________________
૨૦૬ જે
બૃહદ્ ગુજરાતી ગુજરાતી, હિન્દી, ને કચ્છી ભાષામાં કર્યાં છે. વ્રજ અને ચારણી વંચાવતા. પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે કે, “નિત્ય કથા થાય ભાષામાં અનેક છંદો અને દોહાઓ રચ્યા છે. શ્રી હરિને તેઓ સભા ગાવણાં કરે કથા નિત્યાનંદ નિત્ય પુસ્તક લઈ સખાભાવે ભજતા. તેમનાં કીર્તનો સત્સંગમાં ખૂબ પ્રચલિત છે. રળિયામણાં, ધન્ય ધન્ય નિત્યાનંદ નામને, વાંચી રાજી કર્યા તેઓએ વડતાલ, જૂનાગઢ અને મૂળીમાં મહા મંદિરો બંધાવ્યાં છે ભગવાન ધર્મતનય સ્વામીને.” વડોદરામાં રાજયની ચર્ચા જે સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. શ્રીહરિના અગ્રગણ્ય સંતોમાં સભામાં તેમણે જીત મેળવેલી. અમદાવાદમાં વૈષ્ણવાચાર્યની અને તેમના અષ્ટકવિઓમાં તેઓ એક ખૂબ મહત્ત્વના સંત હતા. સાથે, ઉમરેઠમાં શ્રીશંકરાચાર્ય સાથે, વેદાંતાચાર્ય સાથે તેઓએ શ્રીહરિના અંતર્ધાન થયા પછી મૂળીનું મંદિર પૂરું કરીને વડતાલમાં, એમ અનેક સભાઓ જીતેલા. તેમણે અનેક બે વર્ષમાં દેહ મૂક્યો હતો. તેઓ વચનામૃતના પુસ્તકો લખ્યાં છે. શિક્ષાપત્રીનો તેમણે કરેલો અનુવાદ સંશોધનકર્તાઓમાં ગણાય છે.
શ્રીહરિએ માન્ય કરેલો તે વંચાય છે. વચનામૃતના સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી
સંશોધકોમાંના તેઓ એક હતા. જન્મ : સં. ૧૮૧૨માં બુદેલખંડના દતિયા ગામમાં.
સદ્ગુરુ શ્રીશુકાનંદ સ્વામી દીક્ષા: મેઘપુરમાં.
જન્મ : સં. ૧૮૫૫ના માગશર વદ ૫ ડભાણ. અક્ષરનિવાસ : સં. ૧૯૦૮ના માગસર સુદી ૧૧, દીક્ષા: મહા વદ ૬ વડતાલમાં
અક્ષરનિવાસઃ સં. ૧૯૨૫ના માગશર વદ ૫ વડતાલ આ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના એક પ્રખર વિદ્વાન
શ્રીહરિના લહિયા-અંગત મંત્રી તરીકે ઓળખાતા-આ ને પ્રભાવશાળી સંત હતા. ગૌડદેશમાં દતિયા ગામમાં ગૌડ
સંતપુરુષનો જન્મ ડભાણ ગામમાં થયો હતો. તેઓ ઔદિચ્ચ બ્રાહ્મણ કુળમાં પિતા વિષ્ણુશર્મા અને માતા વિરજા થકી જન્મ
સહસ્ર જ્ઞાતિના હતા. પૂર્વાશ્રમનું નામ જગન્નાથ ભટ્ટ હતું. થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ દિનમણી શર્મા હતું.
કિશોરાવસ્થામાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન સંપાદન આઠમા વર્ષે તેમને પિતાએ યજ્ઞોપવિત ધારણ કરાવ્યું અને ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. પછી કાશી જઈ વિદ્યા ભણ્યા. પરમાત્માના સાક્ષાત્કાર માટે અસાધારણ કારણભૂત
વૈરાગ્ય વૃત્તિથી પ્રેરાઈ તેઓ એક વખત ગઢપુર સંતસમાગમ છે તેમ વિચારી ચાલી નીકળ્યા. જગન્નાથપુરી,
શ્રીહરિનાં દર્શને ગયા ને શ્રીહરિના આશ્રિત થયા. મુક્તાનંદ રામેશ્વર વગેરે તીર્થોમાં ફરી દ્વારકા જતાં વીસનગર આવ્યા.
સ્વામી સમક્ષ શ્રીહરિએ તેમને મહાદીક્ષા આપી શુકાનંદ નામ ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયાની વાત સાંભળી તેમને પાડ્યું. તેઓ શુકમુનિના નામથી ઓળખાવા લાગ્યા. તેઓ શોધતા શોધતા ફણેણી આવ્યા. ત્યાં શ્રીહરિના ઉપાસક
શ્રીહરિ સાથે રહેતા અને તેઓશ્રીનું લેખન કાર્ય કરતા. તેમના પ્રભુતાનંદજી મળ્યા. ત્યાંથી ઉંઝા આવ્યા. ત્યાં તેમણે શ્રી પુસ્તકો સાચવતા. એક કડક આજ્ઞાપાલક તરીકે તેમણે હરિને જોયા; અને તેમના ચરણોમાં પડી “હે પ્રભો! મને
શ્રીહરિની પ્રસન્નતા મેળવી છે. શ્રીહરિએ કહેલું કે, “આ શરણાગતને સ્વીકારો’ એમ પ્રાર્થના કરી. શ્રીહરિએ તેમને શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે સમાધિમાં પોતાનું દર્શન કરાવ્યું, પછી મેઘપુરમાં શ્રીહરિએ રહ્યા છે તે દિવસથી તેમનો ચઢતો રંગ છે પણ મંદ તો પડતો તેને મહાદીક્ષા આપી નિત્યાનંદ નામ ધરાવ્યું. અને કહ્યું “આ જ અમારા સંપ્રદાયનો દિગ્વિજય કરશે.” ખરેખર તેમણે “શ્રીહરિ તેઓએ અનેક ગ્રંથોનું સંશોધન કરેલું છે. ગ્રંથો પણ દિગ્વિજય' નામનો તત્ત્વજ્ઞાનથી ભરપુર ગ્રંથ રચી આ કથન રચ્યા છે. સ્તોત્રો પણ રચ્યાં છે. સાર્થક કર્યું છે.
તેઓ સત્સંગના એક પ્રખર વિદ્વાન ને આજ્ઞાકારી સંત એક વખત ગઢડામાં ખીજડિયા આરે શ્રીહરિએ તેમની અને શ્રીહરિના અનેક આજ્ઞાપત્રો અને પરિપત્રોના લેખક પ્રથમ પૂજા કરાવેલી. પોતાની પાટ ઉપર તેમને બેસાડી કથા તરીકે સત્સંગમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે.
કરેલું.
Jain Education Intemational
ma
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org