SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૪૯ જ્ઞાનગીતા'માં પ્રશ્નોત્તરરૂપે સમાધાન દર્શાવ્યું હોવાથી સર્વ- માંગી તો ગુરુએ પણ એમ જ કહ્યું. ‘દેનાર ભગવાન છે, સામાન્ય જિજ્ઞાસુઓ અને જ્ઞાની એમ બેઉ વર્ગને આ ગ્રંથ લેનાર પણ ભગવાન જ છે, એમ માનીને દીધા જ કરો.’ થયું, માર્ગદર્શક થઈ પડે તેવો છે. આ કવિનું અતિ પ્રસિદ્ધ પદ છે ભાવતું'તું અને વૈધે કહ્યું. આમ આ કાર્યને વેગ મળી ગયો. - હરિનો મારગ'. ભક્તિ આડેના અવરોધ સૂચવતું આ પદ સમય સાથે સાધુસંતો અને યાત્રાળુઓની સંખ્યા ભક્તનાં લક્ષણો પરોક્ષ રીતે દર્શાવી દે છે. ઉત્તર જીવનમાં ઝડપભેર વધતી ગઈ. અન્ન-વસ્ત્રની તાણ પડવા લાગી. અંધાપો વેઠનાર આ સંતે પરિવ્રાજક તરીકે સતત પરિભ્રમણ વીરબાઈએ પોતાના પિયરના દાગીના ઉતારીને મદદ કરી. કર્યું હતું. એંસી વર્ષની વયે વિ.સં. ૧૮૫૪ના વૈશાખ વદ હરજી નામના દરજીએ પોતાના પેટના દુખાવાના દર્દી માટે બારસના દિવસે સમાધિના ખાડામાં સૂતા, સમાધિ લીધી અને જાતે જલારામની બાધા રાખી અને તે સાજો થઈ ગયો. આ પોતાની જીવનલીલા સંકેલી લીધી. આમ અખાના અનુગામી ચમત્કાર પ્રસરતાં જ ભગત “જલારામ બાપા'ના નામે અને ઉત્તમ અધિકારી કવિસંત તરીકે, સંદેશર ગામની ભાગોળે ઓળખાતા થયા. ધ્રાંગધ્રાના રાજાએ પ્રસન્ન થઈને ભગતને મૂકાયેલી તેમની પ્રતિમા અને તેમના નામકરણથી ચાલતી માંગવા કહ્યું. ભગતે ના પાડી. વારંવાર આગ્રહથી છેવટે માત્ર હાઈસ્કૂલ આજે પણ સંત પ્રીતમદાસની યાદ તાજી કરાવે છે. અનાજ દળવાની ઘંટી જ માંગી, તે આજે પણ તેમના અતૂટ શ્રદ્ધાનું પ્રતીક આશ્રમમાં મોજૂદ છે. પૂ. જલારામ બાપા સંવત ૧૮૮૧ના અરસામાં એક વૃદ્ધ સાધુએ આશ્રમે આવીને એક વિચિત્ર માગણી મૂકી. “મારી ચાકરી કરે એવું સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા ગામો-શહેરોમાં કોઈ જોઈએ છે. તારી સ્ત્રીને મારી સાથે મોકલ-જો એ આજે જલારામ મંદિર જોવા મળે છે. આ સંતનો જન્મ તા. ૪ સ્વેચ્છાએ આવે તો...” પૂ. બાપાએ પત્નીને સમજાવીને તે ૧૧-૧૭૯૯ એટલે કે સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમને રાજકોટ પાસે આવેલા વીરપુર ગામે થયો હતો. નાનપણથી જ વૃદ્ધ સાધુની સેવા માટે પત્નીને તેની સાથે જ વળાવી દીધી. બે ગાઉ છેટે ગયા પછી વૃદ્ધ સાધુ અદૃશ્ય થઈ ગયા. ભગવાને તેમનું મન સાધુ સંતોના સત્સંગ તરફ વળેલું જોઈને પિતાને પોતે સાધુ વેશે આ દંપતિની કસોટી કરી હતી જેમાં તેઓ બંને ભય લાગ્યો કે, છોકરો સાધુ તો નહિ થઈ જાય ને! તેના પાર ઊતર્યા. સાધુએ વીરબાઈને સાચવવા આપેલાં ઝોળી અને ઉપાયરૂપે તેને પરણાવીને સંસારની ઘટમાળમાં જોતરવાના ધોકો આજેય મંદિરમાં પૂજાપાત્ર બનેલાં જોઈ શકાય છે. પ્રયત્નો થયા. આમ સોળ વર્ષની ઉંમરે વીરબાઈ સાથે તેમનાં લગ્ન થયા છતાં પિતાજીનો અર્થ ના સર્યો. સંસારી થયા બધાંમાં જ રામજીનું સ્વરૂપ જોતાં રહી આ સંતે પછીય જલારામનો સાધુસંગ વધુ મજબૂત થતો ગયો. અનુભવે સમાજના સૌની સેવા કરી. એવા જલારામ બાપાને આજેય તેમને નિશ્ચિત થઈ ગયું કે “સાધુ ભક્તિ એ જ પ્રભુ ભક્તિ'' સાધુજોગીઓ, સંસારીઓ, ભક્તો ભાવ-ભક્તિથી પ્રણામ આવો દૃઢ નિશ્ચય થતાં જ તે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. કરે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ગામેગામ જલારામ મંદિર બદ્રીનારાયણથી રામેશ્વર સુધીની યાત્રા પૂરી કરીને તેઓ પાછા બંધાયાં છે. - બંધાય છે. અને એમાં સદાવ્રત અને સેવાફર્યા ત્યારે આખા ગામે તેનું સામૈયું કર્યું. યાત્રા બાદ તેમને સત્સંગ થાય છે. અતૂટશ્રદ્ધાના પ્રતીકરૂપ આવા જલારામ લાગ્યું કે મારે ગુરુ કરવા જોઈએ. અમરેલી પાસે ફત્તેપુરા બાપા એક ઉમદા અને ઉત્તમ સંત થઈ ગયા! ગામના ભોજા ભગતને જલારામે પોતાના ગુરુ કર્યા. પ્રેમ અને ઈશ્વરના સંદેશવાહક સંત જાતમહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો. તેથી ખેતરમાં પોતે જ મજૂરી એ જતા. પત્ની વીરબાઈ પણ સાથે દાદૂ દયાળ જોડાયાં. કમરતોડ મજૂરી કરીને અનાજ પકવ્યું. પછી વિચાર્યું આ સંતનો જન્મ સં. ૧૬૦૦ના ફાગણ સુદ આઠમને કે રામનું નામ લઈ ભૂખ્યાને એક ટુકડો આપવાનું શરૂ કરીએ. ગુરુવારે અમદાવાદમાં થયો હતો. તેમના પિતા મુસલમાન જે દે ટુકડો, તેને પ્રભુ ટૂંકડો'- એ મંત્ર બન્યો, અને તેમાંથી પિંજારા હતા. માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમને વૃદ્ધ પુરુષનો સદાવ્રતની પ્રવૃત્તિના શ્રીગણેશ થયા. તેમણે ગુરુની આજ્ઞા રૂપમાં ભગવાને દર્શન આપ્યાં હતાં એમ કહેવાય છે. તેમના Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy