SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન પૂ. ડોંગરેજી મહારાજનું પૂર્ણનામ રામચંદ્ર કેશવદેવ અહીં અધ્યયન સમાપન બાદ કથા કહેવાનું શરૂ કરતાં ડોંગરે હતું. પરિવાર અને પૂર્વજો પૂરા જ્ઞાની, સંસ્કારી અને સૌ પ્રથમ તેમની ભાગવત કથા પૂનામાં થઈ. માત્ર કથાકાર જ ધાર્મિક હતા. તેમના દાદાશ્રી ગણેશજીનો જન્મ કર્ણાટકમાં થયો નહિ પરંતુ ભાગવતના વાસ્તવિક દૃષ્ટા અને વક્તા બની તેમણે હતો. પરંતુ અગ્નિહોત્રી અને કર્મકાંડી આ વિપ્રપરિવાર કરેલી આ કથામાં જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી હોય સંજોવશાત કર્ણાટક છોડી વડોદરા આવ્યો. તેઓ વિદ્વાન તેમ કથા મધુર અને પ્રેરક બની. પૂનાની કથા બાદ તેઓ હોવાથી વડોદરા રાજવી તરફથી તેમને રાજ્યાશ્રય મળ્યો હતો. વડોદરા આવી વસ્યા. અધ્યયન માટે પરપ્રાંતમાં, વળી જન્મે પણ એક પ્રસંગે શ્રીગણેશજીએ નીડરતાપૂર્વક જાહેર કર્યું કે પણ પરભાષી હોવાથી પ્રારંભમાં તેમને ગુજરાતી ભાષામાં ક્ષત્રિયોને જે યજ્ઞાધિકાર નથી તે યજ્ઞવિધિ માટે હું તૈયાર નથી. તકલીફ પડતી. પરંતુ ઈશ્વરકૃપાએ તેમને પૂ. નરહરિ આવા વિરોધથી તેમનો રાજ્યાશ્રય ઝૂંટવાઈ ગયો. અલબત્ત મહારાજનો સમાગમ થતાં તેમના સાનિધ્યથી આ ભાષાથી સ્વમાની વિખે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી, આજીવિકા માટે તેઓ જ્ઞાત થયા. પછી તેમણે નરહરિમહારાજના સંગમાં યજમાનવૃત્તિ શરૂ કરી. આ ગણેશજીના પુત્ર કેશવદેવના પુત્ર ગુજરાતમાં કથા કરવાનું શરૂ કર્યું. આવી ગુજરાતમાં પ્રથમ રૂપે રામચંદ્રનો જન્મ ૧૫-૨-૧૯૨૬ યાને સંવત ૧૯૮૨ના કથા તેમણે ઈ.સ. ૧૯૫૪માં સૌરાષ્ટ્રમાં કરી. પહેલી કથામાં ફાગણ સુદ ત્રીજે વડોદરામાં થયેલ. પિતા તથા પિતામહની આવેલી રકમ તેમણે આજીવિકા માટે ઉપયોગમાં લીધી પરંતુ ધાર્મિકતા અને ઉચ્ચસંસ્કાર વારસાને પચાવીને મોટી ઉંમરે શ્રી બાદમાં સઘળી આવક કોઈ ઉપકારક કાર્યમાં આપી દેવાનો રામચંદ્રજી એક સમર્થ કથાકાર થયા. અલબત્ત કથાકાર સંકલ્પ કર્યો. આમ ત્યાગભાવના મૂર્તિમંત કરતાં હજારો નહિ બનવાની પૂર્વ તૈયારીરૂપે કઠોર પરિશ્રમ અને તપશ્ચર્યા ખૂબ જ પણ લાખોની આવક મંદિરો-હોસ્પિટલોના નિર્માણકર્યા હતા. દાદાજીની માત્ર આઠ વર્ષની ઉમરે અભ્યાસાર્થે જીર્ણોદ્ધારમાં અર્પણ કરી. જે ગુજરાતના ઇતિહાસમાં અજોડ પંઢરપૂર મોકલવાની ઇચ્છાને શિરોમાન્ય રાખી પોતે ત્યાં ગયા. પ્રદાન ગણાય છે. સદ્દભાગ્યે અહીં તેમની તેજસ્વીતા જાણી-નાણી શકે તેવા એક શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી એની શૈલીમાં વિદ્વત્તા અને પુણ્યશાળી ગુરુ મળી ગયા. અને તેમના પ્રતાપે પોતાના ભાષા પ્રભાવ અદૂભૂત હતા અને ભાગવત જેમ રામાયણમાં સંસ્કારો મહોરી ઊઠ્યા. ભાવપૂર્વક અને નિષ્ઠાથી ગુરુ પાસે પણ તેઓ શ્રોતાઓને રસતરબોળ કરી દેતા. ઓછા કટાક્ષ, સતત સાત વર્ષ અધ્યયન રૂપે પુરાણો, વેદો-વેદાંતોનો ગહન અર્થસભર ટૂંકા દૃષ્ટાંત અને શ્રોતાઓને ધર્મભાથું ભરી દેવાનો અભ્યાસ કર્યો. અને તેમાં તેઓ પોતાની ભૂખ-તરસ પણ ભૂલી ઇરાદો તેમની કથાના મુખ્ય હેતુ હતા. ગાંધીજીની જેમ જતા. આવા તત્પરૂપ અધ્યયનની ફળશ્રુતિરૂપ તેમના જીવનમાં અલ્પવસ્ત્રોમાં એક માત્ર ધોતિયું. શિયાળામાં પણ ખભે માત્ર જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ રચાયો. તેમની એક ધોતિયુંમાં અતિ સાદગી, ગૌરવર્ણ, હંમેશા ઢળેલી આંખો વાણી એવી પ્રભાવશાળી નીવડી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની તેવા વિનમ્ર અને અમૃતવાણી સમાન ભાષા ધરાવતા કથાકાર સાંભળતા જ રહે. એક વાર ‘સત્યવાન સાવિત્રી' નામની ફિલ્મ જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યના સમન્વયની ત્રિમૂર્તિરૂપ હતા. જોવાનું મન થતાં ગુરુએ ચારઆના આપેલા. પરંતુ વિચાર તત્કાળે એક ઉત્તમ કથાકાર તરીકે તેઓએ ગુજરાતનું ગૌરવ કરતાં ખર્ચ નહિ કરીને એ ફિલ્મની કથા ગુરુમુખે સાંભળી તૃમ વધાર્યું હતું, અને પૌરાણિક ઋષિમહાત્મા જેવા વ્યક્તિત્વના અને તરબોળ થઈ ગયા. પંઢરપુરનો અભ્યાસ પૂર્ણ થતાં વધુ ધારક પૂ. ડોંગરેજીની કથા વિશે ડો. રમણલાલ સોની યોગ્ય જ અભ્યાસાર્થે તેઓ કાશી ગયા. લખે છે કે “પૂ. ડોંગરેજી સામાન્ય વક્તા નહિ અર્થગર્ભ છે અહીં એક વિરલ પ્રસંગ બન્યો. એક ડોશીમા તેમને વ્યાખ્યાતા છે. તેમની વાણી ઊંડા અંતરમાંથી આવે છે. તેઓ મળ્યાં. અને પોતાની મરણમૂડી સમાન એક પેટી, માળા અને કેવળ કથાકાર કે ભાગકાર નહિ પણ વ્યાસ છે. કથાપાન વીંટી હતાં તે રામચંદ્રને આપતાં આશિષ આપ્યા કે “બેટા તું કરાવતી સમયે તેમની જ્ઞાનમય ચેતના ભક્તિમય ચેતના અને સુખી થજે.” રામચંદ્રને તે ખુબ જ ફળ્યા. અને પેલી ભેટમાંથી ભક્તિમય ચેતના જ્ઞાનમયચેતના બનીને વહે છે. આ બન્નેનો | વીંટીનો ઉપયોગ સન્માર્ગે કરી માળા-પેટી સ્મરણરૂપે સાચવી આશ્રય વૈરાગ્ય છે. શ્રોતાઓ પર તેની અભૂત અસર થાય રાખ્યાં. છે. અને સમગ્ર વાતાવરણ જ્ઞાનવૈરાગ્યથી પુષ્ટ એવી ભક્તિ Jain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy