________________
૨૬૪ છે
બૃહદ્ ગુજરાત સંતોમાં અભણ અને ઓછુંભણેલા સંતો જૂજ જોવા મળે છે. દીકરો યુવાન થતાં જ સ્વજનોએ તેમની સગાઈની વાત દરેક સંપ્રદાયમાં શિક્ષિત અને ડીગ્રીધારી સંતોનું પ્રમાણ વધુ હાથ પર લીધી તે જાણતાં જ વૈરાગી ચિત્તના આસુમલ જોવા મળે છે. આવી સ્થિતિમાં સાવ બીજા છેડાની સ્થિતિએ લગ્નબંધનમાં જકડાવાને બદલે ચૂપચાપ ઘર છોડી નીકળ્યા. બિરાજમાન એક સંતને ઓળખવા જેવા છે. માત્ર ૩-૪ ધોરણ શોધખોળના અંતે કુટુંબીજનોએ ભરૂચના એક આશ્રમમાંથી ભણેલા છતાં અગણિત શિક્ષિત અને ડીગ્રીધારી શિષ્યો તેમને પાછા મેળવ્યા. માતા સાથે તેમને સૌએ સમજાવ્યા કે ધરાવતા પૂ. આશારામ બાપુ આપણા ધ્યાનાકર્ષિત છે. “સગાઈતો ઘર છોડતાં પહેલા થઈ છે. હવે સંબંધ તોડવાથી તેમનો જન્મ તા. ૧૭-૪-૧૮૯૮ ચૈત્ર વદી ૬ના
પરિવારની પ્રતિષ્ઠા જોખમાશે, અમારી ઇજ્જત તારા હાથમાં દિવસે સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લાના સિંધુ નદીના તટ પર
છે.” સ્વજનોની વિનંતીને માન આપતાં આખરે તેઓ લગ્ન આવેલા બૈરાણી ગામે પિતા થાઉમલજી સિરૂમલાણી ને માતા માટે સંમત થઈ ગયા. અને સુશીલ-પતિવ્રતા પત્ની લક્ષ્મીદેવી મહેંગીબાનુની કૂખે થયો હતો. સમૃદ્ધ પરિવારમાં પરવરિશ
સાથે સંસાર પ્રારંભ્યો અને પોતાના પરમલક્ષ્ય પામતું આ સંતાન ૧૯૪૭ના દેશ વિભાજનને કારણે સર્વસ્વ આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડવા સંયમી જીવન જીવવાનો છોડીને પરિવાર સાથે અમદાવાદ આવી વસ્યું. અહીં આદેશ આપ્યો. સંસ્કારી પત્નીએ પણ પતિવ્રતને પોતાનું આજીવિકા માટે પિતાજીએ લાકડા કોલસાનો વેપાર શરૂ કર્યો. વ્રતમાની આધ્યાત્મિક પ્રગતિમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે ધીમે ધીમે સ્થિર થતાં ખાંડનો વેપાર શરૂ કર્યો.
