________________
પ્રતિભા દર્શન
૪ ૨૫૯ અમીન સંભાળી રહ્યાં છે. પરંપરાગત સાધના સામે પડકારરૂપ એકાગ્રતા જ, સાચી ભક્તિ છે. વ્રત, તપ, ઉપવાસ એ તો એક નવા જ જ્ઞાનમાર્ગી આ સંતના ઘણા અનુયાયીઓ માત્ર માત્ર દંભ અને આડંબર છે. માટે તે કરતાં દરેક ગામડે સંન્નિષ્ઠ ગુજરાત-ભારતમાં જ નહિ પણ વિદેશમાં પણ વસે છે. માણસો દ્વારા ધર્મ અને સંસ્કૃતિનો થાય એટલો પ્રચાર કરવો એ
ઉત્તમ છે. આવા નાની ઉંમરે પ્રગટેલા વિચારોને મોટી ઉંમરે ગીતા જ્ઞાનતા પ્રસારક
પાંડુરંગે મૂર્તિમંત કર્યો. શ્રી પાંડુરંગશાસ્ત્રી આઠવલે.
એક ગૃહસ્થ દ્વારા રૂપિયા એક લાખનું તેમને દાન મળ્યું સ્વાધ્યાય પ્રવૃત્તિના આદ્યસ્થાપક અને અનુયાયીઓ તો તેમણે તે રકમથી મુંબઈ પાસેના થાણામાં તત્ત્વજ્ઞાનની જેમને “દાદા'નાં છાલાસોયા નામથી ઓળખે છે તેવા પૂ. વિદ્યાપીઠ સ્થાપી. પ્રાચીન તપોવન પદ્ધતિએ ચાલતી આ પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ ૧૯-૧૦-૧૯૨૦ના (સં. ૧૯૭૬ના સંસ્થામાં પૂર્વ-પશ્ચિમનાં તત્ત્વજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ આસો સુદી ૭)ના રોજ પિતા વૈજનાથ અને માતા કરવામાં આવે છે. ઈ.સ.૧૯૫૫માં તૈયાર થયેલી આ પાર્વતીબાઈની કુખે થયો હતો. ખૂબ જ ધાર્મિક વાતાવરણના વિદ્યાપીઠનું ઉદ્દઘાટન દેશના રાષ્ટ્રપતિએ અને સર્વોચ્ચ ઉછેરમાં માતા રોજ તેમને રામાયણ સંભળાવતાં, વડીલો તત્ત્વજ્ઞાની એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ખાસ સંતસંસ્કૃતિના પૂજક હતા. તેથી તેમણે પાંડુને ખોટા વહેમોથી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ સંસ્થાદ્વારા “તત્ત્વજ્ઞાન' દૂર રાખ્યો હતો. શાળાના શિક્ષક એવા દાદા લક્ષ્મણશાસ્ત્રી નામનું માસિક નિયમિત પ્રગટ થાય છે. ગામડે-ગામડે પોતે નરસિંહ મહેતાની જેમ હરિજનવાસમાં જઈ સમર્થ ભગવદ્ ગીતાનો પ્રચાર કરનાર તેમના અનુયાયીઓ દ્વારા રામદાસના “મનાંચે શ્લોક’ શીખવતા, શૈશવથી ભણવામાં સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે. પ્રચાર માટે જનારાઓ ગામડામાં હોંશિયાર પાંડુરંગ ભણવા સાથે રમત અને તરવામાં પણ યજમાનને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૌ નાસ્તો-ભોજન અગ્રેસર અને કુશળ હતા. અભ્યાસ બાદ વાંચન શોખને કારણે વગેરે સ્વખર્ચે સાથે લઈ જાય છે. યજમાને માત્ર પ્રકાશ, મુંબઈની એશિયાટિક સોસાયટીની લાયબ્રેરીમાંથી લાવીને પાથરણું અને પાણીની નજીવી સહાય જ કરવાની હોય છે. પશ્ચિમી તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો વાંચતા. આજીવિકા માટે
| ગુજરાત-મહારાષ્ટ્રની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ ઓશિયાળા ન થવાની મનોવૃત્તિ ધરાવતા અને સ્વમાની
આ પ્રવૃત્તિ ધમધમે છે. અને તેમાં સમાજનો ઉચ્ચ ને શિક્ષિત “દાદા' કહેતા “હું વસિષ્ટ-વિશ્વામિત્રની પરંપરાનો બ્રાહ્મણ
વર્ગ પણ જાગૃતપણે સક્રિય છે. આની શાખાઓ જેવી ઘણી | છું. કોઈનો આશ્રિત નહીં થાઉં, થઈશ તો માત્ર પ્રભુનો....”
નવી સંસ્થાઓ પણ આકાર પામતી રહી છે. જેમાં પિતાએ વતનમાં માતુશ્રીનાં નામ પર “સરસ્વતી અમદાવાદની “ભાવનિર્ઝર' નો સમાવેશ થાય છે. એવી બીજી સંસ્કૃત પાઠશાળા' સ્થાપી હતી. ઉપરાંત મુંબઈના “જીવનપ્રજ્ઞ’, ‘તત્ત્વજ્યોતિ', ‘તત્ત્વભાવના' અને | માધવબાગમાં શ્રીમદ્ ભાગવત ગીતા પાઠશાળા ૧૯૨૬માં “તત્ત્વમંદિર' વગેરે છે. આ બધી સંસ્થાઓ ભારતીય સંસ્કૃતિ, * શરૂ કરી તેમાં તે વિદ્યાર્થી-શિષ્ય તરીકે જોડાયેલા. તેઓ પિતા શિક્ષણ અને સંસ્કારોની પ્રવૃત્તિઓ ચલાવે છે. સ્વાધ્યાય, સાથે ત્યાં નિત્ય જતા અને ગીતા વિશે પિતાજીનાં પ્રવચનો સભ્યતા, સંસ્કૃતિ સેવા અને માનવતાનું પંચામૃત પિવરાવતા સાંભળ્યાં. પરંતુ ૧૯૪૨માં પિતાનો કંઠ કામ કરતો અટકી આ સંત સ્વાધ્યાયનો અર્થ સમજાવતાં કહે છે કે “સ્વાધ્યાય જવાથી તે કામ પાંડુરંગે ઉપાડી લીધું. પાઠશાળા ખોલવી, એટલે “સ્વ”નો અભ્યાસ. આ “સ્વ'માં અહંકાર છે તેને સાફ-સૂફી કરવી, પ્રવચન કરવું. અને અંતે બધું સુવ્યવસ્થિત કાઢવાનો છે. અહંકારનો ઝભ્યો ઉતારી બેસવું તે સ્વાધ્યાય. શિકી પાઠશાળા બંધ કરવા સુધીની તમામ ક્રિયાઓ એકલા ત્યાં કોઈ ઉચ્ચ-નીચ, અમીર-ગરીબ, શિક્ષિત-અશિક્ષિત સાથે કરવા લાગ્યા. તેમનાં પ્રવચનોનો પ્રભાવ જામતા નથી. એક પ્રભુના સૌ સંતાનો છે” અમૃતસ્ય પુત્રા : // કૃષિ વ્યતાઓ વધતા ગયા. સાથે પ્રવચનોનો વેગ પણ વધતો સંસ્કૃતિના પુરસ્કર્તા પૂ. દાદાએ વિવિધ ગ્રંથો રચ્યા છે. થયો. ૧૯૫૧માં આ પાઠશાળાનું ટ્રસ્ટ રચવા વિચાર થયો. ભાવગીતો પણ આપ્યાં છે. ભીલ, માછીમાર તથા સમાજની વારે પાંડુરંગે પિતાશ્રીને કહ્યું, “ભગવાનના ભરોસાને બદલે અન્ય ઉપેક્ષિત તથા નિરક્ષર જાતિઓમાં ગીતા પ્રવચનો દ્વારા સ્ટના ભરોસે ચાલવાનું, દાદાના મતે ભક્તિ એટલે માત્ર જ્ઞાન અને સ્વમાન જ્યોત પ્રગટાવી છે. આવા પ્રશંસનીય અને ર્તિપૂજા-ફૂલહાર, આરતી નહીં”, પણ ચિત્તશુદ્ધિ ને અનુકરણીય કાર્યમાં આજે ૮૧ વર્ષની ઉંમરે પણ તેઓ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org