SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ર૦૩ વખતે કચ્છમાં હતા. એમને કાગળ લખ્યો અને બંનેનું મિલન તેમણે રજૂ કર્યા અને સાંસ્કારિક, નૈતિક અને આધ્યાત્મિક જીવન પીપળાણા મુકામે થયું. બન્ને ભેટી પડ્યા. જાણે જૂગ જૂગની ઊંચું આપ્યું. આ એ ભૂમિનું સદ્ભાગ્ય છે. બસો વરસ પહેલાના ઓળખાણ. રામાનંદ સ્વામી બોલ્યા કે “હું તો પહેલાંથી જ ગુજરાતને અજ્ઞાન, વહેમ અને અંધકાર રૂપી ઘોર સુષુતિમાંથી કહેતો આવ્યો છું કે હું તો ડુગડુગી વગાડનારો છું. ખરો નટ જગાડ્યો. ગુર્જરભૂમિને એ મહાપુરુષે બ્રહ્મ ભીની કરી. તેમના તો હવે આવશે. એ નટ પડમાં આવી ગયો છે. મારું જીવન સંતોએ જ્ઞાન, ભક્તિ, તપ અને બ્રહ્મચર્યના ઉપદેશથી લોકોના કાર્ય હવે પૂરું થાય છે. રામાનંદસ્વામીએ નિલકંઠ બ્રહ્મચારીને જીવનમાં સમૂળું પરિવર્તન કર્યું. સુધારક ચળવળના અગ્રણી ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા આપી. આખા સંપ્રદાયની ધુરા તેમના દુર્ગારામ મહેતાજી એ હિન્દુ ધર્મમાં સ્વામીનારાયણના પર મૂકી, ત્યારથી નીલકંઠનું નામ સહજાનંદ પડ્યું. આચાર્ય સંપ્રદાયને સર્વશ્રેષ્ઠતાનું બિરૂદ આપ્યું છે. તો સુપ્રસિદ્ધ વિવેચક પદ સ્વીકાર્યું. ત્યારથી એમનું અવતાર કાર્ય શરૂ થયું. શ્રી વિજયરાય વઘે જણાવ્યું છે કે “મહા-ગુજરાતમાં વીસેક પરંતુ સહજાનંદસ્વામી ફક્ત સંપ્રદાયનું સંચાલન કરવા વર્ષના ધર્મચક્ર પ્રવર્તન રૂપે સાર્થવનું કરાવતું શ્રી નહીં, લોકોનું કલ્યાણ કરવા અવતર્યા હતા. એમનું જીવન સ્વામીનારાયણનું અવતાર કાર્ય જગતના ઇતિહાસમાં વીરલ છે કાર્ય સિદ્ધ કરવા માટે આ સંપ્રદાય સાધક તરીકે નબળો અને અને ગુજરાતના ઇતિહાસમાં તો અદ્વિતીય ને વિપ્લવકારી છે. ચીલે ચડી ગયેલો લાગ્યો. આથી નવી દીક્ષા અને નવો મંત્ર સમાજ સુધારક અને જાણીતા ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ ગોવિંદ આપીને નવો જુસ્સો પેદા કરવાની તેમને જરૂરત જણાઈ. રાનડેએ સ્વામીશ્રી સહજાનંદને મધ્યયુગી હિન્દુ ધર્મના છેલ્લા સમસ્ત બ્રહ્માંડના સ્વામી નિયામક ફક્ત નારાયણ છે એ સુધારક તરીકે ઓળખાવેલ છે અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર ઠસાવવા માટે તેમણે સ્વામીનારાયણનો મહામંત્ર આપ્યો. શ્રી કનૈયાલાલ મુનશીએ એમને ગુજરાતના જ્યોતિર્ધર કહ્યા અનેક દેવ-દેવીઓ, યક્ષો, ભૂતો અને પાળિયાની ઉપાસના છે. સ્વામીદાસે સ્વામીનારાયણના અનુયાયીઓને પ્રભુ ભક્તિ ૨ બંધ કરાવી, ત્યારથી એ સ્વામીનારાયણ અને સેવાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. સંપ્રદાય કહેવાયો. સૌને નવા મંત્રવડે નવી દીક્ષા આપી. એ લુપ્ત થયેલા ધર્મચર્યાશ્રમને મહાગુજરાતમાં પુનઃ દીક્ષાએ અનુયાયીઓમાં નવી જ ચેતના પ્રગટાવી. સંપ્રદાયની સ્થાપનાર, ત્યાગાશ્રમને ઉજ્જવળ કરનારા સાહિત્ય, સંગીત, પ્રચાર ભલે ગુજરાત પૂરતો મર્યાદિત રહ્યો હોય પણ એમણે અને કળાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમા ધર્મના ઉપજાવેલી અસરો મહાન છે. ઉપદેશક, શુદ્ધભક્તિ માર્ગ અને જ્ઞાનમાર્ગના ચાલક, શ્રેયાર્થી કિશોરલાલ મશરૂવાળા, લોખંડી અવતાર શ્રી ભાગવત ધર્મના શિક્ષક તથા વ્યાસ સિદ્ધાંતના બોધક એવા સરદાર વલ્લભભાઈ પટેલ, મહાકવિ ન્હાનાલાલ, પ્રો. સહજા" સહજાનંદ સ્વામી હતા. કાશીરામ દવે, કવિશ્રી દલપતરામ, સુરતના પ્રસિદ્ધ પારસી ગુરુ શ્રી રામાનંદ સ્વામી અરદેશર કોટવાળ, સયાજીરાવ ગાયકવાડ વગેરેનાં જીવન પર સહજાનંદ સ્વામીના સંસ્કારની અસર ઘણી જ પ્રસિદ્ધ છે. જન્મ : સંવત ૧૭૯૫ના શ્રાવણ વદ ૮ ગુરુવાર સમાજના નીચલા થરોની નૈતિક તાકાત વધારનાર અંતર્ધાન: સં. ૧૮૫૮ના માગસર સુદ ૧૩ ગુરુવાર આત્મશોધક બળ તરીકે આ સંપ્રદાય ખરેજ હિન્દુ ધર્મના ઇતિહાસમાં અજોડ છે. સહજાનંદ સ્વામીની પરંપરા શિક્ષાપત્રી તેઓશ્રીનો જન્મ અયોધ્યામાં કશ્યપગોત્રી ઋગ્વદી અને વચનામૃત જેવા સંપ્રદાયના ગ્રંથો મારફત અને પ્રેમાનંદ, બ્રાહ્મણ અજયને ત્યાં માતા સુમતિ થકી થયો હતો. પિતાએ બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ અને મુક્તાનંદ જેવા કવિઓ તેમનું નામ રામશર્મા રાખેલું. ગુણ અને લક્ષણોથી તેઓ મારફત આજસુધી ચાલુ રહી છે. પોતાની પ્રબળ પ્રતિષ્ઠા અને ઉદ્ધવાવતાર મનાતા. તીવ્ર વૈરાગ્યને લીધે પિતાની આજ્ઞા ચતુર આત્મબળના જોરે તેમણે, મહાગુજરાતની જનતા માટે લઈ ગૃહનો ત્યાગ કરી તીર્થાટન કરતાં સૌરાષ્ટ્રમાં તળાજા સદાચાર અને સંસ્કારનો ઉપદેશ આપવો જરૂરી છે, એ પારખી ગામે આવ્યા. ત્યાં કાશીરામ પંડિત પાસે અભ્યાસ કર્યો. લીધું. અઢારમા સૈકાના તે મહાન પથપ્રદર્શક છે. ડગલે પગલે જે ત્યાંથી ગોપનાથમાં મહાતપસ્વી આત્માનંદ સ્વામી પાસે ભારે મોટાં વિઘ્નો મહાગુજરાતની જનતાને કોરી ખાતા હતા તે રહ્યા. આ ગુરુના સંસર્ગથી તેમને બ્રહ્મતેજનાં દર્શન થવા Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy