SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૨૬૩ તારું કલ્યાણ થશે.”૯-૫-૧૯૬૮ના દિને પૂ. અવધૂત મહારાજે પ્રાથમિકશિક્ષણ બાદ આણંદની ડી. એન. હાઈસ્કૂલમાં અશ્વિનકુમારને મંત્રદીક્ષા આપી અને નામ આપ્યું નર્મદાનંદ'. માધ્યમિક શિક્ષણ લઈ, વિદ્યાનગરની સાયન્સ કોલેજમાંથી બાદ ગુરુ આજ્ઞાથી ઉત્તરાખંડની ચારધામની યાત્રા કરી. ૧૯૬૩માં બી. એસ.સી. થઈ “ઉગ કેમેસ્ટ્રી ના વિષય સાથે સદગુરુએ સ્વમમાં દર્શન આપી પાદુકા આપી, અને ૧૯૬૫માં એમ. એસ.સી. કર્યું. આગળ અભ્યાસ સંશોધન ભરૂચ પાસે અંકલેશ્વર નજીક નર્મદાકિનારે ‘ઉછાલી' ગામ કર્યું. થિસિસ લખી પણ ડિગ્રી ના લીધી. કોલેજકાળમાં નજીક ૭-૧૨-૧૯૭૨ના ગુરુવારે શ્રી દત્તઆશ્રમનું નિર્માણ માશ્રમનું નિર્માણ યોગીજી મહારાજે યુવકોને સત્સંગસભા કરવા સૂચવ્યું. સપ્તાહ થયું. તે જ દિવસે શ્રીરંગ પાદુકાની આશ્રમમાં પધરામણી થઈ. રૂમમાં મળતી આ સભા બાદમાં એક મોટા હોલમાં મળવા ત્યારથી આ સંતે આશ્રમમાં વાસ કર્યો, તેમનો ““મારી નર્મદા લાગી. આ સમયે સન્યાસી સાધુઓ પાળતા હોય તેવા થોડા પરિક્રમા (ભાગ-૧,૨) સાધકની સ્વાનુભવકથા” નામે પ્રગટ નિયમપાલનનો આદેશ થયો. તેમના આઠ સહાધ્યાયીઓને થયેલો ગ્રંથ અધ્યાત્મ માર્ગના જીજ્ઞાસુઓ માટે માર્ગદર્શકરૂપ આધ્યાત્મિક દર્શન કરાવવા સાથે આદેશ આપ્યો. “તમે સૌ છે. બાદ બે વારની ગિરનાર પરિક્રમાયાત્રાને વર્ણવેલું પુસ્તક સંસારમાં પરત ના જશો, તમને ભગવાં નથી આપવા પણ આ પગપાળા ગિરનાર' લખાયું. “ગુરૂકૃપા હિ કેવલમ્' પુસ્તિકા જ વસ્ત્રોમાં સાધુ કરવા છે.” યુગ પ્રમાણે કર્મયોગી બનાવી સ્વના સાંસારિક જીવન પરિવર્તનની રસપૂર્ણ વિગતો રજ કરે અંતર ભગવું બનાવી સાધુતા નિખારી પ્રભુકાર્યને વહેતું છે. અને ઈશ્વરકૃપાના અનુભવેલા ચમત્કારો એમની રાખવાના કાર્યમાં સમર્પિત કરવાના છે. સૌ “સાહેબ” અધ્યાત્મશક્તિના વિકાસના પૂરાવારૂપ સહજ રીતે સ્વીકાર્ય (જશભાઈ)ની આજ્ઞામાં રહેજો. “પૂ. યોગીબાપાએ પત્રમાં બને તેમ છે. શ્રી રંગ અવધૂતના ઉત્તરાધિકારી અનુયાયી તરીકે જણાવ્યું કે જૂનાગઢમાં ગુણાતિનંદસ્વામીની જેમ ૨૦૦ પ્રતિષ્ઠિત આ સંત ગુરુની પરંપરાના સુપાત્ર અનુયાયી ઠર્યા છે. યુવાનોને બ્રહ્મવિદ્યા ભણાવી શકો તેવા થશો. આમાંથી જશભાઈના નેતૃત્વ હેઠળ નવું મિશન રચાયું. ઈ.સ.૧૯૭૬માં અનુપમ-અનોખા સંત મોંગરી ગામ પાસે વિદ્યાનગરના માર્ગે “અનુપમ મિશન પૂ. જશભાઈ “સાહેબ” પબ્લિકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયું ત્યારથી જશભાઈ ચરોતરના આણંદ શહેરની પશ્ચિમે આવેલા વલ્લભ તેના આજીવન પ્રમુખ બન્યા. સંસ્થાના અધ્યાત્મ કેન્દ્ર વિદ્યાનગરની દક્ષિણે નાપા-બોરસદ જવાના માર્ગે મોગરી “બ્રહ્મજ્યોત'માં તેમણે કાયમી વસવાટ કર્યો. જ્ઞાન-વિજ્ઞાનના નામનું ગામ છે. ગામમાં પ્રવેશતાં પૂર્વ એક બ્રહ્મજ્યોત નામની આધુનિક શિક્ષણકાર્ય સાથે યુવાનોના સર્વાગી વિકાસ માટે અનુપમ મિશન દ્વારા સ્થાપિત સંસ્થા છે. આ જ્ઞાનસંસ્થામાં સતત પ્રયત્નશીલ રહી સંસ્કારજાગૃતિ અને યુવાવિકાસની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ સાથે કોમ્યુટર સેન્ટર જેવી વિવિધ પ્રવૃત્તિના વિકાસાર્થે વિદેશયાત્રા દ્વારા સતત પરિબ્રહ્મણ નાની-મોટી સંસ્થાઓ વિસ્તરેલી છે. આધુનિક વિશ્વ સાથે કદમ કરતા રહે છે. સંસારીલેબાસમાં અને સત્સંગ સાથે મિલાવતી અને અદ્યતન સુવિધા સભર આ સંસ્થાના સ્થાપક યુવાપ્રવૃત્તિઓ કરી રહેલું આ મિશનનું નામ સાર્થક કરે છે. કહો કે ભાગ્યવિધાતા છે “સાહેબ'ના હુલામણા નામથી ખ્યાત અને સાચે જ અનુપમ છે. અને તેવા જ તેના અધ્યક્ષ પૂ. બનેલા એક આધુનિક સંત. જશભાઈનો જન્મ ૨૩-૩ જશભાઈ “સાહેબ” પણ અનોખા સંત છે. એમનો સંદેશ છે : ૧૯૪૦ના (ફાગણ વદ-૧. (ધૂળેટી)ના દિને સોખડા ગામે પિતા ર્થિક પોઝિટીવ, રેસ્ટ વિલ ફોલોઝ” અર્થાત્ સારું અને શંકરભાઈ ને માતા કમળાબાની કુખે થયો હતો. પરિવાર વિધાયક વિચારતા રહો, અન્ય સદ્ગુણો આપોઆપ આવશે. હવામીનારાયણ સંપ્રદાયનું અતિ કપાપાત્ર અને નિષ્ઠાવાન હતું પ્રભુની મદદ જરૂર મળી રહેશે. તેથી નાનપણથી જ જશભાઈને પૂ. શાસ્ત્રીજી તથા પૂ. યોગીજી આતમતા અજવાળે ઉજળા મ.ના સત્સંગ, યોગ અને આશિષલાભ મળ્યા હતા. દશ વર્ષની ગયે સાંખડામાં સ્વામીનારાયણ મંદિરમાં પૂ. યોગીજી મ.નાં પૂ. આશારામબાપુ થમ દર્શને બાળકનું મન સંસારીભોગના બદલે સાધુસંતોની ૨૦મી સદીમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ અને સુવિધા સેવા અને અધ્યાત્મવિકાસની પ્રવૃત્તિઓમાં રત રહ્યું. વ્યાપક બનતાં કેળવણીનો વિસ્તાર સધાયો. પરિણામે આજના Jain Education Intemational ation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy