SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ છે. બૃહદ્ ગુજરાતી લાગ્યાં. પરંતુ તેમને તો સાકારરુપ શ્રીકૃષ્ણનાં દર્શનની તીવ્ર નારાયણના મંદિરમાં વિશાળ ને આકર્ષક હવેલી બંધાવેલી. ઇચ્છા હતી અને ગુરુ તો તે આપી શકે તેમ નહોતા તેથી તેઓ કાવ્ય રચી જાણતા. તેઓનાં કાવ્યોનો એક સંગ્રહ તેમના ત્યાંથી નીકળી શ્રીરંગ ક્ષેત્રે ગયા. ત્યાં શ્રીરામાનુજમૂના હાથે સમયમાં બહાર પડેલો. અમદાવાદમાં હાથીખાના નવાવાસ ધ્યાનસ્થ સ્થિતિમાં ભાગવતી દીક્ષા પામ્યા અને શ્રીકૃષ્ણનાં પાસેના વંડામાં શ્રીમુક્તશ્વર મહાદેવની પણ સ્થાપના કરેલી છે. દર્શન પણ પામ્યા. ત્યાંથી પ્રયાગ ગયા. ત્યાં શ્રી હરિના તેઓ ૪૨ વર્ષ સુધી ગાદીપદે રહી શ્રેષ્ઠ રીતે સત્સંગનો પિતા શ્રી હરિપ્રસાદ પાંડેનો ભેટો થયો. તેમને મંત્રદીક્ષા ઉત્કર્ષ સાધી અક્ષરનિવાસી થયા. તેમના સ્થાને તેઓશ્રીના આપી ત્યાંથી ફરતાં ફરતાં સૌરાષ્ટ્રમાં આવ્યા. ત્યારે શ્રી પુત્ર શ્રી કેશવપ્રસાદજી મહારાજનો ગાદી અભિષેક થયો. હરિપ્રસાદ પાંડેના દ્વિતીય પુત્ર શ્રી હરિકૃષ્ણ ઉર્ફે ઘનશ્યામ - આદિ આચાર્ય ગૃહત્યાગ કરી નીલકંઠ નામ ધારણ કરી તીર્થાટન કરતા લોજમાં આવ્યા. ત્યાં સ્વામીનો ભેટો થયો. સ્વામીએ તેમને મહારાજ, વડતાલ ભાગવતી દીક્ષા આપી. ત્યારબાદ જેતપુરમાં તેમણે જન્મ : સં. ૧૮૬૮ના ફાગણ વદ ૪ આમલિયા (ઉ.પ્ર.) શ્રીનીલકંઠવર્ણી જેનું નામ તેમણે નારાયણ મુનિ અને શ્રી ગાદી અભિષેક : સં. ૧૮૮૨ના કારતક સુદ ૧૧ સહજાનંદ પાડેલું તેમને પોતાની ગાદી ઉપર પટ્ટાભિષેક કરી અંતર્ધાન: સં. ૧૯૧૯ના મહા સુદ ૨, વડતાલ એક માસ પછી ફણેણી ગામે દેહોત્સર્ગ કર્યો. તેઓ શ્રીહરિના લઘુબંધુ શ્રી ઇચ્છારામજીના ચોથા પુત્ર પોતે કહેતા કે “તો ડુગડુગી વગાડનાર છું, અને હતા. શ્રીહરિએ દેશવિભાગ કર્યા ત્યારે દક્ષિણ દેશની ખરા નટના ખેલનાર તો આ (સહજાનંદ) આવ્યા છે.” તેઓ વડતાલના શ્રી લક્ષ્મીનારાયણદેવની ગાદી ઉપર તેમની ઉદ્ધવાવતર મનાતા ને તેથી શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય નિયુક્તી કરી હતી. ઉદ્ધવ સંપ્રદાય પણ કહેવાય છે. તેઓ મહાપ્રતાપી આચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આદિ આચાર્ય તેઓનું જીવન સાદું અને સાધુતાના ગુણે યુક્ત હતું. સત્સંગની શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મર્યાદા પાળતા. વહીવટમાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મ : સં. ૧૮૬૫ના જેઠ સુદ ૧૨ છપૈયા ગામે. સલાહ લેતા. તેઓ વિદ્યાપ્રેમી હતા. તેઓના સમયમાં કેટલાક ગાદી અભિષેક: સં. ૧૮૮૨ના કારતક સુદ ૧૧. સંસ્કૃત ગ્રંથો રચાયા. અંતર્ધાન: સં. ૧૯૨૪ના ફાગણ સુદ ૭ અમદાવાદ. તેઓએ કરાળી, ભરૂચ, સુરત, માણાવદર વગેરે ભગવાન શ્રી સહજાનંદજીના જયેષ્ઠ બંધુ શ્રીરામ- ગામોમાં મોટાં મંદિરો બંધાવીને મૂર્તિપ્રતિષ્ઠા કરેલી છે. પ્રતાપજીભાઈ હતા, અને તેમના પત્નીનું નામ સુવાસિનીબાઈ તેઓએ સત્સંગને સાચી દોરવણી આપી પોપ્યો અને હતું. તેમના દ્વિતીય પુત્ર શ્રી અયોધ્યાપ્રસાદજી હતા. શ્રીહરિએ વધાર્યો ને સંતો તથા હરિભક્તોની ખૂબ પ્રીતિ સંપાદન કરી. દેશ વિભાગ કર્યા ત્યારે ઉત્તર વિભાગની અમદાવાદની તેઓએ પોતે અપુત્ર હોવાથી પોતાના ભાઈ શ્રીનરનારાયણદેવની ગાદી ઉપર તેમની નિયુક્તિ કરી હતી. બદરીનાથના પુત્ર ભગવતપ્રસાદજીને દત્તક લઈ પોતાના તેઓ અત્યંત નિર્માની સ્વભાવના હતા, ને સાધુતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. સર્વ ગુણેયુક્ત હતા. શીલ, સંતોષ, દયા, શાન્તિ એ તેમના | સર્ગુરુ શ્રી મુક્તાનંદસ્વામી સ્વાભાવિક ગુણો હતા. વિદ્યા પ્રત્યે તેમનો પ્રેમ હતો. તેમણે એક સંસ્કૃત પાઠશાળા સ્થાપી જે આજ પર્યત શ્રીસ્વામી જન્મ : સં. ૧૮૧૪ના પોષ વદ ૭, અમરેલી, નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય તરીકે ચાલે છે. તેઓએ અક્ષરનિવાસઃ સં. ૧૮૮૬ના અષાઢ વદ ૧૧, ગઢડા. ડુંગરપુર, ઈડર, સિદ્ધપુર, માંડવી (કચ્છ) અને છપૈયા વગેરે તેઓનો જન્મ અમરેલી ગામમાં આનંદરામ પિતાને ઘેર સ્થળોએ મહામંદિરો બંધાવી મૂર્તિઓની સ્થાપના કરેલી અને થયો હતો. માન્ય માતાનું નામ રાધા હતું. પિતાએ તેમનું નામ હરિમંદિરોમાં પણ મૂર્તિપ્રતિષ્ઠા કરેલી. અમદાવાદના શ્રીનર- મુકુંદદાસ પાડેલું. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy