની સેવાથી દૂર કર્યા પાડીને શ્રીહરિના અનન્ય આશ્રિત બનાવ્યા છે. તેથી તેઓ ડભાણમાં રહેતા. ત્યારે કેરીઓ ખૂબ સરસ પાકેલી તેઓએ શ્રી હરિની આજ્ઞાથી જૂનાગઢના મહંત પદે તે મકંદબ્રાહ્મચારી બે મણનો ટોપલો માથે ઉંચકી ઉઘાડા પગે ઘણો લાંબો સમય રહી સત્સંગને ખૂબ પોપ્યો હતો. ગોંડલ પ્રખર તાપમાં ગઢડા ગયેલા અને શ્રીહરિને કેરીઓ જમાડી. નરેશ પણ તેમના પ્રભાવ નીચે આવ્યા હતા. જૂનાગઢના એક વખત વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણદેવની પરક્રમામાં નવાબને પણ સ્વામીમંદિર ને ગુણાતીતાનંદજી ઉપર ખૂબ શ્રીહરિ બિરાજેલા ને પાણી પીવા માગ્યું. પોતે ફરીને આસ્થા હતી. તેઓએ મહંતપદ સ્વીકારતાં પહેલાં દરસાલ પગથિયા ઉતરીને જાય તો વાર લાગે તેથી ઉપરથી નીચે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ આવે તેમ માગણી કરેલી તે ભૂસકો માર્યો ને પાણી લઈ આવ્યા. આવી સેવાભાવના પ્રમાણે ગોપાળાનંદ સ્વામી અને તેઓ દરસાલ મળતા ને તેમનામાં હતી. આવા મરજીવા ત્યાગીઓ અને હરિભક્તો સત્સંગના ઉત્કર્ષની વાતો કરતા, શ્રીહરિનો મહિમા ગાતા શ્રીહરિની સેવામાં રહેતા. અને વિચારતા. શ્રીહરિએ તેમને કહેલું કે ગઢડામાં શ્રીગોપીનાથજી સદ્ગુરુ શ્રી નિષ્કુલાનંદ સ્વામી મહારાજનું મંદિર છોડરાવશો પછી ધામમાં લઈ જઈશ. અને જન્મઃ સં. ૧૮૨૨ના મહા સુદ ૫ શેખપાટમાં તે પ્રમાણે તેમણે દેહ મૂક્યો. મહાદીક્ષા: સં. ૧૮૦૬માં આધોઈમાં ગઢડા પ્રથમ પ્રકરણ વચનામૃત ૭૩, મધ્ય પ્રકરણ અક્ષરનિવાસ: સં. ૧૯૦૩ના અષાડ વદ ૯ ધોલેરા ૩૩, ૪૭, પર, અમદાવાદ ૩, કારિયાણી ૬ માં શ્રીહરિએ તેમનાં ભારોભાર વખાણ કર્યા છે. મિલ્યા રામને સર્યા કામ, અબ ન રહી કોઈએં યારી : મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ,” આવાં અને સદ્દગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામી વિખ્યાત “જનની જીવો રે ગોપીચંદની પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી' જન્મ સં. ૧૮૪૧ના આસો સુદ ૧૫ ભાદરામાં. કાવ્યના રચયિતા, વૈરાગ્યમૂર્તિનો જન્મ સૌરાષ્ટ્રના શેખપાટ ગામમાં થયો હતો. ગુર્જર સુતાર જ્ઞાતિના પિતા રામજીભાઈ દીક્ષા સં. ૧૮૬૬માં ડભાણમાં. અને અમૃતબાઈ માતા હતાં. તેમનું પોતાનું નામ લાલજી અક્ષરનિવાસ: સં. ૧૮૨૩ના આસો સુદ ૧૩ ગોંડલમાં. સુથાર હતું. તેઓ સદ્ગુરુ ગુણાતીતાનંદજીના સમકાલીન હોઈ આ ખૂબ પ્રતિભાશાળી સંતપુરુષનું જીવન પણ તેટલું તેઓ અને લાલજી સુતાર કચ્છમાં ગુરુ રામાનંદસ્વામી પાસે જ ઉદાત્ત ને તેજસ્વી હતું. હતા ત્યારે લોજથી મુક્તાનંદ સ્વામીનો પત્ર આવેલો જેમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy