SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪૪ બૃહદ્ ગુજરાત જ્ઞાતિમાં સુરાભગત અને મોંઘીબાઈને ત્યાં જન્મ. પુત્ર : સ્વામીના શિષ્ય. જન્મ : અયોધ્યા પાસે છપૈયા ગામે પાલાભગતે એક બાળકને બચાવવા-જીવતદાન દેવા પોતાની સરવરિયા બ્રાહ્મણ કુટુંબમાં ૧૮ વર્ષની ઉંમરે માંગરોળ પાસેના જાતનું બલિદાન આપેલું. તેના પુત્ર ઉગમશી (સવાભગતના લોજ ગામે રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા એ પછી જેતપુર પૌત્ર)ને ઈ. ૧૮૪૨માં ઝાંઝરકા જગ્યાની ગાદી સોંપી ગાદીના આચાર્ય પદે. સવાભગતે સમાધિ લીધી. રચના : મહામાર્ગની અસરો હોથી (અવસાન ઈ. સ. ૧૮૪૯) દેખાડતી, રામદેવ પીરનો મહિમા ગાતી ભજનવાણી-ઉપરાંત યોગ-ઉપદેશ-ગુરુમહિમા અને ગણપતિ મહિમાનાં ભજનો. રવિ ભાણ સંપ્રદાયના સંત-કવિ. મોરારસાહેબના શિષ્ય. નેકનામ ગામે સુમરા કોમમાં મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ. સહજાનંદ સ્વામી (ઈ. સ. ૧૭૮૧-૧૮૩૦) પિતા : સિકંદર. સમાધિ ખંભાલીડા (જિ. જામનગર) ગામે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક, રામાનંદ મોરાર સાહેબની જગ્યામાં. ૨ચના : ભજનવાણી. - ~ ર : - કાર: છે " , - - - ક w : ૨ જી જ ખાસ સજા - " * * * છે કે જે ને જwwwાવ્યાજબાઇ newજ અww. www -me - એમ કહી - ??* - - જિનમંદિરની દિવાલ ઉપરનું નકશી કામનું એક દેશ્ય Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy