SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ દ:0::::: 9 કn: 6: ક કેક - gs:6::6:6:5 - - - રહર છે બૃહદ્ ગુજરાત ધર્મનિષ્ઠાની માનવહૃદયમાં સ્થાપના કરવી એ જ આવા અવતારોનો સનાતન ઉદેશ હોય છે. અંધકારમાં સબડતી જડવાદી દુનિયાને શાંતિનો સંદેશ જેણે પ્રદાન કર્યો, લાખો માણસોએ એમનામાં શ્રદ્ધા મૂકી, એમના આદેશોનું પાલન કર્યું. ને એમને શરણે ગયા એવા એક અવતારી મહાપુરુષ શ્રી સહજાનંદજીનો જન્મ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ રામનવમી ને તા. ૨જી એપ્રિલ ઈ.સ.૧૭૮૧ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિદેવી હતું. એમનું મૂળ નામ ઘનશ્યામ. ઘનશ્યામને એમના પિતાએ વૈદિક ગ્રંથોનું અધ્યયન કરાવ્યું. એ વયે પણ ઘનશ્યામને વ્રતનિયમો પાળવા, કથા સાંભળવી, દેવ દર્શને જવું વગેરેમાં પ્રીતિ હતી. માતાપિતાના અવસાન પછી ઘનશ્યામે અગિયાર જ વરસની નાની વયે ગૃહત્યાગ કર્યો અને હિમાલયની વાટ પકડી, યાત્રા નીકળી ગયા. સાથે એક જલપાત્ર, એક કપડાનો કટકો, અને ડોકમાં એક બટવો લટકાવ્યો છે. બટવામાં એના પ્રાણ પ્યારા, શાલીગ્રામની મૂર્તિ છે. સાથે પિતા પાસેથી મેળવેલ શાસ્ત્રજ્ઞાનનો સાર ઉતારી રાખેલ એક ગુટખો છે. એ વખતે તેઓ નીલકંઠ બ્રહ્મચારી તરીકે ઓળખાતા હતા. ક' ને ' ની જ્યારે અન્ય કિશોરો ખેલકૂદ કરતા હોય ત્યારે આટલી યુગ પુરૂષ કુમળી વયે એને તો બ્રહ્મ જિજ્ઞાસા જાગી છે. મહાન યોગીઓ સ્વામી શ્રી સહજાનંદ અને સાધુ મહાત્માઓને મળે છે. ધર્મ અને આત્મા વિષે મૂળભૂત શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞા પ્રશ્નો પૂછે છે પણ એને કોઈ સ્થળે સંતોષકારક પ્રત્યુત્તર મળતો જાહેર કરી છે કે, નથી. તેઓ ફરતા ફરતા કાઠિયાવાડમાં લોજ ગામે આવ્યા. યદા યદા હી ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત ગામને પાદર વાવ પાસે જ સુખાનંદ નામના સંતાનો ભેટો થઈ અભ્યસ્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ગયો. સંતે પ્રશ્ન કર્યો ‘ક્યાંથી આવ્યા?” “બ્રહ્મપુરીથી'. નીલી પરિત્રાણાય સાધુનાં, વિનાશાય ચ દુષ્કૃતામ્ જવાબ આપ્યો. “ક્યાં જવું છે?” “જ્યાંથી આવ્યો ત્યાં જ. ઉત્ત ધર્મસંસ્થાપનાર્થાય, સંભવામિ યુગે યુગે. સાંભળતાં જ સુખાનંદ દિંગ થઈ ગયા. પોતે આટઆટલી વર્ષોથી ગુરુ પાસે રહી જે જ્ઞાન માટે તનતોડ મહેનત કરી હતી મતલબ કે જગત ઉપર ધર્મની ગ્લાની થાય છે ત્યારે હું તે જ્ઞાનનો ભંડાર આ નાનકડા નીલકંઠમાં ભરેલો જોઈ એમનું યુગે યુગે પ્રગટ થાઉં છું. ભગવાન શ્રીકૃષ્ણચંદ્રની આ વાણી પ્રત્યે માન થયું, છતાં એમણે ફરી પૂછયું : “તમારા મા-બ તમામ પ્રજા માટે, તમામ યુગોમાં, તમામ કાળે સાચી છે. જ્યારે જ્યારે સમાજમાં, સજ્જનતા દોષરૂપ જણાય છે ત્યારે કોણ છે?” “હું જ્યાંથી આવ્યો ત્યાં લઈ જાય તે મારા મા-બાણી એ સિવાય બીજા કોઈને હું ઓળખતો નથી'.. ત્યારે સમાજને બચાવવા અને માનવતાની પુનઃસ્થાપના કરવા પરમાત્મા પોતે વિશેષ શક્તિશાળી વ્યક્તિનું રૂપ ધારણ કરે છે સુખાનંદ નીલકંઠ બ્રહ્મચારીને આશ્રમમાં લઈ ગી અને મનુષ્યલોકમાં આવી પ્રજાને પ્રેરણાનાં પિયુષ પાય છે. અને સાધુઓ સાથે ઓળખાણ કરાવી. સાધુઓની પવિત્રી આનું નામ તે “અવતાર'. સવાસનાઓનું રક્ષણ કરવું. અને નિરાભિમાનપણું જોઈને તેમને બહુ આનંદ થયો જ દર્વાસનાઓનો નાશ કરવો અને ધર્મ રહસ્યની તેમજ તેમને જોઈતા હતા તેવા ગુર મળી ગયા. રામાનંદસ્વામી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy