________________
૨૫૦ જે
બૃહદ્ ગુજરાત માથે હાથ મૂકીને ભગવાને આશીર્વાદ પણ આપ્યા હતા અને સંપ્રદાય બન્યો, એ જ રીતે દાદૂએ પોતે કોઈ પંથ નથી તે પછી સાતેક વર્ષે ફરીથી આવીને દાદૂને બ્રહ્મનો સાક્ષાત્કાર સ્થાપ્યો. તેના મૃત્યુ બાદ “દાદૂ પંથ' અસ્તિત્વમાં આવ્યો. કરાવ્યો હતો. જેની બાળવયમાં જ સાધુસંતોના સત્સંગની શરૂઆતમાં તે “પરબહ્મ સંપ્રદાય” તરીકે ઓળખાતો હતો. એ ધાર્મિક સંસ્કારો પ્રગટ્યા હતા, તેવા દાદૂના જીવનમાં આવી પછીના સમયમાં તે “દાદૂપંથ' નામથી પ્રચલિત થયો. સાચો ઘટનાઓથી ઝડપી પરિવર્તન થવા લાગ્યાં.
દાદૂપથી એ છે કે, “જે એક નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના નાનપણથી જ એમનું મન ઈશ્વર અને આ જગત વિષે
પોતાના અંતરમાં કરે છે.” જેને મન કોઈ ઊંચ કે નીચ નથી, જાણવાની જીજ્ઞાસાવાળું હતું. તેથી સાધુસંતો ને ફકીરોનો સંગ
રાયચંક નથી અને જે પરમાત્માના સંયોગમાં આનંદ તથા તે શોધતા રહેતા હતા. આવા સંતો આગળ પોતાની શંકાઓ
વિયોગમાં દુઃખ માને છે. તે લોકસેવા માટે સદા પ્રસન્ન અને રજૂ કરતા અને એની સામે દલીલોમાં પણ ઊતરતા. એક
સદા તત્પર રહે છે, જેનામાં અભિમાન, દંભ, કે કામ ક્રોધકાજી સાથે આવી દલીલો કરવા બદલ કાજીએ તેમને તમાચો
લોભ નથી, જે સર્વદા શાશ્વત સત્યને પ્રગટ કરતો રહે છે, જેનું ચોડી દીધો. ત્યારે વિનયપૂર્વક દાદુએ સણાવી દીધું કે, “ગમે. હૃદય કોમળ છે, દયાળુ છે, તે જ સાચો દાદૂપથી છે,” તો બીજો તમાચો મારો પણ મને જે નથી સમજાતું એ તો હું વૃદ્ધ વયમાં સાંભર પાસે નરાના ગામે એક ગુફામાં જરૂર પૂછતો રહીશ.” ગુરુની શોધમાં નીકળેલા દાદુએ કોઈને પરમ તત્ત્વના ચિંતનમાં દાદૂ દિવસો વિતાવતા હતા. એ ગુરુ કર્યાનું ચોક્કસપણે જાણવા મળ્યું નથી. કેટલાકના મતે અવસ્થામાં જ તેમણે સં. ૧૬૬૦ના જેઠ સુદ આઠમે દેહત્યાગ સંત કબીરના પુત્ર કમાલને દાદૂએ ગુરુ કર્યા હતા.
કર્યો હતો. આ પંથના દાદૂના શિષ્યો તિલક અને કંઠી વિનાના ત્રીસ વર્ષની ઉંમરે દાદૂ અમદાવાદ છોડીને
હોય છે, માત્ર માળા રાખે છે અને રામનામ જપતાં પરસ્પર
સત્યનામ' ઉચ્ચારે છે. કબીર, નાનક અને દાદૂ–ત્રણેય રાજસ્થાનના ભાંભર ગામે જઈને વસ્યા. પિતાની જેમ પોતે
સંતોનો ઉપદેશ લગભગ એક સરખો જ છે. ગુજરાતના ઘણા પણ અહીં રૂ પીજીને ગુજરાન ચલાવવા લાગ્યા. વિધિવત
ગામ-શહેરોમાં દાદુપંથના આશ્રમો આજ પણ જોવા મળે છે. શાળાકીય જ્ઞાન મેળવવાને બદલે પ્રવાસ અને સત્સંગ દ્વારા જાત-અનુભવથી જ દાદૂ શિક્ષિત અને અનુભવી થયા.
દત્ત ઉપાસનાના પ્રચારક કબીરની જેમ તેમણે પણ કવિતા સ્વયંભૂ સ્કૂરતી હતી. તેથી
પૂ. શ્રી રંગ અવધૂતજી દાદૂએ પણ અસંખ્ય પદો અને દૂહાઓ રચ્યા હતા. તેમનું આ સાહિત્ય એ સમયના કબીરપ્રભાવના કારણે પદ-દૂહાની
તા. ૨૧ નવેમ્બર ૧૯૯૮ના રોજ ગોધરામાં જન્મેલા રચનાઓનું સાહિત્ય સરળ લોકભાષામાં લખાયું છે અને તેમાં
શ્રી રંગ અવધૂતના પૂર્વજીવનમાં તેમનું નામ હતું પાંડુરંગ બાળકોની કાલીભાષા જેવી મીઠાશ અને સરળતાનો સમન્વય
વળામે. તેમના પિતા હતા શ્રી. વિઠ્ઠલપંત અને માતાનું નામ થયેલો જોવા મળે છે. થોડાંક પદો ગુજરાતીમાં પણ રચેલાં
હતું રૂકમિણી. પાંડુરંગનો જન્મ થયો તે અરસામાં ગોધરામાં
પ્લેગ ફેલાયો હતો. એટલે માત્ર નવ દિવસના આ બાળકને હોવાનું મનાય છે.
બચાવવા માતા પિતાએ ગામ છોડીને પાસેના જંગલમાં વાસ પ્રવાસ દરમિયાન આ સંત ઉત્તર પ્રદેશ, બંગાળ અને
કર્યો. આમ વિધિએ એમને જન્મતાં જંગલ દેખાડ્યું. પાંચ વર્ષે બિહારમાં વધુ ફર્યા હતા. એકવાર દિલ્હીના મોગલ બાદશાહ
તેમણે પિતા ગુમાવ્યા. પણ માતા રુકમિણી ઈશ્વરમાં દઢશ્રદ્ધા અકબરે તેમને દર્શન આપવા બોલાવ્યા. સં. ૧૬૪૨ની આ
ધરાવનાર અને હિંમતવાળાં નીકળ્યાં. બાળક આઠ વર્ષનો મુલાકાતમાં બાદશાહે દાદૂને અલ્લાહની જાતિ શું? અંગ શું?
થતાં મહારાષ્ટ્રના પોતાના વતનના ગામે જઈને માતાએ તેમને અસ્તિત્વ શું?—જેવા પ્રશ્નોની ઝડી વરસાવી. આ દરેક
યજ્ઞોપવિત-વિધિ (જનોઈ)ના સંસ્કાર અપાવ્યા અને તીર્થ પ્રશ્નનો જવાબ માત્ર “પ્રેમ' શબ્દથી આપીને સમાપનમાં દાદૂએ
યાત્રાનો પણ લાભ લીધો. કહ્યું, “પ્રેમ”. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ દ્વારા જ ઈશ્વરને પામી
આ તીર્થયાત્રા દરમ્યાન કોલ્હાપુરમાં જવાનું થયું, ને શકાય છે.”
ભગવાન દત્તાત્રેયની ભિક્ષાભૂમિ ગણાય છે. અહીં જ બાળ જેમ કબીરની હયાતીમાં નહિ, તેના મૃત્યુ બાદ કબીર પાંડુરંગનાં મનમાં ભગવાન દત્તાત્રેયની છબી જાગી અને એ
Jain Education Intemational
dain Education Intermational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only