SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૪૩ ગુરુ, અને ગુરુગમ, શિષ્યની લાયકાત, મનની શુદ્ધિ, યોગની હાદા બોરીચાના પુત્ર) ને પાળિયાદની પીરગાદી પર બેસાડ્યા બાર ક્રિયાઓ, રહેણી અને કરણી, સહજ સાધના, બ્રહ્માંડનું અને વિ.સં. ૧૮૮૬ના ભાદરવા સુદ ૧૧ને દિવસે ૬૧ વર્ષનું અને બ્રહ્મનું રહસ્ય, વૃત્તિ, રસ, સત્સંગ, દેહ, માયા, જ્ઞાન, આયુષ્ય પૂર્ણ કરીને પોતાના આરાધ્ય દેવતા હનુમાનજીને અને ભક્તિ દ્વારા પરમતત્ત્વની પ્રાપ્તિ. એમ વિવિધ વિષય પર વંદન કરી ધૂણા સામે પોતાની જીવનલીલા સંકેલી લીધી. જાગરણ, ઉપદેશ, તત્ત્વ, સાધના, પરિચય અને પ્રેમ પ્રાપ્તિ. આપા લક્ષ્મણજી પછી તેમની વંશપરંપરાના મોટા ઉનડાબાપુએ રીતે ગૂઢ-રહસ્યવાણી આલેખાઈ છે. પ્રત્યક્ષ કથન શૈલીમાં, દાદાબાપુ-ઉનડબાપુ (૨), અમરાબાપુ અને હાલમાં સીધા સાદા સરળ શબ્દોમાં અપાયેલું ગહન ચિંતન આ અમરાબાપુનાં પત્ની ઊમૈયાબા સુધી ગાદીના મહંતપદની ભજનોને ઉચ્ચ ભૂમિકાએ પહોંચાડે છે. પરંપરા ચાલુ છે. વેલાબાવા/વેલનાથ ષષ્ટમદાસજી/છઠ્ઠાબાવા નાથપંથી સંત-કવિ. ગિરનારી યોગી વાઘનાથના (ઇ. સ. ૧૬૧૨-૧૭૩૦) શિષ્ય. કોળી જ્ઞાતિમાં જન્મ. પત્ની (૧) મીણલમાં, (૨) વડવાળા ધામ દૂધરેજ જગ્યાના સંત. નીલકંઠ સ્વામીની મુંજલમા જસોમાં, પુત્ર : દયો, ઠાકરશી. ગિરનારના પરંપરાના યાદવસ્વામી પાસે ઈ.સ. ૧૬૩)માં નાનાભાઈ ચમત્કારી સિદ્ધ પુરુષ તરીકેની ખ્યાતિ વધતાં ખાખી અંબાજી સાથે દીક્ષા. ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજ બાવાઓએ ત્રાસ આપેલો તેથી ભૈરવજપની ટૂક પાસે જીવતાં અને રાણી ગંગાદેવીના મોટા પુત્ર. મૂળનામ : સામંતસિંહજી. ધરતીમાં સમાઈ ગયા અને એમની સમાધિ પછી બે પત્નીઓ દીક્ષાનામ : ષટ્યજ્ઞ ચૈતન્યસ્વામી. ઈ.સ. ૧૬૩૪માં દૂધરેજ મીણલમાં અને જસોમાં પણ ધરતીમાં સમાઈ ગયેલાં એવી લોકોકિત નોંધાઈ છે. ભજનિક કવિ રામૈયાના ગુરુ. અન્ય ગાદીના આચાર્યપદે. લોક સમુદાયમાં “છટ્ટાસ્વામી’ને નામે શિષ્યો : નારણ માંડળિયો અને મૈયારી ગામના રાણીંગ મેર. જાણીતા થયેલા. તેમના ભાઈ અંબાજીની કેટલીક ભજન રચનાઓ “આંબો-છઠ્ઠો’ એમ બંને ભાઈઓનાં નામ દર્શાવે છે. રચના : આગમ પ્રકારની ભજનવાણી. વડિયા પાસેના ખડખડા ગામે વેલાબાવાની જગ્યા હતી અને તેની સમાધિ ગિરનાર સવા ભગત (અવસાન ઇ. સ. ૧૯૬૧) ઉપર ભૈરવજપ નીચેના જંગલમાં આવેલી છે. ભક્ત કવિ સ્વામી ફૂલગરજીના શિષ્ય સુરેન્દ્રનગર વીસામણભગત (ઇ. સ. ૧૭૬૯-૧૮૨૯) | જિલ્લાના પીંપળી ગામે પ્રજાપતિ કુંભાર કરશન ભગત અને પાંચાળની ગેબી સંતપરંપરામાં આપા ગોરખા (આપા માતા કાશીબાને ત્યાં જન્મ. પત્ની : જમનાબાઈ. ઈ.સ. જાદરાના પુત્ર-શિષ્ય) ના શિષ્ય તરીકે પણ ઓળખાવાયા છે. ૧૯૧૩માં સદાવ્રત શરૂ કર્યું, ઇ.સ. ૧૯૧૬માં રામદેવપીરનું ભવ્ય મંદિર બંધાવ્યું. | ધૂફણિયા ગામ પાસેના ચંદનગિરિ ડુંગરા પાસે રહેતા ચંદનનાથ દૂધાધારીની કૃપાથી ખુમાણ સાખના પાતામન અને વીરમગામ તાલુકાના માંડણ ગામના ભક્ત ઝબુબાએ રાણબાઈને ત્યાં પાળિયાદ (તા. બોટાદ જિભાવનગર) ગામે એમનું શિષ્યત્વ સ્વીકારેલું, એમનાં ભજનો મળે છે. પુત્રો : વિ.સં. ૧૮૨૫ના વસંતપંચમીને દિવસે જન્મ. ભક્ત નાનજી અને હરજીવન. સવાભગતનું અવસાન : સમુદાયમાં “રામદેવપીર અવતાર' ગણાતા “વીસામણપીરે' - ઇ.સ. ૧૯૬૧. જગ્યાના ગાદીપતિ હરજીવનદાસના પુત્ર યુવાવસ્થામાં તોફાની કાઠી' તરીકે નામના કાઢેલી. ભલભલા બળદેવદાસજી. આદમી એનાથી ડરતા પણ ગુરુકૃપાએ એવો ચમત્કાર કર્યો કે સવાભગતસિવૈયાનાથ હાથમાં ઠાકરના નામની માળા લઈ ગોળ ચોખાનું સદાવ્રત માંડ્યું. આપા જાદરા, આપાદાના અને આપા ગોરખાની જેમ (ઇ. સ. ૧૭૭૨-૧૮૪૨) - “પીરાઈ”ની પરંપરા ઊભી કરી. પોતાનાં અવસાન પૂર્વે નાથ સંપ્રદાયના હરિજન જ્ઞાતિના સંત કવિ. ગુરુ : - પોતાની દીકરી નાથીબાનાં સંતાન લક્ષ્મણજી (સરવા ગામના તલસીનાથ. ઝાંઝરકા (જિ. સુરેન્દ્રનગર) ગામે વણકર Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org www.jan
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy