________________
૨૩૬ ૪
બૃહદ્ ગુજરાત સમાધિ લેવા તૈયાર થયાં પણ પતિઆજ્ઞાએ પાનબાઈને બાવન ભોળાનાથ જાની | શર્મા અને સાકરબાઈને ત્યાં. જન્મ નામ: દિવસ સુધી રોજ ભજનવાણીની રચનાઓ કરીને મહામાર્ગનો મૂળજીભગત. પ્રથમ રામાનંદ સ્વામીના અનુયાયી હતા, પૂર્ણ ઉપદેશ આપ્યા બાદ સમાધિ લીધી. એમની પાછળથી સહજાનંદ સ્વામી પાસે ઇ.સ. ૧૮૧૦માં દીક્ષા ભજનવાણીમાં ‘નિજારપંથ' “બીજમાર્ગે' મહાપંથની સાધનાનું લીધી. જૂનાગઢના સ્વામીનારાયણ મંદિરની પ્રારંભથી જ આલેખન થયું છે. શીલ, સત્સંગ, ગુરુઉપાસના, વૃત્તિવિરામ દેખભાળ અને પછીથી મહંત પદે. અક્ષરવાસ ઇ.સ. ૧૮૬૭માં મિતવ્યવહાર અને યોગક્રિયા ઈત્યાદિ પગલાંની બનેલી ગોંડલ મુકામે. વિકટવાટનું સદૃષ્ટાંત દર્શન કરાવતાં તેમનાં ભજનો સૌરાષ્ટ્રની “સંતવાણી” ની આગવી મૂડી છે. કહળુભા અને ગંગાસતીની
ગેબીનાથ તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર પાંચાળની સંત પરંપરાના આદ્યપુર્ષ નાથપંથી સિદ્ધ. નદીને કાંઠે આવેલી છે.
રાજકોટ-ચોટીલાના ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક
માઈલ દૂર અને થાનગઢથી તદ્દન નજીક આવેલા ગામ ગીગાભગત/ગીગાપીર/આપાગીગા
સોનગઢ પાસે ગેબીનાથનું ભોંયરું. શિષ્યો : આપા મેપ (ઇ.સ. ૧૭૭૭-૧૮૭૦)
(થાન), આપા રતા (મોલડી). સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સતાધારની જગ્યાના સ્થાપક સંત.
ગેમલદાસ/ગેમલજી ગોહિલ જન્મ : ઇ.સ. ૧૯૭૭ ગધઈ જ્ઞાતિમાં, ટીંબલા/તોરીરામપ૨/
સંત-ભજનિક કવિ. સંત હરિદાસજીના શિષ્ય. કૂકડ ચલાલા ધજડી ગામે. માતા : લાખ સુયાબાઈ. ચલાલાના
(જિ. ભાવનગર) ગામે ગોહિલ શાખના રાજપૂત કુટુંબમાં. આપા દાનાના શિષ્ય. ઇ.સ. ૧૮૦૯માં સતાધાર જગ્યાની
પૂર્વાશ્રમના જબરા શિકારી ગેમલજીનું હૃદય પરિવર્તન થતાં સ્થાપના કરી. ઇ.સ. ૧૮૨૬માં દાસી જીવણ (ઇ.સ. ૧૭૫૦
પશ્ચાતાપ થયો અને સંત હરિદાસજી જેણે ઇ.સ. ૧૮૩૯માં ૧૮૨૫)ના ભંડારામાં ઘોઘાવદર હાજરી આપી. ઈ.સ.
ખદડપર ગામે જગ્યા બાંધી ગૌ સેવા અને અન્નદાનની ધૂણી ૧૮૭૦માં ગીગાભગતે સમાધિ લીધી, એ જ સમયે દાસી
ધખાવેલી તેની પાસે દીક્ષા લીધી. ગેમલજીના પુત્ર જીવણના સમાધિ સ્થળે સમાધિ મંદિર બંધાતું હતું. તેથી દાસી
માધવસિંહજીની વંશપરંપરા હજુ ચાલુ છે. એક દીકરી જીવણની પ્રતિમાં પણ પધરાવવામાં આવી છે. શિષ્ય પરંપરા : સોરઠના કેવદ્રા ગામે પરણાવેલાં. એમને ત્યાં ગેમલજીએ પ્રાણ કરમણ ભગત-રામ ભગત-હરિ ભગત-લક્ષ્મણ ભગત-શામજી
ત્યાગ કર્યો જેની સમાધિ કેવદ્રા ગામે મોજુદ છે. ભગત-જીવરાજ ભગત (હયાત)-કરમણ ભગતે ઇ.સ.
એમનાં ઉપદેશ અને પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો ખૂબ ૧૮૭૭ માં ગીગાભગતની સમાધિ પર દેવળ જણાવ્યું.
જ લોકપ્રિય થયાં છે. ગીગારામજી (અવસાન ઈ.સ. ૧૯૨૪)
જલારામ (ઇ.સ. ૧૮૦૦-૧૮૯૧) પીપાવાવની સુપ્રસિદ્ધ જગ્યાના મહંત. ધરમદાસજીના
સૌરાષ્ટ્રના અન્નક્ષેત્રોમાં અગ્રગણ્ય ગણાતી વીરપુર શિષ્ય. પિતા : મજાદરના સાધુ ધ્યાનદાસજી. માતા : બંગાળી
(જિ. રાજકોટ)ની જગ્યાના આદ્ય સ્થાપક સંત-ભક્ત. સાધ્વી ગોમતીબાઈ. પીપાવાવની જગ્યાની ખેતીવાડી સમૃદ્ધ
ભોજાભગતના શિષ્ય. જન્મ : સં. ૧૮પ૬ કારતક સુદ ૭ કરનાર આ લડાયક મિજાજના પ્રતાપી સાધુને તુલશીશ્યામના
સોમવાર, અવસાન : સં. ૧૯૩૭ મહા વદ ૧૦. પિતા. મહંત નરભેરામજીએ જગ્યાની ગાદી પર ટીલું કરી બેસાડેલા.
પ્રધાન ઠક્કર. માતા : રાજબાઈ. લોહાણા જ્ઞાતિના. પત્ની : ગુણાતીતાનંદસ્વામી
વીરબાઈમાં. આટકોટના પ્રાગજી સોમૈયાનાં દીકરી.
(અવસાન, ઈ.સ. ૧૮૭૯) (જન્મ ઇ.સ. ૧૭૮૫, અવસાન. ઈ.સ. ૧૮૬૭)
- વીસ વર્ષની વયે સદાવ્રત ચાલુ કર્યું. સંતસેવા અને સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ, સહજાનંદ સ્વામીના અન્નદાન એ બે સિદ્ધાંતો એમણે જીવનભર પાળેલા. અતિથિ શિષ્ય. જન્મ : ભાદરા (જિ. જામનગર)માં બ્રાહ્મણ જ્ઞાતિમાં
સત્કાર અર્થે પત્નીનું દાન અનાસકત ભાવે કર્યું. અને ઈશ્વરની
Jain Education Intemational
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only