છતાં ૨૩-૨-૧૯૬૪ના રોજ પત્ની તથા સ્વજનોને છોડી બાળક આશુમલનું પ્રાથમિક શિક્ષણ સિંધીભાષામાં
અલખલક્ષ્યની પ્રાપ્તિ અર્થે તેમણે બીજીવાર ગૃહત્યાગ કર્યો પ્રારંભાયું. બાદ સત્તરવર્ષની ઉંમરે મણિનગરની જયહિંદ
અને ફરતાં ફરતાં તેઓ કેદારનાથ પહોંચ્યા. ત્યાં અભિષેક હાઈસ્કૂલમાં તેમને દાખલ કર્યા. અભ્યાસમાં એકાગ્ર અને
કરાવી ઈશ્વરપ્રાપ્તિ માટેના આશીર્વાદ મેળવી પ્રાર્થના કરી, મેધાવી હોવાથી દર વર્ષે વર્ગમાં પ્રથમ નંબરે પાસ થતા. છતાં
ત્યાંની ગુફાઓ-પર્વતો-જંગલોમાં સદ્ગુરુની શોધમાં રઝળતા પણ લૌકિક વિદ્યાને બદલે તેમનું ચિત્ત અલૌકિક વિદ્યા પ્રતિ
રહ્યા. આખરે રઝળપાટ સફળ થયો. લીલાશાહ, નામના ઢળતું ગયું. રીસેસના થોડા સમયમાં પણ તેઓ રમત-ગમત કે
ગુરુએ તેમને અપનાવ્યા. બે માસ પોતાના ઘેર રાખી ધ્યાનગપ્પાબાજીમાં ન જોડાતાં વૃક્ષની છાયા તળે પ્રભુધ્યાનમાં મગ્ન
ભજન કરવાનો આદેશ આપી પછી અમદાવાદ પરત બેસી જતા. આમ શૈશવથી જ યોગવિદ્યા અને અધ્યાત્મ
મોકલ્યા. ગુરુએ તેમને દીક્ષા આપતાં કહ્યું કે “વત્સ! ઈશ્વર તરફનો વધુ ઝોક હતો. વળી કુદરતે પણ આ લૌકિક અભ્યાસ
પ્રાપ્તિની તારી તીવ્ર લગન જોઈ હું ખૂબ જ પ્રસન્ન થયો છું છોડાવવા યોગ સર્યો હોય તેમ પિતાનું અવસાન થતાં
શિષ્યને ગુરુએ પૂર્ણ ગુરુત્વમાં પ્રતિષ્ઠિત કરી દીધા. સંવત ભણતર છોડી પિતાનો કારોબાર સંભાળવો પડ્યો.
૨૦૨૧ના આસો સુદિ બીજ ઈ.સ.૭-૧૦-૧૯૬૪ના બપોરે
અઢી વાગ્યે આસુમલને આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર માતાના ધાર્મિકપણાને કારણે બાળ આંશુમલના મન
થયો ત્યારથી તેઓ આસમલ મટીને આશારામબાપુ બન્યા. પર ધર્મસંસ્કારો સુદઢ થયા. તેથી શૈશવથી જ દેવપૂજા બાદ
બાદ ડિસામાં સતત અઢી વર્ષ એકાંતસાધના કરી ધ્યાનમાં બેસી જતા. વયવૃદ્ધિ સાથે ભક્તિવૃદ્ધિ થવા લાગી.
અધ્યાત્મવિદ્યાની અનેકવિધ સિદ્ધિઓ તેમણે હસ્તગત કરી. અગાઉ ઘણા ભવિષ્યવેત્તાઓએ બાળકના ચહેરા પરની વિલક્ષણ કાંતિ, વિશાળભાલ અને નેત્રમાં નીતરતું અદૂભૂત
પૂર્ણ સંતત્વ પ્રાપ્ત થતાં ગુરુએ પોતાની સાધનાનાં ફળ તેજ જોઈ ભવિષ્ય ભાખ્યું હતું કે “આ બાળક જરૂર પૂર્વનો
સંસારી લોકોને આપવાનો આદેશ આપ્યો કે ““સંસારને તારી કોઈ સિદ્ધ પુરુષ છે જે પોતાનું અધૂરું કાર્ય પૂર્ણ કરવા માટે જ જરૂર છે”. આદેશના સાત વર્ષ બાદ આશારામ બાપુ અવતરિત થયો છે. તે ચોક્કસ એક મહાન સંત બનશે.
અમદાવાદ આવી સાબરમતી નદીના કોતરોની જમીનમાં દુકાનમાંથી ફાજલ સમયમાં ધ્યાન-ભક્તિ અને ચિંતન
મોટેરા ગામ પાસે ઈ.સ.૧૯૭૨ની ૨૯ મી જાન્યુઆરીએ એક મનનથી તેમની આધ્યાત્મિક શક્તિઓ વિકસવા લાગી. કાચા ઝૂંપડાનો પોતાનો આશ્રમ બાંધ્યો. તત્કાળે ત્યાં વેરાન અંત:પ્રેરણાથી માતાના માર્ગદર્શન દ્વારા તે લોકોની સમસ્યાઓ જંગલ હતું. આજે એક વિશાળ વટવૃક્ષ અને તીર્થસ્થાનની જેમ દૂર કરવા લાગ્યા.
એક મોટો આશ્રમ આકારિત થયો છે. જે એક મૂઠી ઊંચેરા
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org