________________
૨૦ જે
બૃહદ્ ગુજરાત સ્વાધ્યાયીઓને પ્રેમાળ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આવા વ્યાયામથી તંદુરસ્તી વધી અને સારાં ચરિત્રો વાંચવાથી મન ઉત્તમ ગીતા પ્રચારક, સંસ્કૃતિચિંતક અને સ્વાધ્યાય પ્રણેતાને અને વિચારો પણ સુદઢ થયા. મહર્ષિ દયાનંદ સરસ્વતીનું પ્રજા દીર્ધાયુષ્ય ઇચ્છે છે. તાજેતરમાં મુંબઈ ખાતે પૂ. દાદાને જીવનચરિત્ર તેમને વધુ અસર કરી ગયું. જીવનને મહાન લોકસભાના સ્પીકર શ્રી મનોહર જોષીના હસ્તે “શ્રી ગણેશ બનાવવું હોય તથા પોતાની અને બીજાની સેવા કરવી હોય તો કૃતજ્ઞતા એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
શરીરને નિરોગી તથા સુદઢ રાખવું જરૂરી છે. એ વાત આ એક જાગૃતિ યોગી
ચરિત્રથી તેમને સમજાઈ. મહાત્મા યોગેશ્વરજી
એમનાં જીવનમાં બે વર્ષ સમગ્ર જીવન ઘડતરની દૃષ્ટિ
ખાસ ઉલ્લેખપાત્ર બને છે. નવમું વર્ષ મુંબઈમાં અભ્યાસને ભારત દેશનો સ્વાતંત્ર્ય દિન કેટલીક આધ્યાત્મિક શક્ય બનાવે છે. અને ૧૪મું વર્ષ જીવનના ચોક્કસ ઘડતરની વિભૂતિઓનો જન્મદિન હોવાનું અણધાર્યું સદ્ભાગ્ય અથવા
દન હોવાનું અણધાયુ સદ્ભાગ્ય અથવા પ્રેરણા પૂરી પાડે છે. વિદ્યાર્થીકાળ દરમ્યાન ચોથા ધોરણથી આકસ્મિક છતાં ઉત્તમ અધ્યાત્મયોગ બની ગયું છે. એમ કહી ગીતાનો અભ્યાસ કરવાની તેમને તક મળી ને પછી તેમણે શકાય. મહર્ષિ અરવિંદની જેમ ૧૫મી ઓગષ્ટ જન્મેલા આ ગીતાવાંચનનો નિયમ કરી લીધો. તેનાથી આત્મ નિરીક્ષણ સંતનું જન્મવર્ષ હતું. ૧૯૨૧ વિક્રમ સંવતના શ્રાવણ સુદ અને સદગણની કેળવણી પ્રત્યેની સભાનતા જાગી. બારસનો સોમવાર. પિતા મણિલાલ અને માતા રૂખીબાની મહાપુરુષોનાં ચરિત્રો વાંચવાની ટેવના કારણે તેમના જેવા આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હતી. માતપિતાનું શિક્ષણ મહાન થવાની પ્રેરણા મળી. ઉપરાંત પ્રાર્થના, લેખનકાર્ય નજીવું જ હતું પરંતુ આધ્યાત્મિક સંસ્કારોથી સમૃદ્ધ હતું. આવા વગેરેથી જીવનઘડતર સુદઢ થવા લાગ્યું. ૧૨-૧૩ વર્ષની ઉંમરે સંસ્કારો અને શારીરિક સ્વસ્થતાનો વારસો તેમણે પોતાના મિત્રોએ શરૂ કરેલાં હસ્તલિખિત સામયિકમાં તેમણે સંતાનોને આપ્યો હતો. આર્થિક અછતમાં પણ સંતોષી રહીને લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ઈશ્વર પર શ્રદ્ધાયુક્ત જીવન જીવતાં માતાપિતાએ બાળકોને
“કમીંગ ઇવન્ટસ ફોરકાસ્ટ ધેર શેડોઝ' કહેવત અનુસાર ધાર્મિક સંસ્કારો આપવા સાથે પ્રામાણિક અને પવિત્ર જીવન
આ સંતના મહાજીવનના ભાવિના સંકેતો તેમને સ્વપ્રદર્શન જીવવાનું શીખવ્યું હતું. આવા ખેડૂત પરિવારમાં જન્મ્યા
અને સાક્ષાતદર્શન દ્વારા મળી ગયા હતા. એક સ્વપ્રમાં તેમને હોવાથી યોગેશ્વરજી સ્વભાવે પ્રકૃતિપ્રેમી અને સ્વાવલંબી
પોતાને માટે સાંભળવા મળેલું વિધાન - ‘તે મહાપુરષ થશે બન્યા હતા. બાળપણમાં જ બ્રાહ્મણ કુટુંબમાં આવશ્યક ગણાતી
અને એમ થવા માટે જ તેમનો જન્મ થયો છે'. યથા સમયે સંધ્યા, રૂદ્રી અને શિવમહિમ્નના સ્તોત્રના સંસ્કારો પણ સુદઢ
સત્ય બન્યું. બીજા સ્વપ્રમાં તેમને વિદ્યાદેવી સરસ્વતીનું દર્શન થયા હતા. જન્મરાશિ ધન હોવાથી યોગેશ્વરજીનું પૂર્વ જન્મનું
થયું હતું. પોતે અગાઉ જન્મી ગયેલા રામકૃષ્ણ પરમહંસનો જ નામ ભાઈલાલભાઈ રાખવામાં આવ્યું હતું.
પુનર્જન્મ પામ્યા છે. એ વાત પણ ઘણા સિદ્ધ સંતોએ એમને તેમની નવ વર્ષની ઉંમરે પિતાનું અને સત્તરવર્ષની વયે સમજાવી હતી, જે તેમનાં તપ, ધ્યાન અને આધ્યાત્મિક માતાનું અવસાન થતાં બેઉની પ્રેમાળ છત્રછાયા તેમણે વિકાસથી આપમેળે જ સિદ્ધ થઈ હતી. ગુમાવી. પિતાનું મૃત્યુ તેમના જીવનની દિશા બદલવામાં પણ યોગ્ય ઉંમરે સ્વજનોએ એમનાં લગ્ન માટે વિચાર્યું ત્યારે નિમિત્ત બન્યું હતું. પચ્ચીસ વર્ષની વયે વિધવા થયેલી માતાએ પોતે અપરિણિત રહેવાનો જ સંલ્પ વ્યક્ત કરીને તેને છેવટ આ બાળકને મુંબઈમાં રહેતા મામાને ત્યાં મોકલ્યો. ચોપાટી
સુધી વળગી રહ્યા. યુવાન વયે વધુ અભ્યાસ માટે વિલ્સન પર એક શેઠને ત્યાં રહેતા મામાએ પોતાની રસોઈની નોકરીની
કોલેજમાં જોડાયા છતાં આત્મોન્નતિની સાધના અને આવક પર ભાણાના ઉછેરની જવાબદારી હસતે મોઢે ઉઠાવી.
સાહિત્યિક વાચનલેખનની બે મુખ્ય પ્રવૃત્તિઓ કરતા રહ્યા. ઉછેર સરળ બનતાં અટકેલો વિદ્યાભ્યાસ પણ ફરી શરૂ થઈ એકાંત સાધનામાં અશરીરી અવસ્થાનો અનુભવ પામવા ગયો. મોટે ભાગે લેડીનોર્થકોટ હિન્દુ આશ્રમમાં રહીને ભણ્યા. લાગ્યો. સાથે અઠવાડિયે એક દિવસ મૌન રાખવાનું શરૂ કર્યું. અહીં આશ્રમ જીવનને કારણે જીવનમાં નાની મોટી ઘણી સારી
આવી સાધના શિક્ષણમાં ખપ ના લાગી તેથી અભ્યાસ નબળો ટેવો કેળવાઈ. પોતાનું કામ પોતે કરવાથી સ્વાશ્રય કેળવાયો, પડ્યો. નાપાસ થયા પછી મુંબઈ કોલેજ અને બોર્ડિંગ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org